Book Title: Antarjyoti Part 3
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 481
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭િ૦ આ. કીર્તિસાગરસૂરિ રચિય હાય પણ મન વચન અને કાયાને જેઓએ કબજો મેળવ્યો નથી. તેઓની સભ્ય જનસમુદાયમાં કદર થતી નથી. સ્વા. થને લઈ સ્વાથી માન વખાણ કરે પ્રશંસા તથા કદર કરે તેથી શું? સભ્ય સુજ્ઞ સમુદાય તે સદ્દગુણેની કિંમત આંકી કદર કરે છે સંપત્તિ અને સત્તા તે આજ છે અને કાલે નથી. માટે જનસમુદાયના સારા-નરસા અભિપ્રાને જાણુ–સાંભળી હર્ષ શેકને ધારણ કરો નહી. અને મનવચન-કાયાની વૃત્તિ-પ્રવૃત્તિઓ ઉપર લક્ષ રાખે. અનાદિ. કાલથી હર્ષ શેક–સંતાપદિ કરવાની ટેવ હોવાથી ઉપ રહે નહીં. અને વૃત્તિઓ-પ્રવૃત્તિમાં મલીનતા થાય તે બનવા જોગ છે પરંતુ આત્મામાં નિરીક્ષણ કરવાની શક્તિ રહેલી છે તેથી આત્માને વળગેલી મલીનતાને ખસેડવા માટે પ્રયત્નશીલ બને પણ જેમ તેમ ચાલવા દે નહી. અધિક મલીનતા થવાથી નીચેના રણમાં જવું પડશે તે ઘેરણમાં અનીચ્છાએ, પૂરે માર પડશે તે વખતે તમારી પીડાના શબ્દો કેઈ સાંભળશે નહીં. તે પણ દશ-બાર વર્ષે સુધી નહી. હજારો વર્ષ પર્વત. માટે નશો ઉતારીને ચેતે ? મનુષ્યભવ આગળ વધવાને મળે છે. પાછલા ધારણમાં પડવા માટે નહીં. જે ઉપગ રાખીને ચેત્યા છે તે કેઈપણ વ્યક્તિ તમેને હલકા અને પીડાજનક ધોરણમાં પાડવા માટે સમર્થ નથી. સ્વયમેવ સારા વિચાર-વિવેક પ્રવૃત્તિના આધારે ઉંચા ધારણમાં જઈ શકે છે માણસાઈના–દિવ્યતાના લાભ લેવા સમર્થ બને છે, અન્યથા હલકા-નીચા ધોરણમાં કેવા સંકટ છે. તે તમે જાણી ગયા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492