Book Title: Ajitsagarsuriji Pachmi Smaranjali Author(s): Hemendrasagar Publisher: Hemendrasagarji View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org થતા સાચવવાની છે. [ ૯ ] જયંતિએ સ્મરણાંજલીમાં ન ફેરવાય, એ જ સાવ સાહિત્ય ક્ષેત્રના ખેડૂતાએ, આજે તે છે સ્મરણાંજલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( છતાંય સાધુઓને મૃત્યુ પણ મહાત્સવ રૂપ છે, એ સૂત્રને અનુલક્ષી જયંતિ કહીએ તેય ચાલે. ) સૌ પાતાના દિવ્ય જીવન બનાવવા કાજે મહાત્માએના જીવન અશાથી પ્રેરણા મેળવી ઉજવા નિજ જયંતી. મુનિ, સૂરિ, ગણી, પન્યાસજી ! એ ચારેય સ્થંભના ચટ્ટરવામાં અદૃશ્ય થતા અવધૂત શ્રી અનિતસાગર મહારાન હતા એ અનુપમ કર્યું! કઈ ! બ્રહસ્પતિ શા દેહકમી અને દેવકી, પ્રભાવશાળી, ચેાગસિદ્ધ ગ્રાત્મા ! કાવ્યકર્તા કેાવિદોમાં, સાક્ષરાની સાક્ષરતામાં, તપધારીચેના ત્યાગમાં, સંયમશાળીઓના સંયમમાં, ચાસિઘ્ધાના ગહન ચેાગમાં, વિદ્વાનોના વિરાટ મંડળમાં, સ્નેહ સામ્રાજીના સ્નેહ ક્ષેત્રમાં, એમ બધાયમાં સ્વાનલ્પ હતા એ વિષ્ણુપાંખાળા રાનËત! આજે તા છે એમની સ્મરણાંજલી, અનેકાની એકમાં શાન્તિઃ એ જ સર્વેશ્વરની એકાંત પૂજા. ૐ શાન્તિઃ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16