Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
મહિઆણ
૮૪૫ ૧૩૮
ભા. ૬ ૨૩૦
જમીનને ઉપયોગ કરી શકાય તેવી બનાવનાર જત્થાના ગોત્રનું નામ મહાનયન
તે ઉપરથી લોકભાષામાં કહી આણું
૬૦૫
યાણકા
ભા ૪ ૨૦૦૨
પ્રામાણિકપણાથી ઈન્સાફ કરનાર ને તે પ્રમાણે વર્તનાર જત્યાના ગોત્રનું નામ વ્યાયાચના
તે ઉપરથી લેકભાષામાં નૈયાણુક
રહણ
ધન-દોલત-એનું વિગેરે દ્રવ્ય વાપરનાર અગર લાવી આપનાર. જસ્થાના ગોત્રનું નામ રાય નયન
તે ઉપરથી લોકભાષામાં રહી આણ
૧૭
३७४ ૧૩૭
ગરિઆણું
ભા, ૩ ८५०
ગુરૂઓને પૂજનાર તથા મોટાપણાને ઈચ્છનાર એટલે ઉદારમનવાળા, બીજાને મદદ કરવાની ઇચ્છાવાળા વાણુકાના જસ્થાના ગોત્રનું નામ ગુનયના
તે ઉપરથી લોકભાષામાં ગરિણા જોડે લાવનાર અને વેચનાર સોદાગર-વણિકના જસ્થાન ગોત્રનું નામ દુનયન
તે ઉપરથો લેકભાષામાં હરિયાણા
| હરિયાણું
ભા-૭ ૧૧૮૩
૧૧૮૬ ૧૩૭.
૨૬૭ ૧૩૭.
| કંબલાણા
ભા-૩ ૧૮૯
| ચં પાણી
૩૫ ૧૩૭ ૨૮૧
ભા-૩ ૧૦૯૭
ઉનની વસ્તુઓ કામળી, ધાબળા, શાલ વિગેરે ગરમ કાપડ બનાવનાર અને વેચનાર વેપારીના જથાના ગેત્રનું નામ wવાનના
તે ઉપરથી લોકભાષામાં કંબલાણું | ચંપ આદિ સુગંધીદાર અને સુરંગી ફૂલ પેદા કરનાર
અને તેને વેપાર કરનાર જત્થાના ગોત્રનું નામ चम्पकानयनक.
તે ઉપરથી લેકભાષામાં ચંપાક | માણેક એ રાતા રંગની ઝવેરાતની ખનીજ વસ્તુ છે, તેને વેપાર કરનાર જત્યાના ગોત્રનું નામ માળિયાનયન
તે ઉપરથી લેાકભાષામાં માણિક્કાનું
ભા-૬
| માણિક્રાણું
૧૩૭
૨૮૧
૨૬૬ ૧૧૬ ૧૩૮
ભા-૩ ૧૮૩.
કરછીઆણુ
કચછ દેશમાંથી ઘડા લાવી અહી વેચનાર ઘોડાના વેપારી સાદાગરના જસ્થાન ગાત્રનું નામ ૪aષાનયન
તે ઉપરથી લોકભાષામાં કછીઆણું
!
વીડવાણા
)
૧૦૧૧ ૧૩૮
ભા-૬ ૧૨૭૪
ધાર્મિક-ક્રિયામાં શાસ્ત્રોક્તવિધિની પદ્ધતિ બતાવનાર વિધિપૂર્વકનું કામ કરવાનું જાણનાર વિદ્વાનેના જત્યાના ગોત્રનું નામ વિધાનાના
તે ઉપરથી લોકભાષામાં વીડવાણા

Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644