Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005098/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા - - - - - - * 45 આગમદીપ-ગુર્જર કાચા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર | શ્રી ગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- 45 આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર - ત્રીજું છેદસૂત્ર - ગુર્જર છાયા ) | ઉદ્દે . વિષય અનુકન | પૃષ્ઠક | પરિહાર સ્થાન પ્રાયશ્ચિત વિધિ. આદિ 1-35 162-14 2 | બે કે વધુ સાધર્મિક સહ વિચરણ - ભૂલો- વિધિ 30-75 164-166 | દીક્ષા પર્યાય અને શાસ્ત્ર અનુજ્ઞા...આદિ 66-94 167-169 ઋતુકાળ સંબંધે સાધુ વિધિનિષેધ 95-12] 19-171 | ઋતુકાળ સંબંધે સાધ્વી વિધિ નિષેધ 127-147 171-173) | ભિક્ષા - અતિશય - સાધુસાધ્વી સ્થાન આદિ ! 148-159 173-174 7 | સાધુ-સાધ્વી કલ્પ - અકલ્પ વિધાનો 160-186 174-176 8 ! | શય્યા - સંથારા પાત્ર વિધિ આદિ 187-202 / 176-177 | ખાવું - બેસવું - પ્રવેશવું - આદિ સંબંધિ વિષયો 203-248 177-180 10 પ્રતિમાં વર્ણન 249-285 [180-182! Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશ્રીજીના ભકતનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 1 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ-૬ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા તથા ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક v]]t]]ililliI][][]]I (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પૂનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (1) ઠાણું ક્રિયાનુરાગી સા. રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુઢીવપન્નત્તિ (2) સૂરપન્નતિ " અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેના ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [11] [13. -: અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [9] शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [10]. अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ - ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [19] સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે]. [23] . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [2] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25]. [32] Page #8 -------------------------------------------------------------------------- ________________ [35] [39] 1391 138il [36] [40] [41] [10] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 42 / . 11 .. O لالالالا . [45] 0.. ULDULine 0.. [48 [49] 50) [51] - " J आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफघूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिणा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [अगमसुत्ताणि-७ [आगममुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ आगमसुत्ताणि-१४ ] आगमसुत्ताणि-१५ ] [आगमसुताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ ] आगमसुत्ताणि-२५ ] - [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं 'छठे अंगसुत्तं सत्तम अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढम उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुतं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं کن کن کن ن ن ن ت ت ع تتتت [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ [11] -JJ ای باحال - - - संथारगं [आगमसुत्ताणि-२९ / छर्छ पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ / दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं. जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिब्रुत्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [88) उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0----x -- -x --0 [81] यारी - ગુર્જરછાયા [આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडो - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ) બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપત્નત્તિ - " ગુર્જરછાયા આગમદિપ-પ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुढ२७१ [सारामही५-६ ] છઠું અંગસૂત્ર [7] 6वासगसामो - गुर्डरछाया [मागमही५-७ ] सात, अंगसूत्र [ed] संतरासमो - गुर्डरछाया [मागमही५-८ ] मा अंगसूत्र [ce] मनुत्तरो५५ाति सामो - भुई२७ाया [मागमही५-८ નવમું અંગસૂત્ર [100] ५५४ावागरण . ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ | દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુજરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपयिं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [89) Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પનવણા સુd- [10] સૂરપન્નત્તિ - [107 ચંદયત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિયાવલિયાણું - * [117] કMવડિસિયા - [111] પુફિયાણ - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણું - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણ - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિયે - [118] સંથારગં - [120) ગચ્છાધાર - [121] ચંદાવેઝયું : [12] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [24] વીરત્યવ - [125] નિસીહં[૧૨] બુહતકખો - [127 વવહાર - [128] દસાસુયઅંધ - [12] જીયો - [13] મહાનિસીહં - [31] આવર્સીયે - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડમિજુત્તિ - [134] દસયાલિય - [35] ઉત્તરગ્યાં - [13] નંદીસુરત્ત - [37] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરછયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પવનો ગુર્જરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ! પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છકો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પવનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુજરછાયા | આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૩૨ નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદ ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગામદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [12] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ | 3 | વવહાર zakazzzzzzzy (ત્રીજું છેદસૂત્ર-ગુર્જર-છાયા) T (ઉદ્સો -1) [1] જે સાધુ-સાધ્વી એક માસનું પ્રાયશ્ચિત સ્થાન અંગીકાર કરીને સેવીને આલોચન કરે ત્યારે જો તે માયા રહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત. [2-5] જો સાધુ-સાધ્વી બે, ત્રણ..