Book Title: Ambad Charitra
Author(s): Jain Sansti Vanchanmala
Publisher: Jain Sansti Vanchanmala

View full book text
Previous | Next

Page 114
________________ (110) કહેવા લાગ્યા કે– “હે સ્વામીન્ ! આપ જેવા સુજ્ઞ કુશળ પુરૂષે આ પ્રપંચમાં ફસાવું ન જોઈએ. આવા ચમત્કાર કરનારા રોગીઓ મોટે ભાગે હમેશાં ધુત અને મહા નિર્દય હોય છે. આપે રાજકુંવરી સાથે ત્યાં જવું એ કઈ રીતે વ્યાજબી ન ગણાય.” * રાજાએ ઉત્તર આપ્યો:–તમે કહો છે તે વાત સંપૂર્ણ સત્ય હોય તો પણ મેં જે વચન આપ્યું છે તે મિથ્યા ન થાય. રાજ્ય અને લક્ષમી કાલે જતાં હોય તો ભલે આજે જ ચાલ્યા જાય, પણ એક્વાર મુખમાંથી જે વચન નીકળ્યું તે તો પ્રાણાતે પણ પાળે જ છૂટકે.” - અષ્ટમીની સીઝે ચોગી પોતે મારા પિતાજીને બોલાવવા આવ્યા. વસ્ત્રાલંકાર પહેરી મારા પિતા બહાર નીકળ્યા એટલે રોગી બેલી ઉો. “પણ રાજકુમારી ક્યાં ? " સાધનામાં કુંવરીની શી જરૂર છે? હું એકલો બસ છું !" રાજાએ અપરાધીની જેમ ઉજ્ઞાર કહાડયા. રાજન્ ! જે વચનબ્રણ થવાનો પ્રયત્ન કરશે તે તેનું પરિણામ વિપરીત આવશે ! રાજકુંવરી વિના સિદ્ધિ અશકય છે " યોગીએ કોધના આડંબરવાળે ઉત્તર આપે. ન છૂટકે રાજાએ મને પિતાની સાથે લીધી. પછી અમે બધાં શ્રીપર્ણા નદીના તટે પહોંચ્યાં. માર્ગમાં જતાં જતાં ગીએ વેત અને લાલ રંગની આ બે નેતરની સોટીઓ વનમાંથી લઈ લીધેલી તે હું જોઈ શકી. . . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157