Book Title: Atmanand Prakash Pustak 036 Ank 02 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ શ્રી મુ ત જ્ઞા ન નિરૂપણ કરવું ઉચિત છે. (૫) આગમપલબ્ધિ. વસ્તુ પણ અનુપલબ્ધિ ત્રણ પ્રકારે છે. તે આ છતાં પણ તે વખતે દેખાતી અન્ય વસ્તુના પ્રમાણે છે – સાદસ્યને અંગે પરોક્ષ વસ્તુનું પણ જે જાણ પણું થવું તે “સાહપલબ્ધિ” જેમકે બે (૧) અત્યતાનુપલબ્ધિ, (૨) સામા- સોંદર પિકી એકને જોવાથી બીજા પરોક્ષ ન્યાનુપલબ્ધિ, અને (૩) વિસ્મરણાનુપ- સહોદરનું પણ જ્ઞાન થવું તે. લબ્ધિ વસ્તુ દેખવા છતાં પણ તે વસ્તુ કઈ પણ વખતે ન જોયેલી તથા ન જાણેલી હોવાથી આ ; વસ્તુ પરોક્ષ છતાં તેની પ્રતિપક્ષી વસ્તુ વસ્તુ શું છે? તે સંબંધી જે લેશ પણ જ્ઞાન : જેવાથી પક્ષ વસ્તુનું જ્ઞાન થવું તે “વિપ શોપલબ્ધિ” જેમકે સર્પ દેખવાથી તેના પ્રતિથતું નથી તેનું નામ અત્યન્તાનુપલબ્ધિ. જેમકે પશ્ચિમ દિશામાં રહેનારા ઑછ લેકેએ પક્ષી (પરેક્ષ) નકુલનું જ્ઞાન થવું તે. ફણસ નામના ફળને કોઈ પણ વખતે જેએલ ઉભય અર્થાત્ સમાન અને વિરુદ્ધ બન્ને ન હોવાથી ફણસને દેખવા છતાં પણ આ પ્રકારના ધર્મો એક જ વસ્તુમાં દેખવાથી શું છે? તે સંબંધી જેમ જ્ઞાન થતું નથી. સમાનનું અને વિરુદ્ધનું બનું જ્ઞાન થવું તે આવા પ્રકારને અત્યન્તાનપલબ્ધિ” કહેવાય છે. “ઉભયધર્મોપલબ્ધિ” જેમકે ખચ્ચરને દેખવાથી વસ્તુનું જાણપણું હોય છતાં તે વરતુ અશ્વ અને ગધેડે બન્નેનું જ્ઞાન થવું તે. બીજી ઘણી વસ્તુ સાથે ભળી ગયેલ હોવાથી “ગાયના જેવું રોઝ હોય છે એવું ઘણી તે વસ્તુને સ્પષ્ટ ખ્યાલ આવતો નથી. જેમકે વાર જેણે સાંભળેલ છે તે મનુષ્ય (કે જેણે ઘણા મગમાં ભળી ગયેલા થોડા અડદના રોઝને કઈ પણ વખતે જોયેલ નથી) એકદા દાણ. આવા જ્ઞાનને “સામાન્યાનુપલબ્ધિ” જંગલમાં જતા રાઝને જોઈને તુરત સમજી કહેવાય છે. જાય છે કે આ રેઝ છે. તે ઉપમોપલબ્ધિ. અમુક વસ્તુને જાણતા હોય છતાં અમુક સર્વજ્ઞ ભગવંતએ કહેલાં આગમવચનો વખતે કે વ્યક્તિ તે જાણેલી વસ્ત સંબંધી પ્રમાણભૂત છે, એવું સમજનાર વ્યક્તિને પ્રશ્ન કરે છતાં તે વસ્તુના વિસ્મરણને અંગે ઈન્દ્રિયોથી અગોચર એવા ભવ્યાભવ્યત્વ, જાણપણું ન થાય તે “વિસ્મરણાનુપલબ્ધિ' દેવકુ, ઉત્તરકુરુ, મોક્ષ વિગેરે પદાર્થો સંબંધી કહેવાય. જે જ્ઞાન થાય છે તે “આગમેપલબ્ધિ” કહેવાય. આગળ ઉપલબ્ધિના જે બે પ્રકારે કહ્યા આ સર્વ ઉપલબ્ધિઓ સંજ્ઞીને જ હોય છે. છે તેમાં વિશેષાધિના પાંચ પ્રકાર કહે. હવે અસંસીને શી રીતે હેય? તે સમજાવે છે – વાય છે, તે આ પ્રમાણે (૧) સાદોષ અસંશો જેને દીર્ઘકાલિક્યાદિ સંજ્ઞાના લબ્ધિ, (૨) વિપક્ષોપલબ્ધિ, (૩) ઉભ- અભાવે પદાર્થનું દર્શન હોવા છતાં પણ થેપલબ્ધિ, () ઉપપલબ્ધિ, અને એકાન્તથી અક્ષરલાભ થઈ શકતું નથી, તે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33