Book Title: Anandghan ni Atmanubhuti 03
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ જેને સ્ત્રીની આસક્તિ બહુ સતાવતી હોય, તેણે - છેતરપિંડી, કુશીલતા, મૂર્ખતા, અત્યંત લોભીપણું,... સ્ત્રીસ્વરૂપનો વિચાર કરવો જોઇએ, દ્રવ્યથી સ્ત્રીનું સ્વરૂપ આ બધા સ્ત્રીના સ્વાભાવિક દોષો છે. ખરેખર, સ્ત્રીઓ પ્રત્યે તદ્દન અશુચિમય અને અનિત્ય છે, ભાવથી સ્ત્રીનું સ્વરૂપ કોણ રાગ કરે? દોષબહુલ છે. सुत वनिता यौवन धन मातो सुत वनिता यौवन धन मातो. | તો ય મોહથેલો જીવ આ કોઠાઓમાં અટવાઇ જાય છે. સ્ત્રીની પાછળ પાગલ બનેલા જીવને ખબર નથી, કે આ જ નિમિત્તો દ્વારા પોતે અનંતકાળ સુધી જે ભયંકર દુઃખો કેવા પાત્ર પ્રત્યે મને પ્રીતિ છે? પ્રભુ વીરે કહ્યું છે - સહ્યા, તે ભૂલી જાય છે. નિગોદના દુઃખો... નરકના દુઃખો... તિર્યંચના દુઃખો... અરે, જે દુઃખ સાવ જ નજીકના ભૂતકાળમાં अणंती पावरासिओ जया उदयमागया। तया इत्थित्तणं पत्तं सम्मं जाणाहि गोयमा !|| ભોગવ્યું છે, તે ગર્ભાવાસનું દુઃખ પણ ભૂલી જાય છે. ગૌતમ ! જ્યારે અનંત પાપરાશિઓનો ઉદય થાય છે, गर्भतणी वेदन विसरीरी ત્યારે ‘સ્ત્રીપણું” પ્રાપ્ત થાય છે. ગર્ભાવાસની વેદના કેટલી? શરીરમાં સાડા ત્રણ કરોડ જેમ ક્રોધ કરવાથી સર્પનો અવતાર મળે અને સર્પના રુંવાડા હોય છે. સાડા ત્રણ કરોડ સોયાઓને અગ્નિમાં તપાવીને લાલચોળ કરવામાં આવે અને એક સાથે સાડા ત્રણ કરોડ ભવમાં ક્રોધ સહજ બને. તે રીતે માયા કરવાથી સ્ત્રીનો રુંવાટાઓમાં ખોસી દેવામાં આવે તો કેવી ભયાનક વેદના થાય? અવતાર મળે, અને સ્ત્રીના ભવમાં માયા સહજ બને. માયાની એના કરતા આઠ ગણી વેદના ગર્ભમાં પ્રત્યેક ક્ષણે થતી હોય છે. સાથે સાથે અનેક દોષો પણ સ્વભાવગત બને. સગા પતિનો ય અને જન્મ સમયની વેદના તો તેના કરતા પણ અનંતગણી હોય દ્રોહ કરનારી સુકુમાલિકા, સગા પુત્રને ય મારી નાખવા પ્રયત્ન છે. આવી ભયાનક વેદનાને ય ભૂલાવી દે, એવી મોહજંજાળ કરતી ચુલની, શત્રુરાજાને પ્રેમસંદેશ મોકલનારી ઉપરંભા, ... કેવી ભયાનક હશે? એવી ભયાનક મોહજંજાળના નિમિત્તો કેવા આવી તો કેટકેટલી નારીઓ ઈતિહાસના પૃષ્ઠો પર એક ઉપદેશ ભયાનક હશે? અને એવા ભયાનક નિમિત્તો સાથે ગાળેલી આપી રહી છે – ક્ષણો કેટલી ભયાનક હશે? તો ય જીવ એમ સમજે છે, કે આ ‘અમારા પનારે પડશો નહીં, અન્યથા અમે તમારું ધનોત નિમિત્તો સાથે ગાળેલી ઘડી જ સફળ છે. પનોત કાઢી નાખ્યા વિના રહેવાના નથી.’ जीय जाने मेरी सफल घरीरी શાસ્ત્રમાં કહ્યું છે - શું કહેવું આને? દુર્ભાગ્ય? કે પછી દુબુદ્ધિ? वञ्चकत्वं कुशीलत्वं, मूर्खत्वमतिलोभता। આનંદઘનજી મહારાજ આ વિચિત્રતાના મૂળ સુધી પહોંચ્યા તિ નૈસર્ગિા ફોષા, પાસાં તાજુ શ્વેત વ: ? બાદ તેનો ચિતાર રજુ કરી રહ્યા છે...

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28