Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 59
________________ સૂત્ર-૪૦ દેવશયનીયવત્ શયનીયનું વર્ણન, આઠ-આઠ મંગલ, ધ્વજ, છાતીછો છે. તે ઉપપાત સભાનું પૂર્વે એક મોટું દ્રહ છે. તે ૧૦૦ યોજન લાંબુ, ૫૦ યોજન પહોળું, ૧૦ યોજન ઉંડુ છે. તે દ્રહની ઈશાનમાં અહીં એક મોટી અભિષેક સભા કહી છે. સુધસભાના ગમક મુજબ યાવત્ ગોમાનસિકા, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન યાવત્ મુકાતાદામ છે. ત્યાં સૂયભિદેવના ઘણાં અભિષેક ભાંડ રહેલા છે. આઠ આઠ મંગલ પૂર્વવત્. તે અભિષેક સભાની ઈશાનમાં અહીં એક અલંકારિક સભા કહી છે. ૧૦૩ સુધસભા મુજબ આઠયોજન મણિપીઠિકા, સપરિવાર સિંહાસન સુધી કહેવું. ત્યાં સૂયભિદેવના ઘણાં જ અલંકાર ભાંડ છે, બાકી પૂર્વત તે અલંકારિકસભાની ઈશાનમાં એક મોટી વ્યવસાય સભા કહી છે. ઉપપાત સભા સમાન પરિવાર સીંહાસન, મણિપીઠિકા, આઠ આઠ મંગલો આદિ કહેવા. ત્યાં સૂયભિદેવનું એક મહાન પુસ્તકરત્ન રહેલું છે. તે પુસ્તક રત્નનું વર્ણન આ પ્રમાણે રત્નમય પત્રક, રિષ્ઠ રત્નમય કબિકા, તપેલ સુવર્ણમય દોરા, વિવિધ મણિમય ગાંઠ, વૈર્યમય લિપ્સાસન, ષ્ઠિરત્નમય ઢાંકણ, તપેલ સુવર્ણમય સાંકળ, ષ્ઠિરત્નમય શાહી, વજ્રરત્નમય લેખણી, રિષ્ઠરત્નમય અક્ષરોથી ધાર્મિક શાસ્ત્ર લખેલ છે. વ્યવસાયસભા ઉપર આઠ-આઠ મંગલો છે. તે વ્યવસાયસભાની ઈશાન દિશામાં નંદા પુષ્કરિણી કહી છે. તે દ્રહ સદેશ છે. તે નંદા પુષ્કરણીની ઈશાનમાં એક મોટી બલિપીઠ કહી છે. સરિત્નમય, નિર્મળ યાવત્ પ્રતિરૂપ છે. • વિવેચન-૪૦ : - તે સિદ્ધાયતનની ઈશાનમાં ઉપપાતસભા કહી છે. તેનું સુધર્મસભાના ગમ મુજબ સ્વરૂપ વર્ણન - પૂર્વાદિ દ્વાર ત્રણ, મુખમંડપ, પ્રેક્ષાગૃહમંડપાદિ, ઉલ્લોક વર્ણન પર્યન્ત કહેવું. તેના બહુસમ રમણીય ભૂમિભાગની બહુ મધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી છે, ઈત્યાદિ પૂર્વવત્. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવશયનીય કહ્યું છે. તેનું સ્વરૂપ સુધર્માંસભાના દેવશયનીયવત્ કહેવું. - x - ઉપપાત સભાની ઈશાન દિશામાં એક મોટો દ્રહ કહ્યો છે. તે ૧૦૦ યોજન લાંબો, ૫૦ યોજન પહોળો, દશ યોજન ઉંડો છે. નંદાપુષ્કરિણી વત્ વર્ણન સંપૂર્ણ કહેવું. તે દ્રહ એક પાવરવેદિકાથી એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. તે દ્રહની ત્રણે દિશામાં ત્રિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકો અને તોરણનું વર્ણન પૂર્વવત્. તે દ્રહના ઈશાનમાં એક મોટી અભિષેક સભા કહી છે તે સુધર્મસભાવત્ પ્રમાણ, સ્વરૂપ, ત્રણ દ્વાર, મુખમંડપાદિ પ્રકારથી ગોમાનસી વક્તવ્યતા સુધી કહેવું. - X - રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ તે અભિષેક સભાના બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી છે. માત્ર અહીં પરિવારભૂત ભદ્રાસનો કહેવા. તે સિંહાસનમાં સૂર્યાભદેવના અભિષેક યોગ્ય ઘણાં ઉપસ્કાર રહેલ છે. ૧૦૪ તે અભિષેક સભાની ઈશાન દિશામાં એક મોટી અલંકાર સભા કહી છે. અભિષેકસભા સમાન પ્રમાણ, સ્વરૂપ, ત્રણ દ્વાર, મુખ મંડપ, પ્રેક્ષાગૃહ મંડપાદિ વર્ણન પ્રકારથી સિંહાસન સુધી કહેવું. તેમાં સૂર્યાભદેવના અલંકાર યોગ્ય ભાંડ રહેલા છે, બાકી પૂર્વવત્. તે અલંકારસભાની ઈશાનમાં એક મોટી વ્યવસાયસભા કહી છે. તે અભિષેક સભા સમાન પ્રમાણાદિ સપરિવાર સિંહાસન સુધી કહેવું. ત્યાં એક મોટું પુસ્તક રત્ન રહેલ છે. તેનું વર્ણન – ષ્ઠિ રત્નમય પૃષ્ઠક, રત્નમય દોરામાં પત્રો પરોવેલા છે. વિવિધ મણિમય ગાંટ દોરાની આદિમાં છે, જેથી પત્રો નીકળે નહીં, અંક રત્નમય પત્રો છે. વિવિધ મણિમય શાહીનું ભાજન છે. તે ભાજનની સાંકળ તપેલ સુવર્ણની છે. તેનું છાદન રિષ્ઠ રત્નમય છે ઈત્યાદિ. તે ઉ૫પાત સભાની ઈશાન દિશામાં એક મોટી બલિપીઠ કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી ઈત્યાદિ પૂર્વવત્. તે બલિપીઠની ઈશાન દિશામાં એક મોટી નંદાપુષ્કરિણી કહી છે. તે દ્રહ પ્રમાણ છે. તેના ત્રિસોપાન અને તોરણ વર્ણન પૂર્વવત્ છે. સૂર્યાભદેવનું વિમાન વર્ણવ્યુ. હવે તેનું અભિષેક વર્ણન – - સૂત્ર-૪૧,૪૨ - [૪૧] તે કાળે તે સમયે સૂર્યાભદેવ તત્કાળ ઉત્પન્ન થઈને પાંચ પ્રકારની પર્યાપ્તિઓ પૂર્ણ કરી તે આ - આહાર - શરીર - ઈન્દ્રિય-આનપાણ-ભાષામન પર્યાપ્તિ ત્યારે તે સૂયભિદેવને પંચવિધ પ્રાપ્તિથી પર્યાપ્તભાવ પામીને આવા સ્વરૂપનો અભ્યર્થિત, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો • મારે પહેલા શું કરવું જોઈએ ? પછી શું કરવું જોઈએ ? મને પહેલા શું શ્રેય છે ? પછી શું શ્રેય છે ? મારે પહેલા પણ-પછી પણ હિત, સુખ, ક્ષેમ, નિઃશ્રેયસ, આનુગામિકપણે થશે ? ત્યારે તે સૂયભિદેવના સામાનિક પર્યાદામાં ઉત્પન્ન દેવ સૂભિ દેવના આવા અભ્યર્થિત યાવત્ ામુત્પન્નને સમ્યક્ રીતે જાણી સૂયભિદેવ પાસે આવ્યા. સૂર્યાભદેવને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજયથી વધાવીને આમ કહ્યું હે દેવાનુપિય ! સૂર્યાભ વિમાનમાં સિદ્ધાયતનમાં જિન ઉત્સેધ પ્રમાણ ૧૦૮ જિનપ્રતિમા બિરાજમાન છે. સુધસભામાં માણવક ચૈત્યમાં સ્તંભમાં વમય ગોળ-વૃત્ત સમુદ્ગકોમાં ઘણા જિન અસ્થિ રહેલા છે. તે આપને અને બીજા ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓને અર્ચનીય ચાવત્ પસુપાસનીય છે. તેથી - -

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96