Book Title: Buddhiprabha 1911 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ ૩૮૭ દુઃખ દેનારૂ રસુખ વિષયોમાં, સસુખ પ્રભુસ્મરણમારે. પ્રભુ. ને બાળયુવા ભોગવીશ તે, રહીશ ન કોઈ વર્ણમારે. ભાગ વિષય પશુઓ પણ ભગવે, હર કોઈ અધીક આ (મનુય) ભવમાંરે પ્રભુ. ગાલ રહી વિન્મત્ત થઈ કાં, મારે ધા તું જ ચરણમાં, પ્રભુ. જયસિંહ કહે પ્રભુ ભજ ભાઈ સવેળા, તરણ ચહે જે ભવરણમાંરે. પ્રભુ. વિષયના દુગ્ધા. ભ્રમથી ભૂ હું આટલી વાર હું તો પકવાન જાણ ત્વરાથી ગયો જાતાં ય દુ:ખી અપાર જયારે તો જા . કમલ પુષ્પ ત્યજી પિયણાં લીધાં હર્ષે હાથ હંસ ત્યજીને કાગનો-કીધા તો સંગાથ ( હવે ) ગુરૂકૃપાથી મેં જાણ્યું બધું અદ્યાપિ જે દુધ ત્યજી નર પીધું ત્યજી તે ઉધું હવે મેં રહ્યું સીધુ. પ્રભુને દ્વાર-ભ્રમ. वचन सेयम. (લેખક –એક જૈન ગ્રેજ્યુએટ. ) It is well to speak little; better still to pay nothing, unlees you are quite sure that what you wish to say is true, kind and helpful. Before spcaking, think carefully whether what you are going to say has those three qualities; if it is not, do not pay it. * Alcyone. * જેમ બને તેમ છે ખેલવું તેમાં જ સાર છે. જે કાંઈ તમે કહેવા ઈતા , તે સત્ય, પ્રિય અને ઉપયોગી છે, જેની તમારી પુરેપુરી ખાત્રી થાય ત્યાં સુધી મન ધારવું એ જ શ્રેષ્ઠ છે. કંપણ બેલવા પહેલાં આટલો વિચાર બરાબર કળજી પૂર્વક કરજે કે હું જે બોલવા ઇચ્છું છું તેમાં સત્યતા, પ્રિયતા અને ઉપયોગીપણાનો ગુણ છે. જે તે ત્રણ ગણો ન હોય તે મુદ્દલ બેલતા જ નહિ, -એલડીએની

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44