Book Title: Buddhiprabha 1909 04 SrNo 01 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 2
________________ માસિકના ઉદ્દેશ. આ જગતમાં કોઇ પણુ કાર્ય નિષ્યેાજન થતું નથી. સર્વ કા ર્યના કાંઈકને કાંઇક ઉદ્દેશ જરૂર ડાય છે. સ'સ્કૃત કવિ લખે છે કે મન્દ પુરૂષ પણુ પ્રયેાજન વગર પ્રવૃત્તિ કરતા નથી, તાપછી માસિક જેવા પ્રવૃત્તિમય કાર્યનાં કાંઈ પણ ઉદ્દેશ હોવા જોઇએ, અને તે ઉદ્દેશ જાણુવાની અભિલાષા દરેક વાચકના હૃદયમાં ઉદ્ભવવા પામે એ સ્વાભાવિક છે. તા તેવી જીજ્ઞાસા તૃપ્ત કરવાના હેતુથી આ માાંસક પ્રકટ કરવાના શા ઉદ્દેશ છે, તે તેની રૂપ રેખા રૂપે ( outlines ) અત્ર નિવેદન કરવામાં આવે છે. ABUNGEE આ માસિક અધ્યાત્મજ્ઞાનપ્રસારકમડળ જે સંવત ૧૯૬૫ ના કા તિક સુદ ૫ ( જ્ઞાન પંચમી)ના શુદ્દિને મુંબાઇમાં સ્થપાયું હતું, તે મંડળ તરફથી પ્રગટ થનાર છે. એટલે તેમાં કેવા પ્રકારના વિષયેા દાખલ કરવામાં આવશે, તે બાબત સહેજ પણ વિચાર કરનારને સમજાયા વગર રહેશે નહિ. આ જમાને! બુદ્ધિના છે; અ ંગ્રેજી વિદ્યાએ સ્વતંત્ર વિચાર કરવાને પ્રેરેલી બુદ્ધિના પ્રભાવથી, અંગ્રેજી ભણેલા યુવા કોઇ પણુ બાબતને એકદમ સ્વીકારી લે તેવા વખત રહ્યા નથી. તેને દરેક બાબતના બુદ્ધિગમ્ય ખુલાસા જોઇએ છે. શાસ્ત્રમાં કહ્યું છે, માટે તેને પ્રમાણુભૂત ગણી માની લેવું, અને સમજાય નહિ તેાપણ તે બાબતપર શ્રદ્ધા રાખવી, એ વિચાર હાલના કેળવાયલાના મનમાં પ્રવેશ પામી શકે તેમ નથી. શ્રદ્ધાના પાયા બુદ્ધિ ઉપર ૨ ચાયેલા હોવા જોઇએ. હવે તેવા અંગ્રેજી ભણેલા અને ધર્મના તત્ત્વા નહિ સમજાયાથી શંકાશીલ થયેલા યુવકોના મનને સંતાષ મળે તેવા પ્રકારના ખુલાસાવાળા લખાણેાની હાલના સમયમાં અતિ જરૂર છે. તેવા લેખે લ ખવા તરફ હજી સુધી અમારા સમજવા પ્રમાણે કાઈ પણ માસિક વિશેષતઃ પ્રવૃત્તિ કરી નથી; માટે તેવા લેખાને આ માસિકમાં અમે પ્રથમ સ્થાન - પીશુ. આતા એક નિવિવાદિત સત્ય છે કે વસ્તુનુ' સ્વરૂપ જયારે થચાર્થ સમજાય છે, ત્યારે તેના પર જે સ્વાભાવિક શ્રદ્દા થાય છે, તે ધર્મમાં લખ્યું છે માટે સાચું માની લ્યા, તેમ કહેવાથી થતી તની. વળી ધાર્મિક ક્રિયા જે કરવામાં આવે છે તેમાં અતિ ગૃઢ રહસ્ય રહેલુ હે ય છે, પણું તે બરાબર સમજાવવામાં નહિં આવતી હેાવાથી લેાકાની તે તરફ સ્વાભાવિક રીતે અયિPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 34