Book Title: Ajitsagarsuriji Pachmi Smaranjali
Author(s): Hemendrasagar
Publisher: Hemendrasagarji

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ છે એ સદ્ગુણોને સંગ્રહ. તેને નથી નાતી, જાતી કે વર્ણ ! અને નથીય તેને વર્ષાયુની મર્યાદા ! સગુણેની પૂજા, કથા કે વંદના જળમાં, સ્થળમાં, ગગનમાં, વૃક્ષમાં, વેલીમાં, જીવમાં અને જતુમાં, શબ્દમાં, અર્થમાં અને ભાવમાં કરતા આવ્યા છે. દેવ, દાનવ અને માન, સિક, મુનિઓ અને ગાંધર્વો, જ્યાં જ્યાંથી એ જડે ત્યાં ત્યાંથી. ધન્ય ધન્ય હો એ સાધુતાને. સાધુતાને કહેવી અને વખાણવી સહેલી છે અને બ્રીજ છે; પરંતુ – * વોલી હઠ યોગીની, સિદ્ધ કરવી હેલ છે! સાધુતા સાધવી એ તે, એથી પણ મુશ્કેલ છે ! & ગર્દિસા પરમો થઈ % અહિંસા એ તે છે ક્ષાત્રવૃત્તિનું પૂર્ણત્વ, ક્ષત્રિયેનો પરમ શાશ્વત ધર્મ. નથી એ બ્રાહ્મ, વૈશ્ય, શુદ્ર વૃત્તિનું પ્રધાનત્વ, નથી એ નિબળાનું બુરું કાતું પરંતુ એ છે શક્તિવંતેનું અમેઘ અને અજોડ મહાશસ્ત્ર. યુગ યુગના ધર્મવીરાનું એ વીરા અપ્રતિહત છે છતાં-ઇતિહાસ તે ઉચ્ચારે છે કે – અહિંસા પરમ ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરનાર, અને જીર્ણોદ્ધાર કરનાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16