Book Title: Antarjyoti Part 3
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 491
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૦ આ. કીર્તિસાગરસૂરી રચિત રહેનાર આત્માને રખડતે મૂક્યો તેની સંભાળ કરી નહી, તે જે ત્યાગ કર્યો તેથી શું? વસ્તુતઃ માયા મમતા અદેખાઈ નિન્દા વિગેરેના ત્યાગમાં સર્વસ્વ ત્યાગ સમાએલ છે. અને આત્માનું રક્ષણ છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે કુલ પરિવાર વિગેરે સર્વ સગાને ત્યાગ, અનીચ્છાએ પણ કરવું પડે છે. પણ આત્માનું રક્ષણ કરેલ નહી હોવાથી કર્મોને સાથે લઈને પરલેકે જવાનું હોય છે. એટલે સંસારના સંબંધના ત્યાગની સાથે અહંકારાદિકને ત્યાગ કરી આત્માના રક્ષણ માટે પ્રયાસ કરે તે સત્યત્યાગ છે. આવા ત્યાગથી આત્માનું કલ્યાણ અને સ્વશ્રેય છે. આ ત્યાગ પિતાના કલ્યાણ સાથે સૌના કલ્યાણમાં પણ ઉપકારક છે. હા આંતર જોતિ સમાપ્ત, ફ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 489 490 491 492