________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માણુસા.
[ ૧૩ ]
નાં તેમનાં ભાષાંતરા પણ સરલ અને સુંદર છે. આમ આ પન્યાસજીએ સાહિત્યના પ્રદેશમાં સારા ફાળા આપ્યા છે, આવી પ્રભાવિકતાની શક્તિ તથા તેવી બીજી પણ અનેક પ્રકારની યાગ્યતાને અગ્ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ તેમને પ્રાંતીજ મુકામે સ. ૧૯૮૦ની સાલમાં આચાય પદથી અલંકૃત કર્યા અને સાગરશાખાના સાડાને ભાર તેમને સમર્પણ કર્યાં. આ પછી તે ઘેડાં વર્ષો જ હૈયાત રહ્યા છે, પણ તેટલામાંયે તેમણે લખવામાં તથા ઉપદેશ દેવામાં કાશ રાખી નથી. ઉત્તમ પુરુષોના જીવનની એક ક્ષણ પણ આ દુનિયાને ઘણી કિંમતી છે, એ કાણુ નથી જાણતું? તેએ સતત વિહાર કરી ચામાસામાં અનુક્રમે અમદાવાદ, સુરત, મુંબઇ, પાટણ, રાધનપુર, વિજાપુર, સાણંદ, પ્રાંતીજ, વડાલી ( ઇડર ), પાલણપુર, મહેસાણા, ઉંઝા, પાલીતાણા, જામનગર, અમદાવાદ, પ્રાંજ, પેથાપુર, વિજાપુર, માણસા, આ સ્થળમાં સ્થિર રહ્યા હતા. છેલ્લા ૧૯૮૫ની સાલના ચામાસામાં તેઓએ આસે શુક્ર ૩ ના રાજ તેઓશ્રી સ્વસ્થ થયા. તેઓએ પેાતાના આત્માનું કલ્યાણ સાધવા સાથે જગતનું કલ્યાણ થાય તેવા ઘણા જ પ્રયત્ન કર્યાં છે જેથી આપણી વચ્ચે હૈયાત ન છતાં પણ અમર છે. આપણે પણ તેઓના જીવન પરથી ધડા લઈ તેમના માગે આત્મકલ્યાણ તથા શાસન અને જગતનું હિત કરીએ એવી ભાવના સાથે આ સક્ષિપ્ત જીવન આલેખન કરતાં વિરમનાર હું...
}
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમના ચરણરજ હેમેન્દ્રસાગર
For Private And Personal Use Only
(અ ંતેવાસી).