ચાર કે પાંચ માસના પ્રાયશ્ચિત સ્થાનક સેવીને આલોચના કરે તો કપટ રહિત આલેવો તો તેટલાજ માસનું પ્રાયશ્ચિતુ આપે, જો. કપટ સહિત આલેવો તો દરેકમાં વધારાનું એક-એક માસનું પ્રાયશ્ચિતુ અર્થાત્ ત્રણ-ચાર-પાંચ-છ માસનું પ્રાયશ્ચિત. પાંચ માસથી અધિક પ્રાયશ્ચિત્ સ્થાનક સેવનારને માયારહિત કે માયા સહિત સેવે તો પણ છ માસનું પ્રાયશ્ચિત આવે કેમકે છ માસ ઉપરાંત પ્રાયશ્ચિતું નથી. [10] સાધુ-સાધ્વી વારંવાર દોષ સેવીને એક-બે-ત્રણ-ચાર કે પાંચ માસનું પ્રાયશ્ચિતું સ્થાનક સેવીને આલોચના કરતા માયા રહિત આલોવે તો તેટલાંજ માસનું પ્રાયશ્ચિતું આવે, માયાપૂર્વક આલોવે તો એક-એક અધિક માસનું પ્રાયશ્ચિતું આવે અર્થાતુ એકમાસ વાળાને બેમાસ, બેમાસવાળાને ત્રણ માસ યાવતુ પાંચ માસવાળાને છ માસ પ્રાયશ્ચિતું. પાંચમાસ કરતા અધિક સમયનું પ્રાયશ્ચિત્ સ્થાન સેવી કપટ સહિત કે રહિત આલોચના કરે તો પણ છ માસનું પ્રાયશ્ચિત આવે કેમકે છ માસ ઉપરાંત પ્રાયશ્ચિતું નથી. જે તીર્થંકરને વારે જેટલો ઉત્કૃષ્ટ તપ હોય તેનાથી , વધુ પ્રાયશ્ચિત્ ન આવે. [11-12] જે સાધુ-સાધ્વી એક વખત દોષ સેવી કે,–-બહુવાર દોષ સેવીને એક-બે-ત્રણ-ચાર કે પાંચ માસનું એટલા પૂર્વોક્ત પ્રાયશ્ચિતુ સ્થાનકોમાંનું અન્ય કોઈ પણ પ્રાયશ્ચિત્ સ્થાન સેવીને જો માયા રહિત પણે આલોચના કરે તો તેને તેટલા જ માસનું પ્રાયશ્ચિતું આવે અને માયાપૂર્વક આલોચના કરે તો એક માસ અધિક અથતુ બે-ત્રણ-ચાર-પાંચ-છ માસનું પ્રાયશ્ચિત આવે પાંચ માસ કરતા અધિક “પાપ સેવન” કરનારને માયા રહિત કે સહિત આલેવો તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત્ આવે. [૧૩-૧૪]જે સાધુ-સાધ્વી એક વખત કે વારંવાર ચારમાસનું કે તેથી કંઈક અધિક, પાંચમાસનું કે તેથી કંઈક અધિક એ પૂર્વે કડ્યા તે પ્રાયશ્ચિત્ થાનક માંહેના Page #12 -------------------------------------------------------------------------- ________________ 163 ઉદ્દેસી-૧, સુત્ર-૧૫ અનેરા કોઈપણ પ્રાયશ્ચિતું સ્થાનક સેવીને માયારહિત આલોચના કરે તો તેટલું જ પ્રાયશ્ચિત્ આવે પણ માયાપૂર્વક આલોચના કરે તો અનુક્રમે પાંચમાંસ, તેથી કંઈક અધિક અને છ માસનું પ્રાયશ્ચિતુ આવે પણ માયા સહિત કે રહિત આલોચનાનું છ માસથી અધિક પ્રાયશ્ચિતુ ન આવે. [15-18] જે સાધુ-સાધ્વી એક વાર કે, - - વારંવાર ચાર માસનું, સાધિક ચારમાસનું, પાંચ માસનું સાધિક પાંચમાંસનું એ પ્રાયશ્ચિત સ્થાનકમાંનું અનેરું (બીજું કોઈપણ) પાપ સ્થાનક સેવીને આલોચના કરતા માયા રહિત, . કે માયા પૂર્વક આલોવતા સકળ સંઘની સન્મુખ પરિહાર તેમને વિશે સ્થાપે, સ્થાપીને તેની વૈયાવચ્ચ કરાવે. વળી જો સંપૂર્ણ પ્રાયશ્ચિતુ લગાડે તો તેને ત્યાંજ પરિહાર તપમાં મુકવા. તે ઘણાં દોષ લગાડે તેમાં જે પ્રથમ દોષ લાગ્યો હોય તે પ્રથમ આલોવે. પહેલો દોષ પછી આલોવે, પછીનો દોષ પહેલાં આલોવે, પછી નો દોષ પછી આલોવેએ ચાર ભેદ જાણવા. (તેમજ) બધાં અપરાધ આલોવશું ત્યારે સંકલ્પ કરતી વખતે માયા રહિત આલોચના કરવા વિચારે અને આલોચના પણ માયા રહિત કરે, માયાસહિત વિચારી માયા રહિત આલોવે, માયારહિત વિચારી માયાસહિત જ આલેવે માયા સહિત વિચારે અને માયા સહિત જ આલોવે એ ચાર ભેદ જાણવા. એ રીતે આલોચના કરીને પછી સર્વે પોતાના કરેલા કર્મરૂપ પાપને એકઠાં કરીને પ્રાયશ્ચિતું આપે. એ રીતે પ્રાયશ્ચિતુ તપને વિશે સ્થાપેલ સાધુ-ને તપ પૂર્ણ થયે બહાર નીકળતા પહેલા ફરીને કોઈ દોષ સેવે તો તે સાધુને સંપૂર્ણ રીતે તે પરિહાર તપમાં ફરી મુકવા. [19] ઘણાં પ્રાયશ્ચિત્ વાળા- ઘણાં પ્રાયશ્ચિત્ ન આવ્યા હોય તેવા સાધુ એકઠા ભેળા રહેવા કે બેસવા ઈચ્છા કરે, ચિંતવે પણ સ્થવિર સાધુને પૂછયા સિવાય ન કહ્યું. સ્થવિર ને પૂછીને કહ્યું. જે સ્થવિર આજ્ઞા આપે કે તમે એકઠા વિચરો તો એકઠાં રહેવા કે બેસવાનું કહ્યું, જો સ્થવિર એકઠા વિચરવા આજ્ઞા ન આપે તો તેમ કરવું ન કલ્પે , જે સ્થવિરની આજ્ઞા સિવાય તે બંને એકઠાં રહે- બેસે કે તેમ કરવું ચિંતવે તો તે સાધુને તેટલા દિવસનું છેદ કે પરિહારતપ પ્રાયશ્ચિત આવે. [20-22] પરિહાર તપમાં રહેલ સાધુ બહાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય ત્યારે સ્થવિર તે સાધુને પરિહાર-ત૫ યાદ કરાવે. યાદ ન કરાવે, .. કે પહેલાં યાદ હોય પણ જતી વખતે યાદ કરાવવું રહી જાય તે સાધુને એક રાત્રિ નો અભિગ્રહ કરીને રહેવું કહ્યું. વળી જે દિશામાં બીજા સાધર્મિક સાધુ-સાધ્વી વિચરતા હોય તે દિશામાં જાય પણ ત્યાં વિહાર આદિ નિમિત્તે તેને રહેવું ન કહ્યું પણ રોગાદિ કારણે રહેવું કહ્યું તે કારણ પુરુથકે બીજા કહે કે, અહો આય ! એક કે બે રાત્રિ રહો તો તે વૈયાવચ્ચ માટે જનાર પરિહાર તપસી ને એક કે બે રાત્રિ રહેવું કહ્યું. પણ જો એક કે બે રાત્રિ કરતા વધારે રહે તો જેટલું વધુ રહે તેટલા દિવસનું છેદ અથવા પરિહાર તપ પ્રાયશ્ચિત્ આવે. 23-25 જે કોઈ સાધુ, . . ગણાવચ્છેદક, . આચાર્ય કે ઉપાધ્યાય ગણને છોડીને એકલવિહારી પ્રતિમા (અભિગ્રહવિશેષ) અંગીકાર કરીને વિચરે (દરમ્યાન- માં કોઈ દોષ લગાડે) ફરી તેજ ગણ (ગચ્છ) ને અંગીકાર કરી વિચરવા. Page #13 -------------------------------------------------------------------------- ________________ 14 વવહાર - 126 ઈચ્છે તો તે સાધુ. ગણાવચ્છેદક . આચાર્ય કે ઉપાધ્યાય ને ફરી વખત આલોચના કરાવે, પડિકમાવે, તેને છેદ અથવા પરિહાર તપ પ્રાયશ્ચિતુ ને વિશે સ્થાપે. [26-30 જે સાધુ (ગચ્છ) ગણને છોડીને પાસત્થાપણે, સ્વચ્છંદપણ. . . કુશીલપણે, . ઓસન પણે, . સંસક્ત પણે વિચરણ કરે અને તેઓ ફરીથી તે જ (ગચ્છ) ગણને અંગીકાર કરી વિચરણ કરવા ઈચ્છે ત્યારે તેના માં થોડું પણ ચારિત્ર વર્તતુ હોય તો તેને આલોચનાકરાવે, પડિકમાવે, છેદ કે પરિહાર તપમાં સ્થાપે. [૩૧-૩૨]જે સાધુ ગણ (ગચ્છ) ને છોડીને (કારણવિશેષ) પર પાખંડી પણ વિચરે પછી તે ફરીથી તે જ ગણ (ગચ્છ) ને અંગીકાર કરી વિહરવા ઈચ્છે તો તે સાધુને ચારિત્ર છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિત્ નું કોઈ પ્રત્યક્ષ કારણ જણાતું નથી, ફકત તેને આલોચના આપવી, . . પણ જે સાધુ ગચ્છ છોડીને ગૃહસ્થ પર્યાય ધારણ કરે તે ફરી તેજ ગચ્છમાં આવવા ઈચ્છે તો તેને છેદ કે પરિવાર તપ પ્રાયશ્ચિતું નથી. તેને મૂળથી જ ફરી દીક્ષામાં સ્થાપન કરવો. [૩૩-૩પજે સાધુ અન્ય કોઈ કૃત્ય સ્થાન (ન કરવા યોગ્ય સ્થાન) સેવીને આલોચના કરવા ઈચ્છે તો જ્યાં પોતાના આચાર્ય- ઉપાધ્યાય હોય ત્યાં જઈને તેમની પાસે વિશુદ્ધિ કરવી. કલ્પે. ફરીને તેમ કરવા માટે તત્પર થવું અને યથાયોગ્ય તારૂપ કર્મ વડે