Book Title: Buddhiprabha 1909 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ विनयरत्न. १ धर्मस्य मूलं विनयः । २ विनयाद् विद्याप्राप्तिः ધર્મનું મૂળ વિનય છે. વિનયથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. વિનય અમૂલ્ય વશીકરણ છે. જે જે મનુષ્યો પ્રતિ જે જે પ્રકારે વિનય કરવો ઘટે તે તે પ્રકારે કરો. વિનયથી અમૂલ્ય સદગુણ આમા ગ્રહણ કરે છે. વિનય વિનાનું જીવન સુખપ્રદ થતું નથી. જે જે મહાત્માઓ થઈ ગયા, તેઓનું ઉચ્ચ વર્તન વિ. નથી હતું. જગતમાં વિનયથી મનુષ્યો સુખની લીલાને પામે છે. મારા विनय, पितानो विनय, विद्यागुरु विनय, मोटानो विनय, उचित વિનય, ધર્મગુરુ વિનય, વિગેરે વિનયન અનેક ભેદ છે. પ્રથમ માતાના પેટમાં મનુષ્યોને રહેવું પડે છે. માતા ગર્ભનું પ્રેમથી પિષણ કરે છે. ગર્ભની બાહિર નીકળતાં પણ દૂધપાન-ખવરાવવું, પીવરાવવું વિગેરે અનેક ઉપાયોથી જનની ઉત્પન્ન થનાર બ લક તથા બાલિકા પ્રતિ ઉપકાર કરે છે. માતાને અપૂર્વ ઉપકાર છે. માતાની પુત્ર પુત્રીઓ પ્રતિ અમૃતદષ્ટિ રહે છે. શ્રી . जनन्यै मानरुत्थाय-नमस्कारं करोति यः॥ तीर्थयात्र फलं तस्य-तत्कार्गोऽमौ दिनदिने ॥१॥ પ્રાતઃકાળમાં ઉડીને જે માતાને નમસ્કાર કરે છે તે તીર્થયાત્રાનું ફળ પામે છે માટે પ્રતિદિન માતાને નમસ્કાર કરવો જોઈએ માતાને નમસ્કાર ક. રવાથી પુત્રપુત્રીએ સુખી થાય છે, માતા પ્રતિ ઉચ્ચવિનયથી વર્તવું જોઈએ, માતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. માતાના હથી પુત્રપુત્રીઓની છે. દગાની સુધરે છે. પ્રથમના સમયમાં માતા એક પૂજય મનાતી હતી, તેથી પૂર્વ કાલમાં ભારતવર્ષની ઉન્નતિ હતી. હાલમાં પુત્રપુત્રીઓ જોઈએ તે માતાપતિ વિનય રાખતાં નથી. તેથી માતાના આશીર્વાદને પાત્ર થતાં નથી. કેટલાક પુ તો માતાના વિનયને હસી કાઢે છે અને સ્વાર્થના માટે નીચજનનો પણ વિનય કરે છે તેવા પુનું કલ્યાણ થતું નથી. માતાને દેખી બે હ. સ્ત જડી નમસ્કાર કરવા, વિનયવચનથી તેમની સાથે બોલવું, મનમાં પણ માતાના પ્રતિ ઉચ્ચભાવ રાખો. કેટલાક પુત્રપુત્રીએ સ્વાર્થ હે ય છે, તાવત માતાને વિનય કરે છે અને જ્યારે સ્વાર્થ હોતે નથી, ત્યારે માતાને નમતા નથી અને તેમને બોલાવતા નથી. આવા સ્વાર્થ સાધક અધમ પુત્રપુત્રીઓથી '

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34