Book Title: Antarjyoti Part 3
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 462
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ ૪૫૪ આ વેપાર જખમ ભરેલો છે ને માટે જે વેપાર કરતા હો તેને ત્યાગ કરશે નહી. વાયદાના વેપારના છાંયડાએ જશે નહી ૧૭૬ “વાયદાને વ્યાપાર કરવા તે વાઘરીવાડે શીયાળને ખાવા માટે જવા બરાબર છે. એકવાર શીયાળને વાઘરીના ઘરમાં ખાવાની મજા પડી. વાઘરી નિદ્રામાં ઘેરાએલ હોવાથી શિયાળની ઘરમાં આવ્યાની ખબર પડી નહિ. તેથી તેને એક દીવસ ખાવાની તક મળી. બીજે દિવસે પણ ખાવાને લાગ મળે. હવે તે શિયાળને પંધુ પડયું. દરરોજ ખાઈ જતી હોવાથી વાઘરી છાને માને તક જોઈ હાથમાં હંગેરે ગ્રહણ કરી છાને માને ઘરના ખૂણામાં સંતાઈ રહેલ છે. તે અરસામાં શિયાળ ખાવા આવી અને ભાજનમાં રહેલ ભેજન ખાવા જાય છે. તે વખતે એ માર માર્યો કે બે ભાન થઈ ભૂમિમાં ઢળી પડી. બે ઘી પછી શુદ્ધિ આવતાં નાસી ગઈ અને વાઘરી. -વાડે જવાની છે ભૂલી ગઈ. તે મુજબ વાયદાને વેપાર કરનાર ભાગે એક બે વાર ફાવી જાય છે. લાભ લઈ શકે છે. પણ દરેક વખતે કયાંથી ખાટી જાય? તે પણ તેવા વેપારમાં પેઠું પડેલ હોવાથી કષ્ટદાયક-પરિણામે મહા વિપત્તિમાં નાંખનાર તે વેપારને ત્યાગ કરતા નથી ત્યારે એ ગુઢ માર પડે છે. કે બીજીવાર ઉભા થવું અશકય બને છે. માટે એવા જોખમ ભરેલા વેપારમાં એક બે વાર ફાવી જવાય તેથી માનવું નહી કે, દરેક વખતે ફાવી જઈશું. માટે તેને છ% ત્યાગ કરવા જેવું છે. “કહેવત છે કે વાયદામાં ફાયદા હેતું નથી. અરે ધાર્મિક કાર્યોમાં કે પરો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492