Book Title: Ajitsagarsuriji Pachmi Smaranjali
Author(s): Hemendrasagar
Publisher: Hemendrasagarji
Catalog link: https://jainqq.org/explore/008514/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરૂ ચરણે શ્રીમદ્ અજિતસાગરસૂરીશ્વરજી - પાંચમી સ્મરણાંજલિ. આ. શુ. ૩ ૧૯૯૦ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટૂંકી ને ટચ હારી વાત. [ રાગણી મીશ્ર કહાન કયાં રમી આવ્યા ? દેશી તાલ માત્ર ૧૬. ] ટૂંકી ને ટચ મારી વાત નાથ ના તરછે ડા ! વહાલા વાગુદ તાત | હાથ મ્હારા નો છે ડા ! વિરહનાં મહાત૫ હેવાં ન સાહ્યલાં સ્વાનુભવુ હું સાક્ષાત્ નાથ ના તરછેડા, ટૂંકી. ભેદ્ય ભેદાય ના છેડ્યો છેદાય ના અંતરના ઉંડા આધ ત નાથ ના તરછે ડા, ટૂંકી. આપી સંચાગવિણ જીવત અટુલુ રડતાં વિતે છે દિનરાત-નાથ ના તરછેડા. કી. હૃદય નયન સ્મરણતણી અંજલી વાણીમાં સ્વીકારી કરશા સનાથ-તાથ ત છે.ડે. ટૂંકી. ફ્રેમેન્દ્ર” તપ ત્યાગ વાણી ને લેખિનીમાં સહાય રહેજે સંગાથ-નાથ ના તરછોડો. દેકી. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुरुजयन्तीस्तोत्रम् । (भुजङ्ग ग्यातवृत्तम् ) जयन्ती मुनीनां जने जायमाना, ___ अमानानि सौख्यानि संपादयन्ती । सदा कुर्वते भव्यभक्तिप्रभावा--- लभन्ते जयं तां तद्गुणोत्कीर्तनेन ॥१॥ सदा विद्यमाना दयाधर्ममुख्यं, प्रबोधं दिशन्तः सुधासारवाचः । यथा लाभतृप्ताश्चरन्त पृथिव्यां, न केषां मुनीन्द्रा महानन्दहेतुः ॥२॥ जिताऽक्षप्रचारो विचारे विशुद्धः, शुभे शासनीये विकारविहीनः । विशालप्रभावः श्रिताऽनेकवादोऽ जितः मूरिवर्यः क्षमी पूज्यादः ॥३ ॥ मुधावादवाताहतक्षोभहारी, महाशीलरत्नप्रभाऽऽनन्दकारी । कलिक्लेशलेशं तृणं मन्यमानोऽ-- जिताऽब्धिः सुधीः सरिरक्रोधमानः ॥४॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रभावप्रमेयाकृतानकभावा वराग्रन्थकोटी य केन स्वभायवात् । अचिन्त्यं प्रकाशं प्रदत्तेऽत्र लोके, सदौचित्यमेतत्किमन्यद्धि लोके प्रकाशचरित्रं यदीयं जनानां, __ मनःसमनि स्थानमाराधकानाम् । विधायोन्नतिं सद्गुणानां विधत्ते, किमन्यश्रियं प्रार्थनीयं विशेषात् गुणाः पूजिता येन सद्भावहेतो गुरोः शुद्धिमूला हि सद्बुद्धिकतोः । अतस्तेन निःसीमतत्त्वप्रकाशः, प्रपन्नस्तमो मोहहारी निराशः विकासद्रहस्य प्रवेदीप्रभास्व जिनेन्द्रागमानामितस्वाऽन्यभावः । सुविद्यारतानां मनोमन्दिरस्थोऽ जिताऽब्धिः सदा सूरिरिष्टार्थदोऽस्तु ॥ ८॥ कृताऽनेकथा ग्रन्थना पुस्तकानां, सुधासोदरस्वर्गिभाषाप्रबन्धात् । स्वदेशे विदेशे प्रचारात्प्रकामं, प्रबुद्धास्तु तेषां कियन्तो विधिज्ञाः ॥९॥ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરણાંજલી (યોગેશ ) ઝાકળની માળા કંઠે, ધારવી એ સહેલ છે ! સાધુતા સાધવી એ તે, એથી પણ મુશ્કેલ છે. ધન્ય ધન્ય હે ! એ ! એ ! સાધુતાના સગુણને ! ગુણની પૂજા કયાં ક્યાં નથી ? ( કવિ કુલ ગુરૂ કાલીદાસનું કથન સ્મરણમાં આવે છે કે - . ॥ गुणाः पूजास्थानं गुणिषु न च लिङ्गं न च वयः ।। માનવ કુળને એ જ્યાં જ્યાંથી લાધે, ત્યાં ત્યાં એની સંભાવના અને પૂજા. સૃજન જૂના કાળથી ચાલ્યો આવે છે તે પુરાતન પાવન પંથ. જેમ નેપથ્યમાં હોય છે નાટ્ય વસ્તુ, તેમ અંતરની ગુફામાં હોય છે સાધુતા. સાધુતા એ સ્વાંગ. નથી શીદાસનું કહ્યાં નથી, એ જ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ છે એ સદ્ગુણોને સંગ્રહ. તેને નથી નાતી, જાતી કે વર્ણ ! અને નથીય તેને વર્ષાયુની મર્યાદા ! સગુણેની પૂજા, કથા કે વંદના જળમાં, સ્થળમાં, ગગનમાં, વૃક્ષમાં, વેલીમાં, જીવમાં અને જતુમાં, શબ્દમાં, અર્થમાં અને ભાવમાં કરતા આવ્યા છે. દેવ, દાનવ અને માન, સિક, મુનિઓ અને ગાંધર્વો, જ્યાં જ્યાંથી એ જડે ત્યાં ત્યાંથી. ધન્ય ધન્ય હો એ સાધુતાને. સાધુતાને કહેવી અને વખાણવી સહેલી છે અને બ્રીજ છે; પરંતુ – * વોલી હઠ યોગીની, સિદ્ધ કરવી હેલ છે! સાધુતા સાધવી એ તે, એથી પણ મુશ્કેલ છે ! & ગર્દિસા પરમો થઈ % અહિંસા એ તે છે ક્ષાત્રવૃત્તિનું પૂર્ણત્વ, ક્ષત્રિયેનો પરમ શાશ્વત ધર્મ. નથી એ બ્રાહ્મ, વૈશ્ય, શુદ્ર વૃત્તિનું પ્રધાનત્વ, નથી એ નિબળાનું બુરું કાતું પરંતુ એ છે શક્તિવંતેનું અમેઘ અને અજોડ મહાશસ્ત્ર. યુગ યુગના ધર્મવીરાનું એ વીરા અપ્રતિહત છે છતાં-ઇતિહાસ તે ઉચ્ચારે છે કે – અહિંસા પરમ ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરનાર, અને જીર્ણોદ્ધાર કરનાર For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહી બતાવનાર નહિ પણ કરી બતાવનાર, પિતાના પુનિત જીવનમાં જીવી બતાવનાર ! ન હતો એક અજોડ રાજવી, ખરા ભત્રીજા વીર, નવ ચોગેશ્વરનો અને ચોરાશી સિદોને, નવખંડની ભૂમિકાને, શત સુપુત્રમાં વહેંચી આપનાર. એ રીતે પૂરા સે સે પુત્રોનો પિતા નામે જમવ રાજવી અને એને જ ઉરચાય હિંસા પરમો ધર્મ ના મહામંત્ર. તે સમયે એ સુન્દર વિચાર સર્વત્ર સર્વમાન્ય મનાયા ને પળાયા; પણ તેના ટંકારવનો જયઘોષ ન પહોંચે દરિઆની પેલી પાર. રહ્યા આર્યાવર્તની માંહ્ય, ઉગ્યા, આથમ્યા અને સમાયા. કારણ તે મહામંત્રે ઝીલાયા; સનાતન વટવૃક્ષની એકાદિ ડાળી ઉપર. નામ પડયું તેનું જૈનીઝમ! અથવા તે મહાવીરને મહાપંથ. મહાવીરને અને મહાજનોને મર્યાદા કેવી ? બંધને કેવાં? ભગવાન બુદ્ધદેવનાં દશ સૂત્ર તેના આહલેકના વિજય–પડઘા પહોંચ્યા દરિઆની પેલે પાર. ચીન, જાવા અને સુમાત્રા સુધી, ત્રિએટ પર પણ સંભળાયા ધમે-ટંકાર. કારણ તેના ભિક્ષુ અને ભિક્ષુણીઓના પર્યટણનું અને અનેક ભાષાજ્ઞાનનું પરમ દુર્લભ આ પુન્યફળ છે. મહાવીરના મરણઆઓ! આર્યો અને આર્યાઓ ! સાધુઓ અને સાધ્વીજીઓ! સમુદ્રની હામે પાર કયારે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮ ] પહોંચાડશે નવકારની નવ આજ્ઞાઓ? નવકાર એટલે અપૂર્ણ ક, માટે જ તેમાં અવકાશ છે જ. દસ એટલે પૂર્ણક છે. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुच्यते મહાવીર પૂર્ણતાને પામ્યા, ઉપદેશ્યા પૂર્ણતાના પાઠ પ્રભાએ સર્વત્ર. આજે તો છે એક સાધુવર્યની સ્મરણાંજલી. અનેકેની એકમાં શાન્તિ, એ જ સર્વેશ્વરના એકાદ અંગની પૂજા. જયંતિઓ અને સ્મરણાંજલીના ભેદ કયારે એ ભાગી બતાવશે. શબ્દ સેગટીઓના બાજીગરે? જન્મ જયંતિની ઉજવણી તે ચાલી આવે છે અનેક કાળથી ગતિ તેડધિ જ્યના જુના સત્યના એ પૂરાવા. મૃત્યુની મહાતિથિને પણ યંતિના નામે ઉજવનારાઓને તાટે કયાં પડયે છે સમાજમાં ? જયંતિ જન્મની હોય, મૃત્યુની સ્મરણાંજલી ! નેહાંજલીય સ્થાને છે, પુરાણું એ પરંપરા ! For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org થતા સાચવવાની છે. [ ૯ ] જયંતિએ સ્મરણાંજલીમાં ન ફેરવાય, એ જ સાવ સાહિત્ય ક્ષેત્રના ખેડૂતાએ, આજે તે છે સ્મરણાંજલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( છતાંય સાધુઓને મૃત્યુ પણ મહાત્સવ રૂપ છે, એ સૂત્રને અનુલક્ષી જયંતિ કહીએ તેય ચાલે. ) સૌ પાતાના દિવ્ય જીવન બનાવવા કાજે મહાત્માએના જીવન અશાથી પ્રેરણા મેળવી ઉજવા નિજ જયંતી. મુનિ, સૂરિ, ગણી, પન્યાસજી ! એ ચારેય સ્થંભના ચટ્ટરવામાં અદૃશ્ય થતા અવધૂત શ્રી અનિતસાગર મહારાન હતા એ અનુપમ કર્યું! કઈ ! બ્રહસ્પતિ શા દેહકમી અને દેવકી, પ્રભાવશાળી, ચેાગસિદ્ધ ગ્રાત્મા ! કાવ્યકર્તા કેાવિદોમાં, સાક્ષરાની સાક્ષરતામાં, તપધારીચેના ત્યાગમાં, સંયમશાળીઓના સંયમમાં, ચાસિઘ્ધાના ગહન ચેાગમાં, વિદ્વાનોના વિરાટ મંડળમાં, સ્નેહ સામ્રાજીના સ્નેહ ક્ષેત્રમાં, એમ બધાયમાં સ્વાનલ્પ હતા એ વિષ્ણુપાંખાળા રાનËત! આજે તા છે એમની સ્મરણાંજલી, અનેકાની એકમાં શાન્તિઃ એ જ સર્વેશ્વરની એકાંત પૂજા. ૐ શાન્તિઃ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી અજિતસાગરસૂરીશ્વરજીના જીવનની સંક્ષિપ્ત રૂપરેખા ચરોતરમાં પેટલાદ પાસે આવેલું નાર ગામ જેનામાં જાણીતું છે, કારણ કે આ ગામના લેઉઆ પાટીદાર જેનોએ બે ડઝનથી પણ વધારે પિતાના સંતાનોને ચારિત્રય લેવા સમર્યા છે. આ નાર ગામમાં સં. ૧૯૪૨ના પોપ શુદિ પંચમીના રોજ લેઉઆ પાટીદાર પટેલ લલ્લુભાઈને ત્યાં આચાર્યશ્રી અજિતસાગરસૂરિજીને જન્મ થયો હતો. તેમનું જન્મનામ “અંબાલાલ” રાખવામાં આવ્યું હતું. તેમના પિતા લલુભાઈ પટેલ અને માતા સોનબાઈ બંને ભેળા દિલનાં, ધર્મનિષ્ઠ, પ્રભુભક્ત, ઉદારચિત્ત, સાધુ પ્રેમી તથા માયાળુ હતાં. એ વડીલને વારસો બાલ્યાવસ્થાથી જ અંબાલાલમાં પણ આબાદ રીતે ઉતરી આવ્યો હતો. ઉપરાંત ભવિષ્યમાં થનારા ભાગ્યોદય અને પ્રભાવિકતાનાં કેટલાંક સૂચનો પણ આ અંબાલાલના શરીર પરનાં સામુદ્રિક લક્ષણો તથા પ્રકૃતિ પરથી થતાં હતાં. તે વખતે પણ તેમનામાં કુદરતી વચન-ચાતુર્ય અને વિશાળ બુદ્ધિ હતી. તેના ફળ તરીકે તેઓ સુગમતાથી ગુજરાતી સાત ચોપડીઓને અભ્યાસ કરી ગયા. તેઓ પોતાનામાં રહેલી વાફશક્તિ અને બુદ્ધિને ઉપગ કરવા માર્ગ શોધતા હતા તેવામાં તેમના માતા-પિતા સ્વર્ગવાસ પામ્યાં અને તેથી તેમને સંસારની અસારતા અને અસ્થિરતા સમજાઈ ગઈ. સં. ૧૯૫૬માં સ્થાનકવાસી સાધુઓના પ્રસંગમાં આવતાં તેમણે પોતાનો વૈરાગ્ય આ રસ્તે વાળ્ય-સ્થાનકવાસી દીક્ષા અંગીકાર કરી. આ પછી સ્થાનકવાસી સાધુ અમીઋષિ તરીકે તેમણે મહારાષ્ટ્ર, ખાનદેશ, કર્ણાટક, માલવા, મધ્ય હિંદ વગેરે દેશમાં વિહાર કર્યો, ભિન્ન ભિન્ન ધર્મોના ગ્રંથને તથા ભાષાઓને For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧ ] અભ્યાસ કર્યો અને અનેક સાધુ-સંત તથા મહાત્માઓની સાથે જ્ઞાનચર્ચા કરી પૂરતો અનુભવ મેળવ્યો. સ્થાનકવાસી પંથમાં મૂર્તિપૂજન માનવામાં આવતું નથી તે વાત તેમને પોતાનાં જ્ઞાનપૂર્વક મળેલા અનુભવથી અનુચિત ભાસી. એતિહાસિક પ્રમાણોથી તેમને જણાયું કે બત્રીસ સુત્રોની જ શાસ્ત્રમર્યાદામાં ગાંધી રહેવાની પદ્ધતિ ભ્રમમૂલક અને મૂર્તિ પ્રજાને ઈરાદાપૂર્વક ઉડાવવાને જ ઉત્પન્ન કરેલી છે. આ સંબંધી થતી શંકાઓનું સમાધાન શ્રી અમીઋષિજીને સ્થાનકપંથમાં ન જ થયું. કેટલાકએ તેમની શંકાઓના પ્રશ્નોને ઉડાવ્યા તો કેટલાકોએ મૌન સેવ્યું અથવા મિથ્યા શ્રદ્ધાશીલતામાં જ જીવન વીતાવવા જણાવ્યું; પણ સત્યશોધકને આથી સંતોષ ન જ થાય. તેઓએ અધ્યાત્મજ્ઞાન-દિવાકર યોગનિક આચાર્ય શ્રી બુદિસાગરજી મહારાજ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો અને તેમાં પિતાની શંકાઓ રજુ કરી. ઘણાખરા ખુલાસાઓ થઈ ગયા એટલે તેઓ શ્રીમદ્ બુદ્ધિસાગરજીને જઈ મળ્યા અને તેમની સાથે આચાર, ભદ્યાભય, સામાચારી, જીવદયા, પ્રાકૃત-સંસ્કૃત ભાષા, સંત્રરચના તથા મૂર્તિની પ્રાચીનતા અને આવશ્યકતા વગેરે વગેરે સંબંધી પુષ્કળ ઉહાપોહ, ચર્ચા અને મિમાંસા કરી. છેવટે સંપૂર્ણ ખાત્રી થઈ કે સ્થા. મત બહુ જ અર્વાચીન છે. તે પોતે પણ આડકતરી રીતે કે છૂપી રીતે મૂર્તિના સદ્ અથવા અસદુ સ્થાપના રૂપમાં માનનારા છતાં તેઓ અજ્ઞાન મનુષ્યોને મિથ્યા ભ્રમજાળમાં નાખી તેઓના અને પોતાના સાચા આત્મિક હિતનો નાશ કરે છે. આમ અમીઋષિજીએ સંપૂર્ણ પરીક્ષા કરી સં. ૧૯૬૫ની સાલમાં સ્થા. મતનો ત્યાગ કરી શ્રીમાન બુદ્ધિસાગરજી મહારાજ પાસે શ્વેતાંબર સંપ્રદાયમાં સંગીપણાની દીક્ષા અંગીકાર કરો. હવે તેઓ અહીં અજિતસાગરજીના નામથી ઓળખાવા લાગ્યા. જોકે તેઓએ આમ પિતાને મિથ્યા લાગવાથી સ્થા. મતને ત્યાગ કર્યો, તો પણ તેઓ પરમતસહિષ્ણુ હોવાથી બીજા મતની સાથે જેમ સમભાવ રાખતા હતા તેમ આ મત સાથે પણ સદા સમભાવ રાખે છે. એમણે ઘણુ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ] વખત સ્થા. સાધુઓની સાથે રહી જાહેર ભાપણાદિ પ્રવૃત્તિઓ કરેલી હોવાથી આપણને સાબીત થાય છે કે તેઓને ભાગ્યે જ કોઈને તરફ તિરસ્કાર કે દ્વેષ જીવનમાં જાગ્યો હોય. સૌની સાથે પ્રેમભાવથી વતન રાખવું ને સત્યપંથે ચાલવું એ તેમના જીવનનું ધ્યેય હતું. શ્રી. અજિતસાગરજી મહારાજ હવે જ્ઞાનદિશામાં આગળ વધવા માંડયું. સંસ્કૃત પ્રાકૃત ભાષા પર સારો કાબૂ મેળવ્યો અને તે દ્વારા આગમોને ફરી અવલોકયાં. ટીકાઓ, નિર્યુક્તિઓ અને ભાગ્યો તથા ચૂણિઓથી આગમોનું ગૌરવ અવલોકયું. સ્થા. દીક્ષામાં જે વચનશક્તિ અને એજસપણાથી ભારે પ્રસિદ્ધિ અને સન્માન મેળવ્યું હતું તે વચનશક્તિ અને ઓજસની સાથે આગમનું ગૌરવજ્ઞાન તથા ગુરુમહારાજ તરફથી નિરંતર મળતી રહેતી અધ્યાત્મજ્ઞાન વગેરેની સુંદર પ્રસાદી ભળતાં રહ્યાં, તથા તપથી કાયાને પણ નપાવવા માંડી. અઠ્ઠાઈ વગેરે તો ઘણી વાર કર્યા વળી ગાવલનનું તપ કરી જ્ઞાન આરાધના કરી. પરિણામે સાણંદમાં તેમને પં શ્રી. વીરવિજયજી ગણીએ પંન્યાસ તથા ગણપદ સમર્પણ કર્યા. ધનુષ્યના