Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યોતિબ્દોમ " एतच्च केवलं तज्झानं, यत्तत्परं ज्योतिः॥ ज्योतिः परं परस्तात्तमसो यद्वीयते महामुनिभिः॥" –ષોડષક મુખ્યવાદો : વિવિધ વિવિધતાઓથી ઉભરાતા આ વિશ્વમાં વાદો અને પ્રતિવાદે અગમ્ય છે. છતાં એ બધા વાદોને બે વાદમાં સમાવી શકાય છે. અવાંતર પ્રકાર ભલે ગમે તેટલા હેય પણ મુખ્ય માન્યતાને અનુસરી વિચાર કરતાં બે વાદમાં વિશ્વના સર્વવાદ સમાવેશ પામી શકે છે. ૧ અધ્યાત્મવાદ: ૨ ભૌતિકવાદ: અધ્યાત્મવાદ: આત્માનું અસ્તિત્વ, પુનર્જન્મ, પુનર્જન્મના કારણભૂત કર્મ, મોક્ષ, કર્મબંધના કારણે, મેક્ષના ઉપાય. આ છે વાતનો એક યા બીજા રૂપે સ્વીકાર કરે, તે વાદો અધ્યાત્મવાદના માનનારા ગણાય. ભૌતિવાદ: આત્માના અસ્તિત્વને અને એને લગતા પુનજન્માદિ કારણેને અસ્વીકાર કરનારા અને દૃશ્યમાન સુંદર જડ પદાર્થોમાં સુખની માન્યતા ધરાવનારા વા, તે ભૌતિકવાદ ભણું ઢળતા ગણાય. ભૌતિકવાદની અસર : આત્મા એ “આંતર તિ” સ્વરૂપ છે. પણ ભૌતિક કર્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 275