Book Title: Buddhiprabha 1909 04 SrNo 01 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ અમુક સ્થાયી નિયમ પ્રમાણે પ્રકૃતિમાંથી જુદા જુદા પદાર્થેાનું પ્રગટી કરણ થાય છે. સૌથી વધારે સૂક્ષ્મ એવા બુદ્ધિ તત્વથી તે એક સ્થૂળ પદાર્થ સુધી દરેકનું પ્રગટીકરણ અમુક અનુક્રમ પ્રમાણે થાય છે અને દુનિયાની ઉત્પત્તિ તેમજ વિનાશ વખતે આ અનુક્રમને બરાબર રીતે અનુસરવામાં આવે છે. તેથી ઉલટા જૈન પુલની વૃદ્ધિને આવે। સ્થાયી અનુક્રમ માનતા નથી અને જણાવે છે કે આ જગત નિત્ય છે, અને તેનું બંધારણ પણ સ્થાયી છે; તેમના મત પ્રમાણે જડવસ્તુ પરમાણુમય છે, અને તે પરમાણુઓમાં તેમજ તેના બનેલા સ્કન્ધામાં સઘળા જડ વસ્તુતા ફેરફાર થયા કરે છે. આ પરમાણુવાદનું વિચિત્ર લક્ષણુ એ છે કે તે પરમાણુ ં સ્થૂલ અથવા સૂક્ષ્મરૂપે હોય છે, અને એક સ્થૂલ પરમાણુની જગ્યા અસખ્ય સૂ મ પરમાણુઓ લેઈ શકે છે. આ સિદ્ધાંતના માનસિક શાસ્ત્ર સાથે શા સાંખ્ધ છે તે બતાવવાને હું હવે પ્રયત્ન કરીશ. મારે આ સ્થળે જણાવવુ જોઇએ કે સાંખ્ય લે જેમ બુદ્ધિ, અહંકાર મન અને ઇન્દ્રિયાને લગતું અનેક તત્ત્વવાળું માનસિક સાધન ક૨ે છે તેમ આ જૈન લેકી માનતા નથી. જૈનેનેા મત આ સ ધમાં બહુ પ્રાથમિક છે અને તેને સાર આ પ્રમાણે છે. માસના પુણ્ય અથવા પાપ પ્રમાણે અમુક સૂક્ષ્મ આકારના પરમાણુએ જેને અમે કર્મની વર્ગા *હીએ છીએ, તે જીવ અથવા આત્માને અસર કરે છે, આત્મામાં ભરાય છેઅને ૪લવાય છે; અને આત્માની સ્વાભાવિક શક્તિઓને અંતરાય કરે છે, જેના આસ બંધમાં બહુજ ખુલ્લી રીતે ખેલનારા છે. તે જણાવે છે કે કર્મ પુલનુ બનેલું છે. કમ પાલક છે, આ રૂપરૂપે નથી પણ શબ્દશઃ ખરૂ છે. તે નીચે આપેલા દૃષ્ટાંતાથી પુરવાર થશે આત્મા અથવા જીવ બહુજ હલકા છે; અને ઉર્ધ્વગમન તેના ત્રભાવ છે; પણ જે કર્મથી તે ભરાયલા છે, તે કર્મને લીધે તે નીચે પડયેા રહે છે. પણ જ્યારે કર્મના પરમાણુએથી તે તદ્દન મુક્ત થાય છે, અર્થાત્ નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે તે સીધી લીટીમાં આ લાકની ઉપર જાય છે. તે સિદ્ધ લેાકાનું અયળ સ્થાન છે. બોજો દાખલા લેઈએ, આત્મામાં રહેલી કમતી વર્ગણુા જુદી જુદી સ્થિતિ ધારણુ કરી શકે છે જેમ કાદવવાળા પાણીને હલાવવામાં આવે તે વખતની સ્થિતિની માક્ર તે ડેાળાયેલું હાય અથવા કાદવ પાણીને તળીએ બેઠેલા હાય, તે વખતની સ્થિતિ માકક તે સ્થિર હાય, અથવા તેા કાદવ દૂર કર્યા પછી જયારે નિર્મળ પાણીને રેડવામાં આવે તે વખતના જેવી સ્થિતિ હાય, જો કે લીધેલા દાખલામાં દર્શાવેલી જળની અપવિત્રતા કરતાં તે વધારે સમ હોય તેપણુ એ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34