Book Title: Bhadrabahu Swami
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 483
________________ ખામી તુ છે. એ કચેર એ વખતે છે સત્રામાં થયાં તેને માધુરી વાર્ચના પછી વીર સંવત ૯૬૦ માં ધ્રુવિધ ગણિ ક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં એક પરિષદ્ બરી ને તેમાં જૈન માગમાના સિદ્ધાન્તા પુસ્તકારૂઢ થયા અર્થાત પહેલ વહેલા લખાયા. અને વલ્લભી વાચના કહેવાય છે. એની અનેક નકલા ઉતારવામાં આવી ને તેને ડામ ઠામ પ્રચાર કરવામાં આન્યા. આજે એ ૪૫ આગમાં મળી શકે છે, શ્રી આગમાય સમિતિ દ્વારા તે છપાઈ ગયા છે. આ આગમામાં અનેક વિષયનું જ્ઞાન સમાયેલું છે. છઠ્ઠો વિદ્યાર્થીમાગમા કઇ ભાષામાં લખાયેલાં છે ? શિક્ષક અર્ધમાગધી. તીથ કરા એજ ભાષામાં ઉપદેશ આપે છે. એ ભાષા સવ ઢાકા સમજી શકે તેની સરળ છે. છઠ્ઠો વિદ્યાર્થી અમે તો એ સમજી શકતા નથી. શિક્ષક એ વખતે બધા લીકા પ્રાકૃત લેતા. મજ તે એમાંથી કર્રકાર થઇ અનેક ભાષા બની છે. સાતમા વિધાથી આપણા ગ્રંથી કઇ કઇં ભાષામાં Radio Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500