Book Title: Antarjyoti Part 3
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 475
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. કીતિસાઇરિલિક મજ શેખને ત્યાગ કરીને શરીરને કસવાની જરૂર છે. ખારાકમાં–પોશાકમાં અને વહીવટમાં શક્ય સાદાઈ રાખે શેરો જારી વિગેરે સાત વ્યસનમાં લંપટ બને નહી. પિતાનાથી બને એવું કાર્ય પોતે જાતે કરે. એટલે પગભર બનશે. બનતા સુધી નેકર-ચાકરને કામ ભરાવે નહી. એટલે પરાધીનતા ખસતી જશે. અને સ્વાધીનતાનો અનુભવ આવતે રહેશે. જે શ્રીમતે પિતાનાથી બનતું કાર્ય કર-ચાકરિને ભળાવે છે. તેથી પરાધીનતા ખસતી નથી. તેથી વિષમ-વિકટ વેળાએ તેમને ઘણું કષ્ટ પડે છે. દીન હીન બને છે. ૧૮૩શીર-અને મનને કસીને કાબુ રાખનારે શ્રીમંત સાધારણ હોય તો પણ વિષમ વિકટ અવસ્થામાં જોખમના પ્રસંગે આવી મળતાં ગભરાતા નથી. અને મુંઝાતું નથી. તેવી અવસ્થામાં પિતાને માર્ગ શેાધી લે છે. તેથી તેવી સ્થિતિ કાયમ રહેતી નથી અને પ્રથમની સ્થિતિ કરતાં સુંદર અવસ્થા આવી મળે છે એટલે શરીરની સાથે મનવૃત્તિને કસીને કાબુ રાખવી તે ઉમદા અવસથાની નિશાની છે. જે આ પ્રમાણે વર્તવામાં આવે નહી તે સંસારમાં કેઈ વિચારે અને ભાવ અનંતજ્ઞાની સિવાય જાણી શક્તા નથી. પશુપંખી અને કપટી પ્રપંચી-દંભીઓ પ્રાયઃ વિશેષતાયે માલુમ પડે છે ક્યારે આવી વિદને ઉપ. સ્થિત કરી વિકટ પ્રસંગે લાવી મૂકે તે કહી શકાય નહી. તે વખતે શરીર અને મન ઉપર કાબુ નહી હોય તે ઘણી વિપત્તિમાં ફસાવું પડશે અને તેનાથી નીકળવાને રર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492