પ્રાયશ્ચિતું ગ્રહણ કરવું. જે પોતાના આચાર્ય-ઉપાધ્યાય નજીકમાં ન મળે તો જે ગુણગ્રાહી ગંભીર સાધર્મિક સાધુ બહુશ્રુત, પ્રાયશ્ચિતુ દાતા આગમ જ્ઞાતા એવા સાંભોગિક એક માંડલીવાળા સાધુ હોય તેમની પાસે તે દોષ સેવી સાધુએ આલોઅનાદિ કરીને શુદ્ધ થવું, હવે જો એક માંડલીવાળા એવા સાધર્મિક સાધુ ન મળે તો તેવા જ અન્ય ગચ્છના સાંભોગિક, તે પણ ન મળે તો તેવા જ વેશધારી સાધુ, તે પણ ન મળે તો તેવા જ શ્રાવક કે જેણે પૂર્વે સાધુપણું પાડેલ છે અને બહુશ્રુત- આગમ જ્ઞાતા છે પણ હાલ શ્રાવક થયેલા છે, તે પણ ન મળે તો સમભાવી ગૃહસ્થજ્ઞાતા અને તે પણ ન મળે તો બહાર નગર, નિગમ રાજધાની, ખેડા, કસબો, મંડપ, પાટણ, દ્રોણમુખ, આશ્રમ કે સંનિવેશને વિશે પૂર્વ કે ઉત્તર દિશા સામે મુખ કરી બે હાથ જોડી મસ્તક નમાવી, મસ્તકે અંજલિ કરી તે દોષ સેવી સાધુ એ પ્રમાણે બોલે કે જે પ્રમાણે મારો અપરાધ છે “હું અપરાધી છુ” એમ ત્રણ વખત બોલે પછી અરિહંત તથા સિદ્ધની સાક્ષીએ આલોચના કરે, પ્રતિક્રમણ, વિશુદ્ધિ કરે ફરી એ પાપ ન કરવા સાવધાન થાય તેમજ પોતાના દોષઅનુસાર યથાયોગ્ય તપકર્મરૂપ પ્રાયશ્ચિતને ગ્રહણ કરે. (સંક્ષેપમાં કહીએ તો પોતાના આચાર્ય ઉપાધ્યાય તે ન મળે તો બહુશ્રુત-બહુઆગમજ્ઞાતા એવા સાંભોગિક સાધુ-પછી અન્ય માંડલીવાળા સાંભોગિક પછી વેશધારી સાધુ પછી દીક્ષા છોડેલ અને હાલ-શ્રાવક હોય તે પછી સમદષ્ટિ ગૃહસ્થ પછી આપમેળે એ રીતે પણ આલોચના કરી શુદ્ધ થાય.) તે પ્રમાણ હું (તમને કહું છું. પહેલા ઉદ્દેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ (ઉદ્દે સો-૨) 3i6-37 એક સમાચારી વાળા ને સાધુ સાથે વિચરતા હોય ત્યારે તેમાંનો એક અન્ય સ્થાનકને અથતુ દોષ સેવે પછી આલોચના કરે ત્યારે તેને પ્રાયશ્ચિતુ. Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-ર, સૂત્ર-૩૭ 165 તપ માં સ્થાપવો અને બીજાએ વૈયાવચ્ચ કરવી. .. પણ જો બંને અન્ય સ્થાનકને સેવે તો એકને વડીલ તરીકે સ્થાપી બીજાને પરિહાર તપમાં મુકવો, તેનો તપ પૂરો થાય ત્યારે તેને વડીલ તરીકે સ્થાપી અને પહેલા ને પરિહાર તપમાં સ્થાપવો. [૩૮-૩૯]એક સમાચારીવાળા ઘણાં સાધુ સાથે વિચરતા હોય અને તેમાંના કોઈ એક દોષનું સેવન કરે, પછી આલોચના કરે ત્યારે તેને પરિહાર તપને વિશે સ્થાપવા અને બીજા કોઈ તેની વૈયાવચ્ચ કરે, .. અને જો બધાં સાધુએ દોષનું સેવન કરેલ હોય તો એક ને વડીલ તરીકે વૈયાવચ્ચ કરવા સ્થાપે અને બાકીના સર્વે પરિહાર તપ કરે. તે પૂરો થાય એટલે વૈયાવચ્ચ કરનાર સાધુ પરિહાર તપ કરે અને * બાકીના જેણે તપ પૂરો કર્યો છે તે પૈકી કોઈ તેની વૈયાવચ્ચ કરે. 4i0] પરિહાર-તપ સેવી સાધુ બિમાર થઈ, બીજા કોઈ દોષ-સ્થાન ને સેવીને આલોચના કરે ત્યારે જો તે પરિહાર તપ કરી શકે તેમ હોય તો તેને તપમાં મુકવા અને બીજાએ તેની વૈયાવચ્ચ કરવી, જો તે તપ વહી શકે તેમ ન હોય તો અનુપરિહારી તેની વૈયાવચ્ચ કરે, પણ જો તે સમર્થ હોવા છતાં અનુપરિહારી પાસે વૈયાવચ્ચ કરાવે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિતુ માં મૂકવો. [૪૪-૫૨]વ્યગ્રચિત કે ચિત્તભ્રમ થયેલો. . . હર્ષના અતિરેકથી પાગલ થયેલ, . . ભૂતપ્રેતાદિ વળગાળવાળા, . . ઉન્માદને પામેલ, . . ઉપસર્ગથી ગ્લાન બનેલ, ક્રોધ-કલહથી રોગી બનેલ છે. ઘણું પ્રાયશ્ચિત્ આવતા ભયભ્રાંત બનેલો, અનસન કરીને વ્યગ્રચિત્ત બનેલો, .. ધનના લોભ થી ચિત્ત ભ્રમ પામી રોગી બનેલો કોઈપણ સાધુ ગણાવચ્છેદક પાસે આવે તો તેને બહાર કાઢવો ન કહ્યું. પણ નિરોગી સાધુએ તેની રોગમુક્ત ન થાય ત્યાં સુધી વૈયાવચ્ચ કરવી. તે રોગમુક્ત થાય ત્યાર પછી તેને નામ માત્ર પ્રાયશ્ચિત્ માં સ્થાપવો. પ૩-૫૮ અનવસ્થાપ્ય ,.. કે પારચિત પ્રાયશ્ચિત્ ને વહન કરી રહેલા સાધુને ગૃહસ્થ વેશ આપ્યા વિના ગણાવચ્છેદકે પુનઃ સંયમ માં સ્થાપવો જ કહ્યું, ગૃહસ્થનો (કે તેના જેવો) ચિહ્ન વાળો કરીને સ્થાપવો કલ્પે. . પરંતુ જો તેના ગણ ને (ગચ્છ કે શ્રમણ સંઘને) પ્રતીતિ થાય એટલે કે યોગ્ય લાગે તો ગણાવચ્છેદ કે તે બંને પ્રકાર ના સાધુને ગૃહસ્થવેશ આપીને કે આપ્યા સિવાય પણ સંયમાં સ્થાપિત કરે. [પસમાન સમાચારીવાળા બે સાધુ સાથે વિચરતા હોય. તેમાંના કોઈ એક અન્ય કોઈ પણ ને આળ ચઢાવવા અકૃત્ય (દોષ) સ્થાનનું સેવન કરે, પછી આલોચના કરે કે મેં અમુક સાધુને આળ દેવા માટે દોષસ્થાનક સેવેલ છે. ત્યારે (આચાય તે બીજા સાધુને પૂછે કે હું આર્ય! તમે અમુક દોષનું સેવન કર્યું છે કે નથી કર્યું? જો તે કહે કે મેં દોષ સેવેલ છે તો તેને પ્રાયશ્ચિત આપે અને એમે કહેકે મેં દોષ સેવ્યો નથી તો પ્રાયશ્ચિતું ન આપે. જે પ્રમાણભૂત કહે તે પ્રમાણે (આચાર્ય વર્તે. હવે અહીં શિષ્ય પૂછે કે હે ભગવંત આવું કેમ કહયું? ત્યારે ઉત્તર આપે કે એ “સાચી પ્રતિજ્ઞા વ્યવહાર” કેહયો. એટલે કે અપડિસેવીને અપડિસેવી અને પડિલેવી ને પડિલેવી કરવો. [0] જે સાધુ પોતાના ગચ્છથી નીકળીને મોહના ઉદયે અસંયમ સેવવા નિમિત્તે જાય. માર્ગે ચાલતાં તેની સાથે મોકલેલ સાધુ તેને ઉપશાંત કરે ત્યારે શુભ કર્મના ઉદયે અસંયમ સ્થાન સેવ્યા વિના ફરી પાછો તે જ ગચ્છ માં આવવા ઈચ્છે Page #15 -------------------------------------------------------------------------- ________________ 166 વવહાર - 2/60 ત્યારે તેણે અસંયમ સેવ્યો કે નથી સેવ્યો એવો વિવાદ સ્થવિરોમાં થાય ત્યારે સાથે ગયેલ સાધુને પૂછે. હે આર્ય ! તે દોષનો પ્રતિસેવી છે કે અપ્રતિસવી? જો તે કહે કે તેણે દોષ સેવ્યો નથી તો પ્રાયશ્ચિતુ ન આપે. જો તે કહે કે દોષ સેવ્યો છે તો પ્રાયશ્ચિતું આપે. તે સાધુ જે પ્રમાણે બોલે તે પ્રમાણે નિશ્ચય કરી ગ્રહણ કરવો. શિષ્ય પૂછે છે કે હે ભગવાન! એમ શા માટે કહયું ? ત્યારે ગુરુ ઉત્તર આપે કે “સચ્ચપઈચ્છા વવહારા’ સાચી પ્રતિજ્ઞા વ્યવહાર તે પ્રમાણે છે. [1] એકપક્ષી એટલે કે એક ગચ્છવત સાધુઓને આચાર્ય- ઉપાધ્યાય કાળધર્મ પામે ત્યારે ગણની પ્રતીતિ માટે જો પદવી યોગ્ય કોઈ ન મળે તો ત્વર એટલે કે અલ્પકાળ માટે બીજાને તે પદવીએ સ્થાપન કરવા. [૨]ઘણા પડિહારી પ્રાયશ્ચિત્ સેવતા) અને ઘણા અપડિહારી એટલે કે દોષ વગરના સાધુ એકઠા વસવા ઈચ્છે તો વૈયાવચ્યાદિ કારણે એક બે-ત્રણ-ચાર પાંચ કે છ માસ સાથે રહે તેઓ સાથે આહાર કરે અથવા ન કરે, ત્યાર પછી એક માસ સાથે આહાર કરે. (વૃત્તિગત વિશેષ) સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે જેઓ પડિહારી ની વૈયાવચ્ચ કરે છે તેવા અપડિહારી સાથે આહાર કરે પણ જેઓ વૈયાવચ્ચ નથી કરતા તેઓ સાથે આહાર ન કરે. વૈયાવચ્ચ વાળા પણ તપ પુરો થાય ત્યાં સુધી જ સહભોજી રહે કે વધારે માં એક માસ સાથે રહે. [૩]પરિહાર કલ્પસ્થિતિએ રહેલ (અથતું પ્રાયશ્ચિતું વહન કરનાર) સાધુ ને આપમેળે) અશન પાન ખાદિમ, સ્વાદિમ આપવા કે અપાવવા ન કહ્યું. જો વિર આજ્ઞા આપે કે હું આ ! તમે આ આહાર તે પરિહારીને