Book Title: Anandghan ni Atmanubhuti 03
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ अजहु चेत कछु चेतत नाहि લોકોને કાંઇક રહસ્ય લાગ્યું. નજીક ગયાં. જોયું તો છોકરાએ બરાબર આ સ્થિતિ છે મોહાધીન જીવની. અવધૂત ગધેડાની પૂછડી પકડી રાખી હતી. ગધેડો એને સતત લાતો આનંદઘન પેલા મિત્રની જેમ ચેતવણી આપે છે. મોતની મારતો હતો. બિચારો માર ખાઈ ખાઇને લોહીલુહાણ થઈ ગયો તલવાર માથા પર લટકી રહી છે. અને તું બાહ્ય સૌન્દર્યની હતો. આ દૃશ્ય જોઇને લોકોને તો કમકમાટી થઈ ગઈ. બધાએ પાછળ પાગલ બન્યો છે? મોતના ભણકારા વાગે છે, અને તને એને કહ્યું, “અલ્યા ! છોડી દે ગધેડાની પૂંછડી.” પેલો કહે વિષયસુખ ભોગવવાની આશા છે?... ચેત, હજી પણ ચેતી ના.” “પણ કેમ?” “એ મારે સિદ્ધાન્તવિરુદ્ધ છે.” “કયો જા, કેમ ચેતતો નથી? સિદ્ધાન્ત?’’ ‘એ જ કે કોઈ વસ્તુ પકડવી નહીં, અને પકડીએ, તો પછી તેને છોડવી નહીં.’ ભલ ભલા વિદ્વાનો પણ આ પ્રશ્નાર્થની સામે મૌન થઈ | પછી ભલે ને એ ગધેડાની પૂંછડી હોય, અને ભલે ગયા છે, ઈન્દ્રિયપરાજયશતકમાં કહ્યું છે – ને એની પકડથી પોતાની જાત લોહીલુહાણ થતી હોય... શું अहो मोहो महामल्लो, जेण अम्हारिसा विह। કહેશો આ છોકરાને? કદાગ્રહી કે કમભાગી? જે પણ કહો, जाणंता वि अणिच्चत्तं, विरमंति न खणं पिह।।५४।। આ આંતરિક પકડ આલોક અને પરલોકમાં દુ:ખજનક બને છે, ખરેખર, મોહ એ મહામલ્લ છે. અમે તો અનિત્યતાને અને પરલોકને દૂર ને દૂર રાખે છે. જાણીએ છીએ, તો ય એક ક્ષણ માટે ય વિષયતૃષ્ણાને છોડી | આત્માનુભૂતિની અવર્ણનીય કક્ષાને આત્મસાત્ કરવી શકતા નથી... ચેતી શકતા નથી. એનું કારણ છે આ જ ત્યારે જ શક્ય બને, કે જ્યારે અંતરમાં કોઇ પણ પ્રકારની પકડ મહામલ્લ. હાઇ ડાયાબિટીશ છે, પણ ગુલાબજાંબુ છૂટતા વિદ્યમાન ન હોય. યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે - નથી. શરદીથી ત્રાસી ગયો છે, પણ આઈસ્ક્રીમ છૂટતો નથી. ___ ग्रहः सर्वत्र तत्त्वेन, मुमुक्षूणामसङ्गतः। આ કેવી દયનીય દશા. બાહ્ય વસ્તુ છૂટતી નથી, તેનું કારણ છે. मुक्तौ धर्मा अपि प्राय-स्त्यक्तव्याः किमनेन तत्?||४-१०।। આંતરિક પકડ. જે મુમુક્ષુ છે, એણે ક્યાંય પણ પકડ રાખવી, એ पकरी टेक हारिल लकरीरी વાસ્તવમાં અનુચિત છે. મોક્ષમાં ગયા બાદ તો (ક્ષાયિક હારિલ નામનું પક્ષી લાકડીને એવી રીતે પકડી રાખે સિવાયના) ધર્મોને પણ છોડી દેવાના છે, તો પછી કઈ વસ્તુની છે કે કોઇ એને છોડાવી ન શકે. એના જેવી છે આ આંતરિક પકડ રાખવી? પકડ, જેના કારણે જીવ દુઃખી થવા તૈયાર છે, પણ છોડી દેવા | વિશુદ્ધ આધ્યાત્મિક આનંદનો બાધક છે અભિનિવેશ... રાજી નથી. કોઈ પણ વસ્તુનો આગ્રહ... મિથ્યાભિમાન વિના આગ્રહનો | એક ગધેડો જોર જોરથી હચી હોંચી કરતો હતો. લોકોએ જન્મ થતો નથી. અને સંકુચિત, માનસ વિના આગ્રહ ટકી શકતો નજર કરી તો તેની લગોલગ પાછળ એક છોકરો ઊભો હતો. નથી. ‘વિષયો સુંદર જ છે’ આ પણ એક અભિનિવેશ છે અને Puivale & Pe

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28