Book Title: Anandghan ni Atmanubhuti 03
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ आनंदघन हीरो जन छारत, ક્યાં આ મળ-મૂત્રથી ભરેલ ગંધાતી ગટર? ક્યાં એ લાવણ્યની नर मोह्यो माया ककरीरी. સરિતા અને ક્યાં આ અશુચિમય નગરપાળ? દેવી અને મનુષ્યઆત્માનુભૂતિ એ આનંદઘન છે... આનંદનો મહાસાગર સ્ત્રીના રૂપની તુલના તો જવા દો. શાસ્ત્રોમાં યુગલિકકાળની છે. મહાસાગરમાં જેમ પાણી જ પાણી હોય... એક પરમાણું | સ્ત્રીનું જે વર્ણન કર્યું છે, તે ય કલ્પનાતીત છે. આજની કોઈ જેટલું પણ કોરું સ્થાન ન હોય, એમ આત્માનુભૂતિમાં આનંદ રૂપરમણી તેની તોલે આવી શકે તેમ નથી, સ્પષ્ટ શબ્દોમાં જ આનંદ હોય, એક સમય માત્ર પણ દુઃખનો અવકાશ ન કહીએ તો આજની મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ પણ તેની તુલનામાં ‘વાંદરી’થી અધિક પુરવાર થઇ શકે તેમ નથી... એક હોય. આ આનંદઘન એ હીરાના સ્થાને છે. પુત્ર-પત્ની વગેરેની વાર એ લોકોત્તર રૂપનું દર્શન થાય, એટલે ‘વાંદરી’નો મોહ મોહ-માયા... એ કાંકરાના સ્થાને છે. અભિનિવેશગ્રસ્ત વ્યક્તિ આપોઆપ ઉતરી જાય. ‘વાંદરી’ ગમે છે, એનો અર્થ એ જ છે હીરાને છોડીને કાંકરાનું ગ્રહણ કરે છે. કે હજી સુધી વાસ્તવિક રૂપનો પરિચય પણ થયો નથી. કાંકરો - એક યુવાન સ્ત્રીની પાછળ પાગલ બન્યો હતો. સ્ત્રીનું ગમે છે, એનો અર્થ એ છે કે હજી સુધી હીરો કોને કહેવાય, એ રૂપ દેખાયું નથી, અને તેની પાછળ દોડ્યો નથી. એક દિવસ ય મૂઢ જીવને ખબર નથી. એણે અદ્ભુત રૂપવાળી યુવતી જોઈ. આવું રૂપ તો એણે સમગ્ર જીવનમાં જોયું ન હતું, એના પ્રેમમાં બરાબર લપટાયો. બન્યું आनंदघन हीरो जन छारत, એવું કે એ યુવાનનો એક મિત્ર સુંદર સંયમજીવન જીવીને દેવ નર મોહ્યો માયા ]papીરી... થયો હતો. એ યુવાનને પ્રતિબોધ કરવા માટે એણે ઘણો પ્રયત્ન 1 અબજો રૂપિયાની હરાજી બોલાવા છતાં ય હાથમાં ન કર્યો. પણ સફળતા ન મળી. છેવટે એ દેવે તે યુવાનને એક આવે એવો અણમોલ હીરો... એને માણસ છોડી દે ? એ પણ દેવીનું રૂપ દેખાડ્યું. એક કાંકરા માટે? આવી ચેષ્ટાનું રહસ્ય એ જ છે કે હીરાને | એને જોતાની સાથે તે યુવાન મંત્રમુગ્ધ બની ગયો. એ કાંકરો સમજી બેઠો છે અને કાંકરાને હીરો સમજી બેઠો છે. એની સાડા ત્રણ કરોડ રોમ રાજીમાંથી એક ઝણઝણાટી પસાર ચરમ પંક્તિનું હાર્દ છે મોહ્યો શબ્દ. ઉપરોક્ત વિશિષ્ટ ચેષ્ટાનું થઇ ગઈ. અનિમેષ નજરે એ જોતો રહ્યો. બે-ચાર ક્ષણોમાં | કારણ છે ‘મોહ’. ઈબ્દોપદેશમાં કહ્યું છે - દેવી તો અદૃશ્ય થઇ ગઈ. પણ હવે એ યુવાનના મનમાં એનું मोहेन संवृतं ज्ञानं स्वभावं लभते न हि। જ રૂપ રમ્યા કરે છે. પેલી પ્રિય સ્ત્રીની સામે ય નજર ફરકતી જ્ઞાન મોહથી આવૃત બને, એટલે એના સ્વભાવને નથી. દેવે તેને કારણ પૂછ્યું, તો કહે ‘હવે એ વાંદરીની સામે ગુમાવી દે. યથાર્થ જ્ઞતિક્રિયા કરવાનું એનું સામર્થ્ય જતું રહે. કોણ જુએ?' જે જે નથી, તેમાં તેની ભ્રાંતિ કરાવે છે મોહ. આત્માનુભૂતિના સ્ત્રી ગમે તેટલી સુંદર લાગતી હોય, દેવીની તુલનામાં અણમોલ હીરાની અવગણના કરાવે છે મોહ. માયા-મમતાના તો તે બિસ્કુલ વાંદરી જેવી છે. ક્યાં સુરભિ દિવ્ય શરીર અને કાંકરામાં હીરાનું દર્શન કરાવે છે મોહ. Prly Fers

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28