આપજો કે અપાવો તો આપવો ક જો વિરની આજ્ઞા હોય તો પરિહારી સાધુને વિગઈ લેવી કહ્યું. [૬૪]પરિવાર કલ્યસ્થિત સાધુ સ્થવિરની વૈયાવચ્ચ કરતા હોય ત્યારે પોતાના આહાર પોતાના પાત્રમાં અને સ્થવિર નો આહાર સ્થવિરના પાત્રમાં એમ અલગ-અલગ લાવે ) પડિહારી પોતાનો આહાર લાવી બહાર સ્થવિરની વૈયાવચ્ચે અર્થે ફરી જતા હોય ત્યારે (જો) સ્થવિર કહે કે હે આર્ય! તમારા પાત્રમાં અમારા આહારપાણી પણ સાથે લાવજો. અમે તે આહાર કરીશું પાણી પીશું તો પડિહારીને સાથે આહાર-પાણી લાવવા કહ્યું. અપડિહારીને પડિહારીના પાત્રમાં લવાયેલ અશન-આદિ ખાવા કે પીવા ન કર્ભે પણ પોતાના પાત્રમાં. પોતાના ભાજન કે કમઢગ-એક પાત્ર વિશેષ કે ખોબો કે હાથ ઉપર લઈ- લઈને ખાવું કે પીવું કહ્યું. એ પ્રમાણેનો કલ્પ અપરિહારીનો પરિહારી વિશે જાણવો. [૬૫પરિહાર કલ્પ સ્થિત સાધુ સ્થવિરના પાત્ર લઈને બહાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જતા જોઈને સ્થવિર તે સાધુને એમ કહે કે હે આઈ ! તમારો આહાર પણ સાથે એ જ પાત્રમાં લાવજો, અને તમે પણ તે ભોગવજો તથા પાણી પીજો તો એ પ્રમાણે લાવવા કહ્યું પણ ત્યાં પરિહારીને અપરિહારી સ્થવિર ના પાત્રમાં અશનાદિ આહાર ખાવો કે પીવો ન કહ્યું પણ તે પરિહારી સાધુ પોતાના પાત્ર કે ભાજન કે કમંડલ (એક પાત્ર વિશેષ) કે ખોબો કે હાથમાં લઈ-લઈને ખાવું કે પીવું કહ્યું. એ પ્રમાણે Page #16 -------------------------------------------------------------------------- ________________ 167 કો, ાિરીનો . ઉસો-૩, સત્ર- અપરિહરી વિશે પરિહારીનો કલ્પ-આચાર જાણવો તે પ્રમાણે હું તમને) કહું છું. બીજા ઉદ્દેશની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ. (ઉદ્દેસી-૩ ડિસાધુ ગચ્છ નાયકપણું ધારવા ઈચ્છે તો હે ભગવંત ! જો તે સાધુ આયારો નિસીહ આદિ સૂત્ર સંગ્રહ રહિત છે તો ગચ્છ નાયક પણું ધારી શકે ? જો એમ હોય તો ગચ્છનાયકપણું ધારવું ન કો પણ જો તે આયારો નિસીહ આદિ સૂત્ર સંગ્રહ સહિત અને શિષ્યાદિ પરિવાર વાળો હોય તો ગચ્છ નાયકપણું ધારી શકે. [૬૭]જે કોઈ સાધુ ગચ્છનાયકપણું ધારવા ઈચ્છે તેને સ્થવિરને પૂછયા વિના ગચ્છનાયકપણું ધારવું ન કલ્પે સ્થવિરને પૂછીને ગચ્છનાયકપણું ધારવું કલ્પ સ્થવિર આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કલ્પે. જેટલા દિવસ તે આજ્ઞારહિત ગચ્છનાયકપણું ધારે તેટલા દિવસનું છેદ કે તપનું પ્રાયશ્ચિત્ આવે. [૬૮-૬૯ત્રણવર્ષનો પર્યાય હોય તેવા શ્રમણ- નિર્ચન્થ હોય વળી જે આચારસંયમ પ્રવચન-ગચ્છની સાર સંભાળાદિક સંગ્રહ અને પાણેસણાદિ ઉપગ્રહને વિશે કુશલ હોય, જેનો આચાર ખંડીત થયો નથી, ભેદાણો નથી, સબળ દોષ લાગ્યો નથી. સંક્લિષ્ટ આચાર યુક્ત ચિતવાળો નથી, બહુશ્રુત, ઘણા આગમના જ્ઞાતા, જઘન્યથી આપાર પ્રકલ્પનિસીહ સુત્રાર્થના ધારક છે તેવા સાધુને ઉપાધ્યાય પદ આપવું કહ્યું. -- પણ જે ઉક્ત આચાર આદિમાં કુશળ નથી, તેમજ અક્ષત્ આચારાદિ નથી તેવા શ્રમણ-નિગ્રન્થ ને ત્રણ વર્ષનો દીક્ષાપર્યાય હોય તો પણ પદવી આપવી ન કલ્પે. [70-71 પાંચ વર્ષના પયયવાળા શ્રમણ- નિર્ઝન્ય જો આચાર-સંયમ- પ્રવચનગચ્છની સર્વ ચિંતાની પ્રજ્ઞા- ઉપધિ આદિના ઉપગ્રહમાં કુશળ હોય, જેનો આચાર છેદાણો- ભેદાણો ન હોય, ક્રોધાદિકે જેનું ચારિત્ર મલિન નથી વળી જે બહુ સૂત્રી, આગમાજ્ઞાતા છે અને જઘન્યથી દસા-કપ્પ-વવહાર સૂત્રના ધારક છે તેને આચાર્ય ઉપાધ્યાય પદ આપવું કહ્યું... પણ જે ઉક્ત ગુણવાળા નથી તેમને આ પદ આપવું ન કલ્પે. ૭િ૨-૭૩આઠ વર્ષના પર્યાયવાળા શ્રમણ- નિર્મન્થ માં ઉપરોક્ત સર્વે ગુણ અને જઘન્ય થી ઠાણું- સમવાઓ ના જ્ઞાતા હોય તેને આચાર્યથી ગણાવચ્છેદક પર્વતની પદવી આપવી કહ્યું, . . પણ જેનામાં ઉક્ત ગુણ નથી તેને આચાર્ય આદિ પદવી આપવી ન કલ્પે. [૭૪]નિરુદ્ધવાસ પયય-(એક વખત દીક્ષા લીધા બાદ જેનો પયરય છેદ થયો છે તેવા) - શ્રમણ નિર્મન્થને તેજ દિવસે આચાર્ય- ઉપાધ્યાય પદવી આપવી કહ્યું છે ભગવંત ! એમ કેમ કહયું ? તે સ્થવિર સાધુને પૂર્વના તથારૂપ કુળ છે. જેવાકે પ્રતીતિકારક, દાન આપવામાં ધીર, વિશ્વાસુ, ગુણવંત, સાધુ વારંવાર વહોરવા પધારે તેમાં ખુશી થાય અને દાન આપતા દોષ ન લગાડે તેવા, ઘરમાં સર્વેને દાન આપવાની અનુજ્ઞા છે, બધાં સમપણે દાન દેનાર છે, વળી તે કુળની પ્રતીતિ કરીને-વૃતિ કરીને વાવતું સમપણે દાન કરીને જે નિરુદ્ધ પર્યાયવાળા શ્રમણ નિર્ગળ્યે દીક્ષા લીધી તેન આચાર્ય ઉપાધ્યાય રૂપે તે જ દિવસે પણ સ્થાપવા કહ્યું. Page #17 -------------------------------------------------------------------------- ________________ 168 વવહાર- 375 [૭પ નિરુદ્ધ વાસ પયય- પહેલા દીક્ષા લીધી હોય તે છોડી ને પુનઃ દીક્ષા લીધે થોડા વર્ષ થયા હોય તેવા શ્રમણ-નિર્ઝન્ય ને આચાર્ય-ઉપાધ્યાય કાળધર્મ પામે ત્યારે તે પદવી આપવી કહ્યું. જો કે તે બહુસૂત્રી ન હોય તો પણ સમુચયપણે તે આચારપ્રકલ્પ-નિસીહના કેટલાંક અધ્યયન ભયો છે અને બાકીના ભણીશ એમ ચિંતવે છે તે જો ભણે તો તેને આચાર્ય-ઉપાધ્યાય ની પદવી દેવી કહ્યું પણ ભણીશ એમ કહી ન ભણે તો તેને પદવી આપવી ને કહ્યું. [76-77] તે સાધુ જે ધક્ષામાં નાના છે. તરણ છે. તેવા સાધુને આચાર્ય ઉપાધ્યાય કાળ કરી ગયા હોય તો તેમના વિના રહેવું ન કહ્યું. પહેલાં આચાર્ય અને પછી ઉપાધ્યાયને સ્થાપીને રહેવું કહ્યું. એમ કેમ કહયું? તે સાધુ નવા છે- તરુણ છે તેથી તેને આચાર્ય ઉપાધ્યાય બંનેના સંગ વિના રહેવું ને કહ્યું જો સાધ્વી નવ દીક્ષિત અને તરુણ હોય તો તેને આચાર્ય-ઊપાધ્યાય- પ્રવત્તિની કાળધર્મ પામે ત્યારે તેમના વિના રહેવું ન કલ્પે પણ પહેલા આચાર્ય- પછી ઉપાધ્યાય- પછી, પ્રવત્તિની એમ સ્થાપના કરી ત્રણેના સંગે રહેવું કહ્યું ૭૮-૮૦જે સાધુ ગચ્છને છોડીને જાય, પછી મૈથુન સેવે, સેવીને ફરી દીક્ષા લે તેને દીક્ષા લીધી પછી ત્રણ વર્ષ સુધી આચાર્યથી ગણાવચ્છેદક સુધીની પદવી આપવી કે ધારવી ન કહ્યું. ત્રણ વર્ષ વીત્યા બાદ ચોથા વર્ષે તે સ્થિર થાય, ઉપશાંત, થાય, કલેષથી નિવર્સો, વિષય થી નિવર્સે તેવા સાધુને આચાર્ય થી ગણાવચ્છેદક સુધીની છ પદવી આપવી કે ધારવી કહ્યું, .. પણ જો ગણાવચ્છેદક ગણાવચ્છેદકની પદવી મુક્યા વિના મિથુનધર્મ સેવે તો જાવજીવને માટે તેને આચાર્ય થી ગણાવચ્છેદકમાંની એક પણ પદવી દેવી કે ધારવી ને કહ્યું, . . પણ જો તે ગણાવચ્છેદક ની પદવી મુકીને મૈથુન સેવે તો ત્રણ વર્ષે તેને પદવી આપવી ન કર્ભે ત્રણ વર્ષ વિત્યા બાદ ચોથા વર્ષે તે સ્થિર- ઉપશાંત- વિષય, કષાયથી નિવર્સેલ હોય તો આચાર્ય યાવતું ગણાવચ્છેદક ની પદવી આપવી કે ધારવી કહ્યું. [81-82] આચાર્ય. ઉપાધ્યાય તેમની પદવી છોડ્યા સિવાય મૈથુન સેવે તો જવજીવને માટે તેને આચાર્ય ભાવતુ ગણાવચ્છદકની છ પદવી આપવી કે ધારવી ને કહ્યું, . . પણ જો તે પદવી છોડીને જાય, પછી મૈથુન ધર્મ સેવે તો તેને ત્રણ વર્ષ પર્યન્ત આચાર્ય પદવી આપવી કે ધારવી ને કહ્યું પણ ચોથું વર્ષ બેસે ત્યારે જો તે સ્થિર, ઉપશાંત, કષાય-વિષયથી રહિત થયેલ હોય તો તેને આચાર્ય-આદિ પદવી " આપવી કે ધારવી કહ્યું. 