Book Title: Ayambil Food Details Author(s): SSC Trust Malad Mumbai Publisher: SSC Trust Malad Mumbai View full book textPage 1
________________ આયંબિલમાં બનાવવામાં આવતી વાનગીઓ અને વિધિ ૬ નિવેદન : | આયંબિલનું ભોજન જયણાપૂર્વક કરવું જોઈએ. આ પાણી પણ જયણાપૂર્વક વાપરવું. . આંબિલમાં હીંગ - કાળા મરી - સુંઠ અને ખાવાના સોડા, કે બલવણ લઈ શકાય. એક્વાર રસોઈ તૈયાર થયા પછી કાચું પાણી કે કાચું મીઠું નો ઉપયોગ ન કરવો. પચ્ચકખાણ લેવાનું કે પારવાનું સમયસર કરવું. કોઈ ભૂલ થઈ હોય તો ગુરગમ / એગ ન હોય તો વડીલથી - આલોયણા લેવી. આયંબિલ રસત્યાગની પ્રભાવના છે. આયંબિલશાળામાં યથાશક્તિ અર્થ / શક્તિ ફળો આપો. દર બેસતે મહિને મંગલિક રૂપે કરાય છે. અનુક્રમણિકા ૧ કરીએ ૧૯ સંગમ ઢોકળા ૨ હીંગમરીનો ઉકાળો ૨૦ માંડવી ૩ આખા મગનું પાણી ૨૧ જૂલા * મગની દાળનું પાણી - ૨૨ ઢોંસા ૫ કઠોળના ચણા અને તેનું પાણી ૨૩ ઈડલી ૬ મિકસ દાળ , ૨૪ ચટણી S' છૂટીમોગરદાળની ૨૫ પનોની મગની દાળની બાટી ૨૬ ઘઉંનો ખીચડે થુલી ર૭ મગની ઢોકળી ૧૦ ચોખાની પૈસા ર૮ મેથી અને મેથીનું પાણી - ૧ ભાત ૨૯ પાપડ ૧૨ ચોખાની ખીચડી ૩૦ મકાઈની ધાણી ૧૩ ડબકા ૩૧ શેકેલા ચણા જ તુવેર દાળની દાળ ઢોકળી ૩૨ ઘઉની રાબ ૧૫ મેથીની ભાખરી ૩૩ ચણા - ઘઉની રોટલી ૧૬ ચોખાના મુઠીયા થી (ખાખરા - બારી) ૧૦ મિક્સ ઢોકળા ( ૩૪ ગાંઠીયાનું શાક ૧૮ સેન્ડવીચ ઢોકળા ૩૫ બલવણ - s.s.c. Trust, Malad (W), B'Day : 08-. No. 2, 12 69 s.s.c. Tum, Malad (W), Ebay : Goo o64Ph. No. 632 12 69.Page Navigation
1 2 3 4 5 6 7 8