Book Title: Ajitsagarsuriji Pachmi Smaranjali
Author(s): Hemendrasagar
Publisher: Hemendrasagarji

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરણાંજલી (યોગેશ ) ઝાકળની માળા કંઠે, ધારવી એ સહેલ છે ! સાધુતા સાધવી એ તે, એથી પણ મુશ્કેલ છે. ધન્ય ધન્ય હે ! એ ! એ ! સાધુતાના સગુણને ! ગુણની પૂજા કયાં ક્યાં નથી ? ( કવિ કુલ ગુરૂ કાલીદાસનું કથન સ્મરણમાં આવે છે કે - . ॥ गुणाः पूजास्थानं गुणिषु न च लिङ्गं न च वयः ।। માનવ કુળને એ જ્યાં જ્યાંથી લાધે, ત્યાં ત્યાં એની સંભાવના અને પૂજા. સૃજન જૂના કાળથી ચાલ્યો આવે છે તે પુરાતન પાવન પંથ. જેમ નેપથ્યમાં હોય છે નાટ્ય વસ્તુ, તેમ અંતરની ગુફામાં હોય છે સાધુતા. સાધુતા એ સ્વાંગ. નથી શીદાસનું કહ્યાં નથી, એ જ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16