8i3-87] જે કોઈ સાધુ ગચ્છમાંથી નીકળીને વિષય સેવન અર્થે દ્રવ્ય લિંગ છોડવા દેશાંતર જાય, મૈથુન સેવી ફરી દીક્ષા લે. ત્રણ વર્ષ પર્યન્ત તેને આચાર્ય આદિ છ પદવી આપવી કે ધારવી ને કહ્યું, ત્રણ વર્ષ પુરા થયે ચોથું વર્ષ બેસે ત્યારે જે તે સાધુ સ્થિર-ઉપશાંત- વિષય કષાયથી નિવર્સેલ હોય તો તેને તે પદવી આપવી-ધારવી કલ્પ, . . જો ગણાવચ્છેદક, . . આચાર્ય કે ઉપાધ્યાય પોતાની પદવી મુકયા વિના દ્રવ્યલિંગ છોડી અસંયમ આદરે તો જાવજીવ આચાર્ય-ઉપાધ્યાય પદવી આપવી કે ધારવી ને કહ્યું, . . જો પદવી મૂકીને જાય અને પુનઃ દીક્ષા ગ્રહણ કરે તો ત્રણ વર્ષ પદવી આપવી ન કહ્યું આદિ સર્વે પૂર્વવત્ જાણવું. Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-, સૂત્ર–૮૮ 19 88-94) સાધુ જે કોઈ એક કે ઘણાં, . . ગણાવચ્છેદક, . . આચાર્યઉપાધ્યાય, . . કે સર્વે બહુશ્રુત હોય, ઘણા આગમના જ્ઞાતા હોય. ઘણા-ઘણા ગાઢઆગાઢ કારણે માયા-કપટ સહિત અસત્ય બોલે, અસત્ય ભાખે તે પાપીજીવને જવજીવને માટે આચાર્ય-ઉપાધ્યાય- પ્રવર્તક-સ્થવીર-ગણી કે ગણાવચ્છેદનની પદવી આપવી કે ધારવી ન કહ્યું. ત્રીજા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (ઉદ્દેસી-૪) ૯પ-૯] આચાર્ય-ઉપાધ્યાયને ઉનાળા શીયાળામાં એકલાપણે વિચરવું ન કલ્પ . પોતા સહિત બેને સાથે ચાલવું કહ્યું. [97-98] ગણાવચ્છેદકને પોતા સહિત બે જણાને શીયાળે ઉનાળે વિચરવું ન કો, - -પોતા સહિત ત્રણને કહ્યું. [૯૯-૧૦૦]આચાર્ય-ઉપાધ્યાયને પોતા સહિત બે ને વષવાસ- ચોમાસું રહેવું ન કહ્યું, - - ત્રણને કહ્યું. [૧૦૧-૧૦૨]ગણાવચ્છેદકને પોતા સહિત ત્રણને વષવાસચોમાસું રહેવું ન કલ્પ . ચારને કહ્યું. 103-104] તે ગામ, નગર, નિગમ, રાજધાની, ખેડા, કસબો, મંડપ, પાટણ, દ્રોણમુખ, આશ્રમ, સંવાહ, સન્નિવેશને વિશે ઘણા આચાર્ય. ઉપાધ્યાય પોતા સાથે બે, ઘણા ગણાવચ્છેદકને પોતા સાથે ત્રણ ને પરસ્પર શીયાળે ઉનાળે વિચરવું કલ્પ . અને ઘણાં આચાર્ય. ઉપાધ્યાયને પોતા સાથે ત્રણ અને ઘણાં ગણાવચ્છેદકને પોતા સાથે ચારને અન્યોન્ય નિશ્રાએ વર્ષોવાસ- ચોમાસું રહેવું કશે. ૧૦૫-૧૦૬]એક ગામથી બીજે ગામ વિવરતા. .. કે ચોમાસું રહેલા સાધુ જે આચાર્ય-આદિને આગળ કરી વિચરતા હોય તે આચાર્ય-આદિ કદાચિત કાળ કરે તો અન્ય કોઈને અંગીકાર કરી તે પદવીએ સ્થાપી વિચરવું કહ્યું. જે કોઈને કલ્પાક-વડીલ રૂપે સ્થાપવા યોગ્ય ન હોય અને પોતે આચારપ્રકલ્પનિસીહ ભણેલ ન હોય તો તેણે એક રાત્રીની પ્રતિજ્ઞા અંગીકાર કરવી, જે જે દિશામાં બીજા સાધર્મિકો-એક માંડલી વાળા સાધુઓ વિચરતા હોય તે દિશા ગ્રહણ કરવી. જો કે તેને વિહાર નિમિત્તે ત્યાં રહેવું ન કહ્યું પણ રોગાદિ કારણે ત્યાં વસવું કહ્યું. ત્યાર પછી કોઈ સાધુ એમ કહે કે હે આર્ય ! એક કે બે રાત્રી અહીં રહો, તો એક બે રાત્રી ત્યાં રહે જો તેના કરતા વધારે રહે તો તેને તેટલી રાત્રીનું છેદ કે તપ પ્રાયશ્ચિત્ આવે. [૧૦૦-૧૦૮]આચાર્ય ઉપાધ્યાય રોગ ઉત્પન્ન થાય ત્યારે, . કે વેશમૂકીને જાય ત્યારે બીજાને એમ કહે કે હે આર્ય ! હું કાળ કરે ત્યારે આને આચાર્ય પદવી આપજો. તે જ આચાર્ય પદવી આપવા યોગ્ય હોય તો તેને પદવી આપવી. યોગ્ય ન હોય તો ન આપવી. જો કોઈ બીજા તે પદવી આપવા યોગ્ય હોય તો તેને આપવી, જે કોઈ તે પદવી માટે યોગ્ય ન હોય તો પ્રથમ કહયું તેને જ પદવી આપવી. પદવી આપ્યા પછી બીજા કોઈ સાધુ એમ કહે કે હે આર્ય ! તારી આ પદવી દોષ યુક્ત છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ 10. વવહાર -4/109 માટે મૂકી દો. એમ કહેવાથી તે સાધુ પદવી મૂકી દે તો તેને દીક્ષાનો છેદ કે તપનું પ્રાયશ્ચિતુ ન આવે. જો પદવી મૂકવા યોગ્ય ને પદવી મૂકવા પ્રવર્તે નહીં તો તે સર્વેને તથા પદવીઘરને દીક્ષાનો છેદ કે પરિહારતપ પ્રાયશ્ચિતું આવે. [૧૦૯-૧૧૦આચાર્ય ઉપાધ્યાય જે નવદીક્ષિત છેદોપસ્થાપનીય (વડી દીક્ષા) યોગ્ય થયો છે એમ જાણવા છતાં,..કે વિસ્મરણ થવાથી તેના વડીલ ચાર કે પાંચ રાત્રિ ઉપરાંત તે નવ દીક્ષિતને ઉપસ્થાપના ન કરે તો આચાર્ય આદિને પ્રાયશ્ચિતુ આવે. જો તેની સાથે પિતા-આદિ કોઈ વડીલે દીક્ષા લીધી હોય અને પાંચ-દસ કે પંદર રાત્રી પછી બંનેને સાથે ઉપસ્થાપન કરે તો કોઈ છેદ કે પરિહાર પ્રાયશ્ચિતુ ન આવે. પણ જો વડેરાને ઉપસ્થાપના ન કરવાની હોય છતાં પણ નવદીક્ષિતને ઉપસ્થાપના ન કરે તો જેટલા દિવસ ઉપસ્થાપના ન કરે તેટલા દિવસનું છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિતું આવે. ૧૧૧]આચાર્ય ઉપાધ્યાય સંભાળે અથવા ભૂલી જાય કે નવ-દીક્ષિત સાધુને નિયત સમય કરતાં પણ દશરાત્રિ જવા છતાં ઉપસ્થાપના (વડદીક્ષા થઈ નથી. નિયત સૂત્રાર્થ પ્રાપ્ત તે સાધુના કોઈ વડેરા હોય અને તેને વડીલ રાખવા તે ભણે નહીં ત્યાં સુધી સાધુને ઉપસ્થાપના ન કરે તો કોઈ જ પ્રાયશ્ચિતુ ન આવે પણ જો તેવા કોઈ કારણ વિના જ ઉપસ્થાપના ન કરે તો તેમ કરનાર આચાર્ય આદિને એક વર્ષ સુધી આચાર્ય પદવી આપવી ને કહ્યું ૧૧રીજે સાધુ ગચ્છને છોડીને જ્ઞાનાદિ નિમિત્તે અન્ય ગચ્છ સ્વીકારીને વિચરે ત્યારે કોઈ સાધર્મિક સાધુ દેખીને પૂછે કે હે આર્ય કયા ગચ્છને અંગીકાર કરીને વિચરો છો ? ત્યારે તે ગચ્છના સર્વ રત્નાદિ સાધુ ના નામ આપે. જો રત્નાધિક પૂછે કે કોની નિશ્રાએ વિચરો છો ? તો તે સર્વે બહુશ્રુતના નામ આપે અને કહે કે જેમ વળી તે ભગવંત કહેશે તેમ તેની આજ્ઞા પ્રમાણે રહીશું. [૧૧૩]ઘણા સાધર્મિકો-એક માંડલીવાળા સાધુ એકઠા વિચરવા ઈચ્છે તો વિરને પૂછ્યા સિવાય તેમ વિચરવું કે રહેવું ન કો. વિરને પૂછે ત્યારે પણ જો તે આજ્ઞા આપે તો એકઠા વિચરવું. રહેવું કે, જો આજ્ઞા ન આપે તો ન કલ્પે. જો આજ્ઞા સિવાય વિચરે તો જેટલા દિવસ આજ્ઞા વિના વિચરે તેટલા દિવસનું છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિત આવે. [૧૧૪]આજ્ઞા વિના ચાલવા માટે પ્રવર્તેલ સાધુ ચાર-પાંચ રાત્રી વિચારીને " વિરર્ન જુએં ત્યારે તેમની આજ્ઞા વિના જે વિચરણ કર્યું તેની આલોચના કરે, પ્રતિક્રમણ કરે, પૂર્વની આજ્ઞા લઈને રહે પણ હાથની રેખા સુકાય તેટલો કાળ પણ આજ્ઞા વિના રહે નહીં. [૧૧૫]કોઈ સાધુ આજ્ઞા વિના અન્ય ગચ્છમાં નવા પ્રવર્તે, ચાર કે પાંચ રાત્રિ ઉપરાંત આજ્ઞા વિના રહે પછી સ્થવિરને દેખીને ફરી આલોવે, ફરી પ્રતિક્રમણ કરે, આજ્ઞા વિના જેટલા દિવસ રહડ્યા તેટલા દિવસનું છેદકે પરિહાર તપ પ્રાયશ્ચિતું આવે સાધુના સંયમ ભાવને ટકાવવા બીજીવાર સ્થવિરની આજ્ઞા માંગીને રહે. તે સાધુને એમ કહેવું કહ્યું કે હે ભગવંત! મને બીજા ગચ્છમાં રહેવાની આજ્ઞા આપો તો રહું આજ્ઞાવિના તો બીજા ગચ્છમાં હાથની રેખા સુકાય તેટલો