Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
________________
और समर्पयामि
મિ ધા જેમણે સેંકડોને અગારમાંથી અણગાર બનાવ્યા, હજારોને અવિરતમાંથી દેશવિરત બનાવ્યા, લાખોને શેતાનમાંથી ઈન્સાન બનાવ્યા.
જેમના નામથકી શાસન પ્રેમીઓના હૃદયો ગુંજી રહ્યા છે,
શાસન શત્રુઓના હૃદયો કંપી રહ્યા છે.
જેમની વાણી થકી કેટકેટલાયના હૃદયોમાં ભગવદાજ્ઞાનુરાગ વધ્યો,
| તો કેટકેટલાયના હૃદયોમાં દોષાનુરાગ ઘસ્યો.
જેમના આશીર્વચને મારા જેવા મંદ મતિવાળાઓને કપરાકાર્યો
કરવામાં સમર્થ બનાવ્યા.
એવા મારા વ્હાલા ગુરુદેવશ્રી પૂજ્યપાદ પંન્યાસ પ્રવરશ્રી ચન્દ્રશેખર વિ. મ. સાહેબના
કરકમલોમાં સાદર
સમર્પણ.
Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 418