Book Title: Ajitsagarsuriji Pachmi Smaranjali
Author(s): Hemendrasagar
Publisher: Hemendrasagarji

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮ ] પહોંચાડશે નવકારની નવ આજ્ઞાઓ? નવકાર એટલે અપૂર્ણ ક, માટે જ તેમાં અવકાશ છે જ. દસ એટલે પૂર્ણક છે. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुच्यते મહાવીર પૂર્ણતાને પામ્યા, ઉપદેશ્યા પૂર્ણતાના પાઠ પ્રભાએ સર્વત્ર. આજે તો છે એક સાધુવર્યની સ્મરણાંજલી. અનેકેની એકમાં શાન્તિ, એ જ સર્વેશ્વરના એકાદ અંગની પૂજા. જયંતિઓ અને સ્મરણાંજલીના ભેદ કયારે એ ભાગી બતાવશે. શબ્દ સેગટીઓના બાજીગરે? જન્મ જયંતિની ઉજવણી તે ચાલી આવે છે અનેક કાળથી ગતિ તેડધિ જ્યના જુના સત્યના એ પૂરાવા. મૃત્યુની મહાતિથિને પણ યંતિના નામે ઉજવનારાઓને તાટે કયાં પડયે છે સમાજમાં ? જયંતિ જન્મની હોય, મૃત્યુની સ્મરણાંજલી ! નેહાંજલીય સ્થાને છે, પુરાણું એ પરંપરા ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16