કાળ પણ રહેવું ન કલ્પ Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉદેસી–૪, સૂત્ર-૧૧૬ આજ્ઞા પછી જ તે કાયાથી સ્પર્શના કરે અથતુ પ્રવૃત્તિ કરે. [11] અન્ય ગચ્છમાં વા પ્રવૃત્ત થઈ નિવર્સેલ સાધુ ચાર કે પાંચ રાત્રિ આજ્ઞા વિના રહડ્યા પછી સ્થવિરને દેખીને સત્યપણે આલોચના-પ્રતિક્રમણ કરે આજ્ઞા લઈને પૂર્વની આજ્ઞાને વિશે રહે પણ આજ્ઞા વિના તો ક્ષણવાર પણ ન રહે. [૧૧૭]આજ્ઞા વિના ચાલવા થી નિવૃત્ત થયેલ સાધુ ચાર કે પાંચ રાત્રી બીજા ગચ્છમાં રહે પછી સ્થવિરને જોઈને તે ફરી ફરી આલોચનાં કરે-પ્રતિક્રમણ કરે- જેટલી રાત્રિ આજ્ઞાવિના રહયા તેટલી રાત્રિનો છેદ કે પરિવાર તપ પ્રાયશ્ચિત્ સ્થવિર તેને આપે. સાધુ સંયમ ના ભાવે બીજી વખત વિરની આજ્ઞા લઈ અન્ય ગચ્છમાં રહે વગેરે પૂર્વવત્ . [૧૧૮-૧૧-બે સાધર્મિક સાધુ એકઠા થઈને વિચરે. તેમાં એક શિષ્ય છે અને એક રત્નાધિક છે. શિષ્યને ભણેલા સાધનો પરિવાર મોટો છે, રત્નાધિકને તેવી પરિવાર થોડો છે. તે શિષ્ય રત્નાધિક પાસે આવી તેમને ભિક્ષા લાવી આપે અને વિનપાદિક સર્વ કાર્ય કરે. . હવે જે રત્નાધિક નો પરિવાર મોટો હોય અને શિષ્યનો નાનો હોય તો રત્નાધિક ઈચ્છા થાય તો શિષ્યને અંગીકાર કરે, ઈચ્છા ન થાયતો અંગીકાર ન કરે, ઈચ્છા થાય તો આહાર-પાણી આપી વૈયાવચ્ચ કરે, ઈચ્છા ન થાય તો ન કરે. [120-122] બે સાધુ .. ગણાવચ્છેદક, . આચાર્ય કે ઉપાધ્યાય મોટાને પરસ્પર વંદન-આદિ કર્યા વિના રહેવું ન કહ્યું પણ અન્યોન્ય એક-એકને મોટાપણે સ્વીકાર કરીને વિચરવું કહ્યું. [૧૨૩-૧૨૬ઘણાં સાધુઓ, : - ગણાવચ્છેદક, * -- આચાર્ય. - - કે આ સર્વે એકઠા થઈને વિચરે તેમણે અન્યોન્ય એક એકને વડીલ કર્યા વિના વિચરવું ન કલ્પ. પણ નાનાએ મોટાને વડીલ તરીકે સ્થાપી-વંદનાદિ કરી વિચરવું કહ્યું. તેમ હું (તમને કહું છું ચોથા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ. (ઉસોપ) [૧૨૭-૧૨૮]પ્રવતિની સાધ્વી ને શિયાળે-ઉનાળે પોતા સહિત બે સાધ્વીને વિચરવું ન કહ્યું, -- ત્રણ હોયતો કહ્યું. [129-130) ગણાવચ્છેદણી સાથ્વી ને શિયાળે ઉનાળે પોતા સહિત ત્રણને વિચરવું ન કહ્યું, - ચાર ને કહ્યું [૧૩૧-૧૩૪]વર્ષાવાસ અર્થાત્ ચોમાસું રહેવું પોતાસહિત પ્રવર્તિની ને ત્રણ સાધ્વીને અને, -- ગણાવચ્છેદણી સાધ્વી ને ચાર સાધ્વીને ન કહ્યું, -. પણ કુલ ચાર સાધ્વી હોય તો પ્રવતિની ને અને પાંચ સાધ્વી હોય તો ગણાવચ્છેદણીને કહ્યું. [૧૩પ-૧૩]તે ગામ વાવત સંનિવેશને વિશે ઘણી પ્રવતિની ને પોતા સહિત ત્રણને, - -ઘણા ગણાવચ્છેદણીને પોતાસહિત ચારને શીયાળો ઉનાળો અન્યોન્ય એક એક ની નિશ્રાએ વિચરવું કહ્યું,-- વષવાસ રહેવું હોય તો ઘણા પ્રવતિની હોય તો પોતા સહિત ચારને અને ઘણાં ગણાવચ્છેદણી હોય તો પાંચને અન્યોન્ય નિશ્રાએ રહેવું કહ્યું. [૧૩૭-૧૩૮]એક ગામથી બીજે ગામ વિચરતા, - - કે વર્ષોવાસ રહેલા Page #21 -------------------------------------------------------------------------- ________________ 172 વવહાર - પ/૧૩૮ સાધ્વી જેમને આગળ કરીને વિચારતા હોય તે મોટા સાથ્વી કદાચ કાળ કરે તો તે સમુદાયમાં રહેલા બીજા કોઈ યોગ્ય સાધ્વીને વડીલ સ્થાપી તેની આજ્ઞામાં રહે, જે વડીલ તરીકે તેવા કોઈ યોગ્ય ન જણાય અને અન્ય સાધ્વી આચાર...કલ્પ થી અજ્ઞાન હોય તો એક રાત્રીનો અભિગ્રહ લઈ, જે-જે દિશામાં તેમની માંડલીની અન્ય સાધ્વી હોય ત્યાં જવું કહ્યું જો કે ત્યાં વિહાર નિમિત્તે રહેવું ન કહ્યું પણ રોગાદિ કારણે રહેવું કહ્યું. કારણ પૂરું થયે જે કોઈ બીજા સાથ્વી કહે કે હે આય ! એક કે બે રાત્રી અહીં રહો તો રહેવું કહ્યું, તે ઉપરાંત જેટલી રાત્રી રહે તેટલું છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિત્ આવે. ૧૩૯-૧૪૦]પ્રવર્તિની સાધ્વી રોગ આદિ કારણે,.. કે મોહના ઉદયે ચારિત્ર છોડી (મથુનાથી દેશાન્તર જાય ત્યારે અન્યને એમ કહે કે હું કાળ કરું ત્યારે, " કે મારા પછી મારી પદવી અમુક સાધ્વીને આપજો. જો તેની યોગ્યતા લાગે તો પદવી આપે, યોગ્ય ન લાગે તો પદવી ન આપવી. તે ટુકડીમાં અન્ય કોઈ યોગ્ય જણાય તો તેને પદવી આપે, જો કોઈ યોગ્ય ન લાગે તો પૂર્વે કહેવું હોય તેને પદવી આપે. તેમ કર્યા પછી કોઈ સાધ્વી એમ કહે કે હે આય! તમારી આ પદવી દોષયુક્ત છે માટે તેને મૂકી દો. ત્યારે તે સાધ્વી જો પદવી મૂકી દે તો તેને છેદ કે તપનું પ્રાયશ્ચિતુ ન આવે. જો તેનો પક્ષ લઈ કોઈ સાધર્મિક સાધ્વી તેને પદવી મૂકાવા પ્રવૃત્ત ન થાય તો જેટલા દિવસ તેની પદવી રહે તેટલા દિવસનું સર્વેને છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ આવે. [141-142 દીક્ષાને આશ્રીને નવા કે તરુણ સાધુ, - - કે સાધ્વી હોય તેને આચારપ્રકલ્પ-નિસીહ અધ્યયન ભૂલી જાય તો તેને પૂછવું કે હે આર્ય! (આય?) શા કારણે તમે આચાર પ્રકલ્પ અધ્યયન ભૂલી ગયા. રોગ થી કે પ્રમાદથી ? જો તે એમ કહે કે રોગથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયા તો તેને જાવજીવ માટે પદવી આપવી નહીં જો તે એમ કહે કે રોગથી ભૂલાઈ ગયું-પ્રમાદથી નહીં તો ફરી પાઠ આપવો અને પદવી પણ આપવી કહ્યું પણ જો તે ભણીશ એમ કહ્યા પછી ભણે નહીં કે પૂર્વેનું સંભારે નહીં તો તેને પદવી આપવો ન કલ્પે. [૧૪૩-૧૪૪સ્થવિર સાધુ ઊંમર થવાથી આચાર પ્રકલ્પ અધ્યયન ભૂલી. જાય ત્યારે જો તે ફરી અધ્યયન સંભારે તો તેને આચાર્ય આદિ છ પદવી આપવી કે ધારવી કહ્યું. જો તે ન સંભારે તો પદવી આપવી-ધારવી ને કહ્યું, - - તે સ્થવિર જો બળ હોય તો બેઠાબેઠા આચારપ્રકલ્પ સંભારે અને શક્તિ ન હોય તો સૂતા સૂતા કે " ટેકે બેસીને પણ સંભારે. [145-146] જે સાધુ સાધ્વી સાંભોગિક હોય (ગોચરી-શધ્યાદિ ઉપાધિ પરસ્પર લેવા-દેવાની છૂટ હોય તેવા એક માંડલી વાળા તે સાંભોગિક કહેવાય.) તેમને કંઈ દોષ લાગે તો અન્યોન્ય આલોચના કરવી કહ્યું જો ત્યાં કોઈ યોગ્ય આલોચના દાતા હોય તો તેની પાસે આલોચના કરવી કહ્યું. અને જો ત્યાં કોઈ યોગ્ય ન હોયતો પરસ્પર સમીપે આલોચના કરવી કહ્યું, - * પણ તે સાંભોગિક સાધુ આલોચના કર્યા બાદ એક બીજાની વૈયાવચ્ચ કરવી ન કલ્પે. જો ત્યાં કોઈ બીજો સાધુ હોય તો તેની પાસે વૈયાવચ્ચ કરાવે. જો ન હોય તો રોગાદિક કારણે પરસ્પર વૈયાવચ્ચ કરાવે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેસી–૫, સત્ર-૧૪૭ 173 [૧૪૭સાધુ કે સાધ્વીને રાત્રે અથવા સંધ્યા વેળા લાંબો સર્પ કરડે ત્યારે સાધુ સરી પાસે કે સાધુ-પુરુષ પાસે ઔષધ કરાવે એવું અપવાદ માર્ગે સ્થવિર કલ્પીને કલ્પ. આવો અપવાદ સેવનાર સ્થવિર કલ્પી ને પરિહાર તપ પ્રાયશ્ચિતું પણ ન આવે. આ સ્થવિર કલ્પનો આચાર કડ્યો. જિનકલ્પીને આ રીતે અપવાદ માર્ગનું સેવન ન કલ્પે એ આચાર જિનકલ્પીનો કડ્યો. પાંચમા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ થઈ (ઉદેસા-) [148] જે કોઈ સાધુ-સાધ્વી