Book Title: Atmanand Prakash Pustak 036 Ank 02 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શ્રત શ ના D - આન્દ્રદેશમાં કઃ ઈત્યાદિ શબ્દ કહેવાય સ્વયં સમજી લેવા. છે. વળી એ વ્યંજનાક્ષર બે પ્રકારે ભિન્ન શંકા–ના જે ઉપર જણાવેલા સ્વપઅને અભિન્ન. તેમાં અભિન્ન આ પ્રમાણે- ર્યા છે તે તેના પર્યાય ગણાય, પરંતુ જે છરી, અગ્નિ, મોદક વિગેરે શબ્દનું ઉચ્ચારણ, પરપર્યાયે તે એના પરપર્યાયે કેમ ગણાય? થાય તે પ્રસંગે બોલનારના મુખમાં અને સાંભળનારના કાનમાં છેદન, દાહ તેમજ પુષ્ટિ સમાધાન-સ્વપર્યાય સિવાય જે અન્ય થતી નથી તેથી સ્પષ્ટ છે કે અભિધેયથી અભિધાન પર્યાયે છે તે પણ તેના જ પરપર્યાય તરીકે ભિન્ન છે. વળી છરી, અગ્નિ, મોદકાદિ શબ્દનું ગણાય છે; કારણ કે જુદા પડવારૂપે તે ઉચ્ચારણ થતાં તે તે વસ્તુઓ જ અભિધેયવાચ્ય પરપર્યાનું વિશિષ્ટ પણું છે માટે, જેમકે રૂપે ખ્યાલમાં આવેથી તેથી અભિન્નપણું આ માશથી પારકો છે. સ્પષ્ટ છે. જે એટલું પણ અભિપણું ન આ સ્વપર્યાય અને પરપર્યાયે બે પ્રકારહિત તે મેંદકશબ્દના ઉચ્ચારણથી લડ્ડની ના છે. સંબદ્ધ અને અસંબદ્ધ. તેમાં “અ” પ્રતીતિ ન થાત. કારના જે જે સ્વપર્યાયે તે અસ્તિત્વને સ્વતથા પ્રત્યેક અક્ષરોના બે પ્રકારના પર્યાય સંબદ્ધ છે જ્યારે નાસ્તિન અસંબદ્ધ છે. છે. સ્વપર્યાય અને પરપર્યાય, તેમાં અ વણના એ જ પ્રમાણે જે પરાય છે તે નાસ્તિહસ્વ દીર્ઘ લુત, તે પ્રત્યેકના ઉદાત્ત, અન- વેન સંબદ્ધ છે અને અસ્તિત્વેન અસંદાત્ત અને સ્વરિત એમ નવ ભેદ થયાતે બદ્ધ છે. જેમકે - નવમાં અનુનાસિક અને અનનુનાસિક એવા ઘટ શબ્દમાં ઘકાર ટકારના જે આકાર બે ભેદો હોવાથી એકંદર બના અઢાર ભેદે . દા અને તેના પર્યાનું તેમાં વિદ્યમાનપણું હોવાથી થયા. આ બધા એના સ્વપર્યાય છે. તે પર્યાયે અસ્તિત્વેન સંબદ્ધ છે, જયારે વળી એ અક્ષરો સાથે એક અક્ષરને સંગ, રથ વિગેરે શબ્દોમાં તે ઘકાર ટકારના આકાર બે અક્ષરનો સંગ એમ જેટલાં અક્ષરના અને પર્યાનું અવિદ્યમાન પણું હોવાથી સંગ ઘટી શકે તેટલા સંગે વડે થતા અસ્તિત્વન અસંબદ્ધ છે. એ પ્રમાણે અસ્તિજે જુદા જુદા શબ્દ અને તે શબ્દથી વાચ્ય ન સ્વપર્યાયે વિવક્ષિત પદમાં સંબદ્ધ છે જે અર્થો તે બધા એ પણ એક વિવક્ષિત અને અન્યત્ર અસંબદ્ધ છે એમ જણાવ્યું, મકર વિગેરે અક્ષરના સ્વપર્યાય છે. એથી સાથે સાથે એ પણ સ્પષ્ટ થયું કે – જે સંગે, સંગે વડે થતા શબ્દો, સ્વપર્યાયે નાસ્તિત્વેન વિવક્ષિત પદમાં અસં. અને શબ્દોથી નીકળતા અર્થો એ વિવક્ષિત બદ્ધ છે અને અન્યત્ર સંબદ્ધ છે. એ પ્રમાણે અક્ષરને સાથે ન ઘટી શકતા હોય તે બધા ય જૂથ વિગેરે પદો માટે પણ સ્વયં બુદ્ધિપૂર્વક તે અ ના પરપર્યાય છે. આ પ્રમાણે ઈ- વિચારી લઉં. વર્ણાદિ પણ વપર્યાયો અને પરપર્યાયે એ પ્રમાણે વ્યંજનાક્ષરનું સ્વરૂપ કહ્યું For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33