ટંકાર સમા બુલંદ અવાજે સતત દેશના દઈ લેક પર ઉપકાર કરતા પં. શ્રી અજિતસાગરજી ગણીએ સદા પરહિતમાં જ જીવન વીતાવ્યું છે. સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં તેઓએ સુંદર લખવું છે. તેમણે પ્રાકૃત સંસ્કૃત ગ્રંથનાં ભાષાંતરા પણ કર્યા છે, ભીમસેન ચરિત્ર, અજિતસેન ચરિત્ર, ચંદ્રરાજ ચરિત્ર, સ્તુતિઓ, શોભન સ્તુતિ ટીકા સાથે, ધર્મશમબ્યુદય, નેમિનિવાણુ, તિલકમંજરી, શાંતિનાથ ચરિત્ર, મહાકાવ્ય ઉપર ટીકાઓ, શસિંધુ. બુદ્ધિપ્રભા વ્યાકરણ, સુભાષિત સાહિત્ય, બુદ્ધિસાગર સુરિચરિત્ર, શ્રી કલ્પસૂત્રખોધિકા. આ તેમના સંસ્કૃત ભાષામાં લખેલા ગ્રંથ છે. તેમનું સંસ્કૃત સુંદર, લાલિત્યભયુ અને સુગમ છે. વેદાંતની પણ ગ્રંથ રહ્યા છે. વેદાંતરહસ્ય વિ. તેમની લખેલી ગુજરાતી કવિતાઓ પુષ્કળ હોઈ તે મધુર, ભાવનાભરી, સામયિક, સુલલિત અને હૃદયને આહલાદક છે. સુપાસનાહ ચરિત્ર તથા સુરસુંદરી, કુમારપાલ વિગેરે For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માણુસા. [ ૧૩ ] નાં તેમનાં ભાષાંતરા પણ સરલ અને સુંદર છે. આમ આ પન્યાસજીએ સાહિત્યના પ્રદેશમાં સારા ફાળા આપ્યા છે, આવી પ્રભાવિકતાની શક્તિ તથા તેવી બીજી પણ અનેક પ્રકારની યાગ્યતાને અગ્ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ તેમને પ્રાંતીજ મુકામે સ. ૧૯૮૦ની સાલમાં આચાય પદથી અલંકૃત કર્યા અને સાગરશાખાના સાડાને ભાર તેમને સમર્પણ કર્યાં. આ પછી તે ઘેડાં વર્ષો જ હૈયાત રહ્યા છે, પણ તેટલામાંયે તેમણે લખવામાં તથા ઉપદેશ દેવામાં કાશ રાખી નથી. ઉત્તમ પુરુષોના જીવનની એક ક્ષણ પણ આ દુનિયાને ઘણી કિંમતી છે, એ કાણુ નથી જાણતું? તેએ સતત વિહાર કરી ચામાસામાં અનુક્રમે અમદાવાદ, સુરત, મુંબઇ, પાટણ, રાધનપુર, વિજાપુર, સાણંદ, પ્રાંતીજ, વડાલી ( ઇડર ), પાલણપુર, મહેસાણા, ઉંઝા, પાલીતાણા, જામનગર, અમદાવાદ, પ્રાંજ, પેથાપુર, વિજાપુર, માણસા, આ સ્થળમાં સ્થિર રહ્યા હતા. છેલ્લા ૧૯૮૫ની સાલના ચામાસામાં તેઓએ આસે શુક્ર ૩ ના રાજ તેઓશ્રી સ્વસ્થ થયા. તેઓએ પેાતાના આત્માનું કલ્યાણ સાધવા સાથે જગતનું કલ્યાણ થાય તેવા ઘણા જ પ્રયત્ન કર્યાં છે જેથી આપણી વચ્ચે હૈયાત ન છતાં પણ અમર છે. આપણે પણ તેઓના જીવન પરથી ધડા લઈ તેમના માગે આત્મકલ્યાણ તથા શાસન અને જગતનું હિત કરીએ એવી ભાવના સાથે આ સક્ષિપ્ત જીવન આલેખન કરતાં વિરમનાર હું... } Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમના ચરણરજ હેમેન્દ્રસાગર For Private And Personal Use Only (અ ંતેવાસી). Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪ ] હરિગીત. ગજરાજશા રિ અજિતસાગર નામ ન તમ શાભતું; દીક્ષા લીધી બુદ બિથી નિર્મોહી મ જેનું હતું- ગજ ૦ ૧ મહાવીરના સિદ્ધાન્તને પા' તોયે પ્રેમથી; ગુરૂદેવકે નામ ના કષ્ટ (દયનાં કાપતું- ગજ૦ ૨ અતિ પ્રિઢ મુક્તિ અપની હરદમ રમરમાં આવતી; અમ જૈન ધર્મ સમાજમાં રહ્યું નામ મિ ળ ૦૮–ગજ૦ ૩ ઉપ શ આપ્ય ધિમાં ચારિત્ર શુદ્ધ ક. ઘણ; જગહિત બદલમ અ પનું ગુરૂ આપનું છે દર થતું-ગજ૦ ૪ યાદી સદા અ વ્ય કરે મુજબ ન ત વ્યા કરે; ગજ ન ત ારૂં હ શુ. નિત્યે મર ગુમાં આવતું–ગજ ૫ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫ ] સ્વીકારો મહે રા નમન | મુનિ લમીસ ગર ની લગત; સ્વર્ગીય આપ 1ણુ ગમત નયનેથી જળ વૃક્ષ વતુ-ગ ૦ સવ સ્ટારે અધૂરી ! | [ રાગ ઉપર પ્રમાણે ] શાને છુપ એ ગુરુદેવ - સેવ મહારે અધુરી ! - હૈદ્ર સેવકના સેવ્ય ટેવ આ ના મધુરી ! અજોડ ચગી ! અજિતસાગર રયાગી તપસ્વી તત્વમેવ -સેવ હારે અધુરી. જ્ઞા ગે વરી હું ડેરી જમાડીશ સ જેમની સુંવાળી સેવ સેવ મહારે અધુરી. પ્રેમે પખાળીશ પા ન પાવલીયા િનહાશ્રુ જળ થી વયમેવ-સેવ ૧. અભ ના અ ર ધ માફ કરી આપ તમે ! લાગો છુ વુિં તખેવ-સેવ મહારે અધુરી. પ્રત્યક્ષ થ આ હા આપના સંચાગની પડી હે મ–ઇન્દ્રને હેવ–સેવ ૧ બાળક અજિત-જીવન-સુરભિ. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજત જીવન-સુરભિ | મથુરામાં ખેલખેલી આવ્યા હો કહાન–એ રાગ, ] અજિતસાગર નામ ગ 2 હા રાજ નામ ઘણુ પ્યારૂ ટેક નાર ગામ માંહી રૂડા જન્મ હમે ધાર્યો દંયાન પ્રભુનું ઘણું ધાર્યું હા રાજ નામ બુદ્ધિસાગરકેરા પટ્ટશિષ્ય શાભ્યા ખલકનું સુખ કીધું ખારૂ હો રાજ. નામ એવા ગુરૂજી હવે ફરી કયાંથી આવે ? મન ઠયુ સૂતિમાં હુંમ રૂ' હો રાજ. નામ વિશ્વમાં પ્રઃિદ્ધિ પૂરી કાવ્યવડે પામ્યા ચંદન સમાન ચિત્ત ચારૂ હો રાજ. નામ પ્રભુની સ્મરણમાંહી રે -દિન રમતાંદૂર કીધાં હતા " હું ને મહારૂ' હા રાજ, નામ૦ 5. મને હેર સ્મૃતિ અમને લાગી હતી પ્યારી-- ને હથકી ઉરમાં સ” મારૂ હો રાજ. નામ આસો શુદિ ત્રીજ દિને બીજાપુર ગામે સ્વર્ગ પદ રવ મીએ સ્વીક યુ" હા રાજ નામ પાંચમી જયંતી આજે માણસા નગરમાંભકતોએ ઉજવવાનું ધાર્યું હો રાજ. નામ.. લક્ષ્મીસાગરકેરી વિ તી સ્વીકારે— સ્મરણની આરતી ઉતારૂ હે રાજ. નામ૦ 9 આનંદ પ્રીન્ટીંગ પ્રેસ- ભાવનગર - 11 / For Private And Personal Use Only