Book Title: Ambad Charitra
Author(s): Jain Sansti Vanchanmala
Publisher: Jain Sansti Vanchanmala

View full book text
Previous | Next

Page 72
________________ ( 68 ) રાજાના આ દુ:ખાર સાંભળી તેમનો આખો પરિવાર . શેકસાગરમાં ડુબી ગયે. ખરેખર ! કર્મની ગતિ વિચિત્ર છે स्माराज्यभ्रंशः स्वजनविरहः पुत्रमरणं प्रियाणां च त्यागो रिपुबहुल देशे च गमनं हरिश्चंद्रो राजा वहति सलिलं प्रेतसदने अवस्था तस्यैषा अहह विषमाः कर्मगतयः આ કર્મની એ વિષમ ગતિને લીધે જ હરિશ્ચંદ્રને રાજપાટ છેડવાં પડયાં, પિતાના સગાઓથી દૂર રહેવું પડયું, વ્હાલા પુત્રનું મૃત્યુ નજર સામે નિહાળવું પડ્યું, એટલું જ નહીં પણ પિતાની પત્નિનો પણ ત્યાગ કરવો પડ્યો, પિતાના શત્રુઓના દેશમાં જઈ વસવું પડયું અને ચંડાળને ત્યાં પાણી સુદ્ધાં ભરવું પડ્યું. તે દેવાદિત્ય રાજ આગમાં પડી પોતાના દુ:ખનો અંત લાવવાની અભિલાષા રાખતો હતો એટલામાં તેના સર્ભાગ્ય ગે કુલચંદ્ર નામના એક તપસ્વી પુરૂષ આકાશ મા આ. તરફ ઉતરી આવ્યા. તેણે ગ્લાનમુખવાળા નગરજનોને સંબધીને કહ્યું કે –“હવે તમે કઈ વાતે ફકર ચિંતા કરશામાં હું એ રાજાને થોડાજ સમયની અંદર હતો, તેવો મનુષ્ય બનાવી દઈશ.” તપસ્વીનું આશ્વાસન સાંભળી લોકોને બહુજ આનંદ થયો. તેણે સાત દિવસની અંદર પિતાના મંત્ર બળથી રાજાને પહેલાના જેવો જ કાંતિવાન મનુષ્ય બનાવી દીધ: પ્રધાને અને પુરજનોએ મળી.નિમિત્તે એ ભારે ઉત્સવો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157