Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ ઉસો -7, સૂત્ર-૧૩ 175 વિસંભોગ કરવા કહ્યું. સન્મુખ હોય ત્યારે કહે કે હે આર્ય ! આ અમુક કારણ થી. હવે તમારી સાથે સાંભોગિક વ્યવહાર નહીં કરે. એમ કહી વિસંભોગ કરવો. જો તે પોતાના કાર્યનો પશ્ચાતાપ કરે તો તેને વિસંભોગ કરવો ન કલ્પે. પણ જો પશ્ચાતાપ ન કરે તો તેને મોઢા મોઢ કહીને વિસંભોગી કરે. [૧૬૪ોજે કોઈ સાધુ-સાધ્વી સમાનસમાચારીવાળા છે તે પૈકીના કોઈ સાધ્વીને બીજા સાધ્વીએ પ્રત્યક્ષ સંભોગીપણામાંથી વિસંભોગી પણું એટલે કે માંડલી વ્યવહાર બંધ કરવો ન કલ્પે. પરોક્ષ રીતે અન્ય દ્વારા કહેવડાર્વીિ વિસંભોગી પણું કરવું કહ્યું. પોતાના આચાર્ય- ઉપાધ્યાયને એમ કહે કે અમુક કારણે અમુક સાધ્વી સાથે માંડલી વ્યવહાર બંધ કરેલ છે. હવે જો તે સાથ્વી પશ્ચાતાપ કરે તો જણાવી વ્યવહાર બંધ-કરવો ન કલ્પે. જો તે પશ્ચાતાપ ન કરે તો વિસંભોગી કરવું કહ્યું [૧૫-૧૬૮]સાધુએ સાધ્વીને કે, . સાધ્વીએ સાધુને પોતાના અર્થે દિક્ષા દેવી, મુંડ કરવા, આચાર શીખવવો, શીષ્યત્વ આપવું, ઉપસ્થાપન કરવું, સાથે રહેવું, આહાર કરવો કે થોડા દિવસ અથવા કાયમ માટે પદવી આપવી ન કહ્યું, .. બીજના અર્થે દીક્ષા આપવી વગેરે સર્વે કાર્યો કરવા કહ્યું. [૧૬૯-૧૭|સાધ્વી ને વિકટ દિશામાં વિહાર કરવો કે ધારવો ન કલ્પે .. સાધુ ને કલ્ય. [171-172] સાધુને વિકટ દેશને વિશે કઠોર વચનાદિનું પ્રાયશ્ચિત લઈ ત્યાં બેઠા ખમાવવું ન કહ્યું... સાધ્વીને કહ્યું. [૧૭૩-૧૭૪]સાધુ-સાધ્વીને વિકાલે સ્વાધ્યાય કરવો ન કહ્યું, .. જો સાધુની નિશ્રાઆજ્ઞા હોય તો સાધ્વીને વિકાલે પણ સ્વાધ્યાય કરવા કહ્યું. [૧૭૫-૧૭૬સાધુ-સાધ્વીને અસઝાયમાં સ્વાધ્યાય કરવો ન કહ્યું, - - સજ્ઝાયે (સ્વાધ્યાયકાળ) સ્વાધ્યાય કરવા કહ્યું. [૧૭૭સાધુ-સાધ્વીને પોતાની શારીરિક અસજ્ઝાય માં સાય કરવી ન કલ્પે અન્યોન્ય વાંચના દેવી કહ્યું. ૧૭૮-૧૭૯ત્રણ વર્ષના દીક્ષાપત્યય વાળા સાધુને 30 વર્ષના ધક્ષાવાળા સાધ્વીને ઉપાધ્યાય રૂપે સ્વીકારવા કહ્યું છે. પાંચ વર્ષના પર્યાયવાળા સાધુને 60 વર્ષના પયયવાળા સાધ્વીને ઉપાધ્યાય રૂપે સ્વીકારવા કહ્યું. [૧૮]એક ગામથી બીજે ગામ વિહાર કરતા સાધુ-સાધ્વી કદાચીતું કાળ કરે, તેના શરીરને કોઈ એક સાધર્મિક-સાધુ જુએ તો તે સાધુ તે મૃતકને વસ્ત્રાદિ વડે ઢાંકીને એકાંત, અચિત્ત, નિર્દોષ જીંડીલ ભૂમિને જોઈ- જીને પરઠવવું કહ્યું જો ત્યાં કોઈ ઉપકરણ આદિ હોય તો તે આગાર સહિત ગ્રહણ કરે બીજી વખત આજ્ઞા લઈને તે ઉપરકરણ રાખવા કે ત્યાગ કરવાનું કલ્ય. ૧૮૧-૧૮૨]સજ્જાતર ઉપાશ્રય ભાડે આપે કે વેચે પણ લેનારને કહે કે આ જગ્યામાં અમુક સ્થાને નિર્ચન્થ સાધુ વસે છે. તે સિવાયની જગ્યા ભાડે કે વેચાણ આપીશું તો તે સાતરના આહાર-પાણી વહોરવા ન કલ્પે જો આપનારે કંઈ ન કડ્યું હોય પણ લેનાર એમ કહે કે આટલી જગ્યામાં સાધુ ભલે વિચરે તો લેનારના આહાર-પાણી ન કહ્યું જો દેનાર-લેનાર બંને કહે તો બંનેના આહાર-પાણી ન કલ્પે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32