પોતાના સગાને ઘેર જવા ઈચ્છે તો સ્થવિરને પૂયા સિવાય જવું ન કહ્યું, પૂછયા પછી પણ જો સ્થવિર આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કલ્પે. જો આજ્ઞા વિના જાય તો કેટલા દિવસ રહે તેટલું છે કે તપ પ્રાયશ્ચિત્ આવે. અલ્પસૂત્રી કે આગમ ના અલ્પશાતાને એકલાને પોતાના સગાને ત્યાં જવું ન કહ્યું. બીજા બહુશ્રુત કે ઘણા આગમના જ્ઞાતાની સાથે સગાને ઘેર જવું કહ્યું. ત્યાં ગયા પછી પહેલા ભાત થયા હોય પણ દાળ ન થઈ હોય તો ભાત લેવા કલ્પે પણ દાળ લેવી ન કલ્પે. જો પહેલા દાળ થઈ હોય અને ગયા પછી ભાત થાય તો દાળ લેવી કલ્પે. પણ ભાત લેવા ન કલ્પે બંને પહેલેથી ઉતર્યા હોય તો બંને લેવા કહ્યું અને એકપણ વસ્તુ ન થઈ હોય તો કશું લેવું ન કહ્યું. અર્થાત્ સાધુના ગયા પહેલાં જે કંઈ તૈયાર હોય તે બધું કહ્યું અને ગયા પછી તૈયાર થાય તેવો કોઈપણ આહાર ન કલ્પે. ૧૪૯]આચાર્ય ઉપાધ્યાય ના ગણના વિશે પાંચ અતિશય કડ્યા છે. ઉપાશ્રયમાં પગને ઘસી ઘસી ને પુંજે અથવા વિશે પ્રમાર્જે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી ઉપાશ્રયમાં મળ-મૂત્રનો ત્યાગ કરે, શુદ્ધિ કરે, વૈયાવચ્ચ કરવાનું સામર્થ્ય હોય તો ઈચ્છા હોય તો વૈયાવચ્ચ કરે, ઈચ્છા ન હોય તો વૈયાવચ્ચ ન કરે. ઉપાશ્રયમાં એક-બે રાત્રિ વાસ કરે કે ઉપાશ્રયની બહાર એક-બે રાત્રિ વાસ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. 150 ગણાવચ્છેદકના ગણને વિશે બે અતિશય કડ્યા છે. ગણાવચ્છેદક ઉપાશ્રયમાં કે ઉપાશ્રય બહાર એક કે બે રાત્રી વસે તો જિનાજ્ઞા ઉલ્લંઘન થતું નથી. [૧૫૧]તે ગામ-નગર-રાજધાની... યાવતુ......સંનિવેશ ને વિશે, એક જ આંગણુએક જ દરવાજો-પ્રવેશ નિર્ગમનનો એક જ માર્ગ હોય ત્યાં ઘણાં અગિતાર્થ સાધુને (શ્રુતના અજ્ઞાનને એકઠાં થઈ રહેવું ન કલ્પે. ને ત્યાં આચાર પ્રકલ્પ ના જ્ઞાત સાધુ હોય તો રહેવું કો પણ જો ન હોય તો ત્યાં જેટલા દિવસ રહે તેટલા દિવસનું તપ કે છેદ પ્રાયશ્ચિતું આવે. [૧પર તે ગામવાવતુ...સંનિવેશને વિશે જુદી જુદી વાડ હોય, દરવાજા તથા જવા આવવાના માર્ગ પણ જુદા જુદા હોય ત્યાં ઘણા અગીતાર્થ સાધુને તથા શ્રુત અજ્ઞાની ને એકઠા થઈને રહેલું ન કલ્પે. જો ત્યાં કોઈ એક આચાર પ્રકલ્પનિસીહ આદિના જાણકાર હોય તો તેની સાથે ત્રણ રાત્રિમાં આવીને સાથે રહેવું Page #23 -------------------------------------------------------------------------- ________________ 174 વવહાર-૬૧૫૨ કલ્પે. તેમ કરતાં કોઈ છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિતુ ન આવે. પણ જો આચાર પ્રકલ્પધર કોઈ સાધુ ત્યાં ન હોય તો જે સાધુ ત્રણ રાત્રિ ત્યાં વસે તો તે બધાને જેટલા દિવસ રહે તેટલા દિવસનું તપ કે છેદ પ્રાયશ્ચિત આવે. [૧પ૩-૧પ૪તે ગામ...યાવતુ .. અનિવેશને વિશે ઘણી વાડો-દરવાજો-જવા આવવાના માર્ગો હોય ત્યાં બહુશ્રુત કે ઘણા આગમના જ્ઞાતાને એકલા રહેલું ન કહ્યું જો તેમને ન કહ્યું નો અલ્પશુતઘર કે અલ્પ આગમજ્ઞાતાને તો કહ્યું જ કઈ રીતે? અર્થાત્ ન કહ્યું, - - પણ એક જ વાડ- એક દરવાજો- જવા આવવા નો એક જ માર્ગ હોય ત્યાં બહુ શ્રુત- આગમજ્ઞાતા સાધુ એકાકીપણ રહેવું કહ્યું. ત્યાં ઉભયકાળ શ્રમણ ભાવમાં જાગતો રહી અપ્રમાદી થઈ સાવધાન પણે વિચરે. f૧પપ જે જગ્યાએ ઘણાં સ્ત્રી-પુરુષ મોહના ઉદયે મૈથુન કર્મ પ્રારંભ કરતા હોય તે જોઈને શ્રમણ- બીજા કોઈ અચિત છિદ્રમાં શુક મુગલ કાઢે કે હસ્તકર્મ ભાવે સેવન કરે તો એક માસનું ગરુ પ્રાયશ્ચિત્ આવે, - - પણ જો હસ્તકમને બદલે મૈથુન ભાવથી સેવન કરે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ આવે [૧પ-૧૫૯]સાધુ કે સાધ્વીને બીજ ગણથી આવેલ ...સ્વગણમાં રહેલા સાધ્વી કે જે ખંડિત- શબલ-ભેાયેલ કે સંકિલષ્ટ આચાર વાળા છે. વળી જે સાધ્વીએ તે પાપસ્થાનની આલોચના- પ્રતિક્રમણ- નિંદા-ગહનિર્મળતા-વિશુદ્ધિ કરી નથી. નહીં જ કરવા માટે તત્પર બનેલ નથી. દોષાનુસાર યથાયોગ્ય પ્રાયશ્ચિતુ કરેલ નથી. તેવા સાધ્વી ને સાતા પૂછવી, સંવાસ કરવો, સૂત્રાદિ વાંચના દેવી, એક માંડલે ભોજન લેવું, થોડાકાળે કે જાવજીવની પદવી આપવી કે ધારવી ન કહ્યું, . . પણ જે તે પાપસ્થાનકની આલોચના, પ્રતિક્રમણ આદિ કરી ફરી તે પાપ સેવન ન કરવા તત્પર બને, ઉચિત પ્રાયશ્ચિતું ગ્રહણ કરે તો તેને એક મંડલી એ સ્થાપવા યાવત્ પદવી દેવી કલ્પ. છઠ્ઠા ઉદ્દેસાની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ઉદેસો-૭) [૧૬૦-૧૬૨]જે સાધુ- સાધ્વીઓ સાંભોગિક છે અર્થાત્ એક સમાચારી વાળા છે. ત્યાં સાધુ ને પૂછયા સિવાય સાધ્વીએ ખંડિત સબલ- ભેદાયેલ કે સંકુલ આચારવાળા કોઈ અન્યગણના સાધ્વીને તેના પાપસ્થાનક ની આલોચના પ્રતિક્રમણ, " પ્રાયશ્ચિતાદિ કર્યા સિવાય તેઓની શાતા પૂછવી, વાંચના દેવી, એક માંડલીયાં સાથે ભોજન કરવું, સાથે વસવું થોડા કાલકે કાયમ માટે કોઈ પદવી દેવી આદિ કશું ન કહ્યું, .. પણ જો તેણી આલોચના આદિ સર્વે કરે તો ગુરુની આજ્ઞા પછી તેની સાતા પૂછવી .. થાવતું . પદવી આપવી કે ધારવી કહ્યું, .... આ પ્રકારના સાધ્વી ને પણ જો તે સાધ્વીને સાથે રાખવા સ્વ સમુદાયના સાધ્વી ન ઈચ્છે તો તેના ગચ્છમાં પાછું જવું. [13] જે કોઈ સાધુ સાધ્વી સમાન સામાચારીવાળા છે તે પૈકીના કોઈ સાધુને ને પરોક્ષ રીતે કે બીજા સ્થાનકે પ્રત્યક્ષ જણાવ્યા સિવાય વિસંભોગી અથતું માંડલી બહાર કરવા ન કહ્યું. તે જ સ્થાનકે પ્રત્યક્ષ રીતે તેની સન્મુખ કહીને Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉસો -7, સૂત્ર-૧૩ 175 વિસંભોગ કરવા કહ્યું. સન્મુખ હોય ત્યારે કહે કે હે આર્ય ! આ અમુક કારણ થી. હવે તમારી સાથે સાંભોગિક વ્યવહાર નહીં કરે. એમ કહી વિસંભોગ કરવો. જો તે પોતાના કાર્યનો પશ્ચાતાપ કરે તો તેને વિસંભોગ કરવો ન કલ્પે. પણ જો પશ્ચાતાપ ન કરે તો તેને મોઢા મોઢ કહીને વિસંભોગી કરે. [૧૬૪ોજે કોઈ સાધુ-સાધ્વી સમાનસમાચારીવાળા છે તે પૈકીના કોઈ સાધ્વીને બીજા સાધ્વીએ પ્રત્યક્ષ સંભોગીપણામાંથી વિસંભોગી પણું એટલે કે માંડલી વ્યવહાર બંધ કરવો ન કલ્પે. પરોક્ષ રીતે અન્ય દ્વારા કહેવડાર્વીિ વિસંભોગી પણું કરવું કહ્યું. પોતાના આચાર્ય- ઉપાધ્યાયને એમ કહે કે અમુક કારણે અમુક સાધ્વી સાથે માંડલી વ્યવહાર બંધ કરેલ છે. હવે જો તે સાથ્વી પશ્ચાતાપ કરે તો જણાવી વ્યવહાર બંધ-કરવો ન કલ્પે. જો તે પશ્ચાતાપ ન કરે તો વિસંભોગી કરવું કહ્યું [૧૫-૧૬૮]સાધુએ સાધ્વીને કે, . સાધ્વીએ સાધુને પોતાના અર્થે દિક્ષા દેવી, મુંડ કરવા, આચાર શીખવવો, શીષ્યત્વ આપવું, ઉપસ્થાપન કરવું, સાથે રહેવું, આહાર કરવો કે થોડા દિવસ અથવા કાયમ માટે પદવી આપવી ન કહ્યું, .. બીજના અર્થે દીક્ષા આપવી વગેરે સર્વે કાર્યો કરવા કહ્યું. [૧૬૯-૧૭|સાધ્વી ને વિકટ દિશામાં વિહાર કરવો કે ધારવો ન કલ્પે .. સાધુ ને કલ્ય. [171-172] સાધુને વિકટ દેશને વિશે કઠોર વચનાદિનું પ્રાયશ્ચિત લઈ ત્યાં બેઠા ખમાવવું ન કહ્યું... સાધ્વીને કહ્યું. [૧૭૩-૧૭૪]સાધુ-સાધ્વીને વિકાલે સ્વાધ્યાય કરવો ન કહ્યું, .. જો સાધુની નિશ્રાઆજ્ઞા હોય તો સાધ્વીને વિકાલે પણ સ્વાધ્યાય કરવા કહ્યું. [૧૭૫-૧૭૬સાધુ-સાધ્વીને અસઝાયમાં સ્વાધ્યાય કરવો ન કહ્યું, - - સજ્ઝાયે (સ્વાધ્યાયકાળ) સ્વાધ્યાય કરવા કહ્યું. [૧૭૭સાધુ-સાધ્વીને પોતાની શારીરિક અસજ્ઝાય માં સાય કરવી ન કલ્પે અન્યોન્ય વાંચના દેવી કહ્યું. ૧૭૮-૧૭૯ત્રણ વર્ષના દીક્ષાપત્યય વાળા સાધુને 30 વર્ષના ધક્ષાવાળા સાધ્વીને ઉપાધ્યાય રૂપે સ્વીકારવા કહ્યું છે. પાંચ વર્ષના પર્યાયવાળા સાધુને 60 વર્ષના પયયવાળા સાધ્વીને ઉપાધ્યાય રૂપે સ્વીકારવા કહ્યું. [૧૮]એક ગામથી બીજે ગામ વિહાર કરતા સાધુ-સાધ્વી કદાચીતું કાળ કરે, તેના શરીરને કોઈ એક સાધર્મિક-સાધુ જુએ તો તે સાધુ તે મૃતકને વસ્ત્રાદિ વડે ઢાંકીને એકાંત, અચિત્ત, નિર્દોષ જીંડીલ ભૂમિને જોઈ- જીને પરઠવવું કહ્યું જો ત્યાં કોઈ ઉપકરણ આદિ હોય તો તે આગાર સહિત ગ્રહણ કરે બીજી વખત આજ્ઞા લઈને તે ઉપરકરણ રાખવા કે ત્યાગ કરવાનું કલ્ય. ૧૮૧-૧૮૨]સજ્જાતર ઉપાશ્રય ભાડે આપે કે વેચે પણ લેનારને કહે કે આ જગ્યામાં અમુક સ્થાને નિર્ચન્થ સાધુ વસે છે. તે સિવાયની જગ્યા ભાડે કે વેચાણ આપીશું તો તે સાતરના આહાર-પાણી વહોરવા ન કલ્પે જો આપનારે કંઈ ન કડ્યું હોય પણ લેનાર એમ કહે કે આટલી જગ્યામાં સાધુ ભલે વિચરે તો લેનારના આહાર-પાણી ન કહ્યું જો દેનાર-લેનાર બંને કહે તો બંનેના આહાર-પાણી ન કલ્પે. Page #25 -------------------------------------------------------------------------- ________________ વવહાર -- 7/183 [183] જો કોઈ વિધવા પીતાને ઘેર રહેતી હોય અને તેની આજ્ઞા લેવાનો પ્રસંગ આવે તો તેના પીતા-પુત્ર કે ભાઈ એમ બંનેની આજ્ઞા લઈ અવગ્રહ માંગવો. 184] પંથને વિશે અથતુ રસ્તામાં પણ અવગ્રહની અનુજ્ઞા લેવી. જેમકે વૃક્ષ આદિની, કે ત્યાં પૂર્વે રહેલ મુસાફરની. [૧૮૫-૧૮૬]રાજા મૃત્યુ પામે ત્યારે રાજમાં ફેરફાર થયો છે. એમ જાણે. પણ પ્રથમના રાજાની સ્થિતી-પ્રભાવ તુટ્યા ન હોય, ભાઈ-ભાગ વહેંચાયો ન હોય, અન્ય વંશના રાજા વિચ્છેદ ન પામ્યા હોય, બીજા રાજએ હજી તે દેશનું રાજ ગ્રહણ કર્યું ન હોય ત્યાં સુધી પૂર્વની અનુજ્ઞા મુજબ રહેવું કહ્યું, . પણ જો પૂર્વના રાજનો પ્રભાવ તુટી ગયો હોય, ભાગ વહેંચણી, રાજા વિચ્છેદ, અન્ય દ્વારા ગ્રહણ આદિ થઈ ગયા હોયતો ફરીથી નવા રાજાની આજ્ઞા માંગીને રહેલું કહ્યું. - એ પ્રમાણે હું તેમને કહું છું. સાતમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ થઈ. (ઉદ્દે સો-૮) ૧૮૭]જે ઘરને વિશે વષવાસ રડ્યા. તે ઘરમાં બહારના પ્રદેશમાં કે દૂર અંતરે જે જે શય્યા-સંથારો મળેલ હોય તે- તે મારા છે એમ શિષ્ય કહે પણ જો સ્થવિર આજ્ઞા આપે તો લેવા કહ્યું, જો આજ્ઞા ન આપે તો લેવા ન કહ્યું. એ રીતે આજ્ઞા મળે તો જ રાત્રિદિવસ તે શય્યા-સંથારો લેવો કલ્ય. f188-189] તે સાધુ હલકા શય્યા સંથારાની ગવેષણા કરે, જે-તે એક હાથે ઉપાડીને એક-બે કે ત્રણ દિવસના માર્ગે લઈ જવા સમર્થ હોય એવો હલકો સંથારો શીયાળા-ઉનાળા માટે મેળવે, . એ જ રીતે વર્તવાસ માટે મેળવે. [19] તે સાધુ હલકા વજનના શપ્પા-સંથારાની ગવેષણા કરે, જે તે એક હાથે ઉપાડીને એક-બે ત્રણ-ચાર-પાંચ દિવસના એટલા દૂરના રસ્તાને માટે ઉપાડવા સમર્થ હોય જેથી તે શઠા-સંથારો મારે વધતી વષઋિતુમાં કામ આવે. [૧૯૧જે સ્થવિર સ્થિરવાસ રહે તેને દાંડો, પાત્રા, માથું ઢાંકવાનું વસ્ત્ર, પાત્રક, લાકડી, વસ્ત્ર, ચર્મખંડ, રાખવા કલ્પે. જો સ્થવિર એકલા હોય ત્યારે આ સર્વે ઉપકરણ કયાંય રાખીને ગૃહસ્થ ને ઘેર આહાર ગ્રહણ માટે નીકળે કે પ્રવેશે. ત્યાર પછી પાછા ફરે ત્યારે જેને ત્યાં ઉપકરણ મૂકેલા હોય તેની બીજી વખત આજ્ઞા લઈને તે ઉપકરણ ભોગવે છે ત્યાગ કરે. [૧૯૨-૧૯૪]સાધુ-સાધ્વીને પાડિહારિક-પાછા દેવા યોગ્ય કે શય્યાતરની પાસેના શપ્પા-સંથારો પુનમ્રાચી અનુજ્ઞા લીધા સિવાય બહાર જવું ન કહ્યું, .. આજ્ઞા લઈને જવું કહ્યું. 195- ૧૭સાધુ-સાધ્વીને પાડિહારિક કે શય્યાતર ની પાસેના શાસંથારો પ્રથમ લીધેલ તે પાછો તેમને સોંપીને બીજી વખત તેમની આજ્ઞા સિવાય રાખવો ન કલ્પે. આજ્ઞા લઈને રાખવો કર્ભે .. કે પહેલાં ગ્રહણ કરી પછી આજ્ઞા લેવી. પણ ન કલ્પ . પૂર્વ આજ્ઞા લઈ પછી જે ગ્રહણ કૈરવું કહ્યું. જો એમ જાણે કે અહીં ખરેખર પ્રાતિહરિક વ્યા-સંથારો સુલભ નથી. તો પહેલેથી જ ગ્રહણ કરી લે પછી, Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેસો-૮, સૂત્ર-૧૯૨ 177 આજ્ઞા માંગે ત્યારે કદાચ પાડિહારિક સાથે શિષ્યને બોલાચાલી થાય તો સ્થવિર તેને રોકે અને કહે કે તમે કોપ ન કરો. તમે એમની વસ્તિ ગ્રહી રહયા છો. કઠોર વચન પણ બોલો છો એમ બંને કરવું યોગ્ય નથી. એ રીતે મીષ્ટ વચનથી બંનેને શાંત કરે. [૧૯૨-૨૦૦]સાધુ ગૃહસ્થને ઘેર આહાર માટે જાય, .. કે બહાર ચંડીલ કે સ્વાધ્યાયભૂમિ માં જાય, .. કે એક ગામથી બીજે ગામ વિચારતા હોય ત્યાં અલ્પ પણ કોઈ ઉપકરણ પડી જાય. તેને કોઈ સાધર્મિક સાધુ જુએ, ગૃહસ્થ થકી તે વસ્તુ ગ્રહણ કરવી કહ્યું. તે વસ્તુ લઈ તે સાધર્મિક પરસ્પર સાધુને એમ કહે કે હે આર્ય ! આ ઉપકરણ કોનું છે તે તમે જાણો છો ? સાધુ કહે કે હા જાણું છું તે મારું ઉપકરણ છે. તો તેને આપે. જો એમ કહે કે અમે જાણતા નથી તો લાવનાર સાધુ પોતે ન ભોગવે- ન બીજાને આપે પણ એકાંત-નિદોંષ કંડીલ ભૂમિમાં પરઠવી દે. [૨૦૧]સાધુ-સાધ્વીને વધારાના પાત્ર પરસ્પર માટે ધારવા કે ગ્રહણ કરવા કહ્યું. જે તે પાત્ર હું અમુક આપીશ, હું પોતે જ રાખીશ કે બીજા કોઈપણ ને આપશું તો જેને માટે તે લીધેલ હોય તેને પૂછ્યા કે નિયંત્રીત કર્યા સિવાય પરસ્પર દેવા ન કહ્યું, પણ જેને માટે લીધા છે તેને પૂછીને, નિયંત્રીત કરીને આપવા કહ્યું. [૨૨]કુકડીના ઈડા પ્રમાણ એવા આઠ કોળીયા એટલે કે આઠ કવલ આહાર જે કરે તે સાધુને અલ્પ-આહારી કહયા. બાર કવલ આહારી સાધુ અપાઈ ઉણોદરી કરે છે, સોળ કવલ આહારી ને અર્ધ ઉણોદરી, ચોવીસ કવલ આહારીને પા ઉણોદરી, 31 કવલ આહારીને કિંચિત્ ઉણોદરી, 32 કવર આહારીને પ્રમાણ પ્રાપ્ત આહારી કહયા એ રીતે એકાદ કવલ પણ ઓછો આહાર કરનારને પ્રકામ ભોજી ન કથા પણ ઉણોદરી કહી. આઠમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ. ઉદ્દેસો-૯) [૨૦૩-૩૦૬]સાગારિક- શય્યાતરને ત્યાં કોઈ મહેમાન ઘરમાં જમતો હોય, .. કે બહાર જમતો હોય તેના માટે આહાર-પાણી કર્યા હોય તે આહાર શય્યાતર તેને આપે, પાડિહારિક-પાછા આપવાની શરતે વધેલ આહાર તે વ્યક્તિ શય્યાતરને આપે તો તેમાંથી સાધુને અપાયેલ આહાર સાધુએ લેવો ન કલ્પે, .. પણ જો તે આહાર અપાડહિારિક હોય તો સાધુ-સાધ્વીને લેવા કહ્યું. [૨૦૭-૨૧૦]સાગારિક-શધ્યાતરના દાસ, નોકર, ચાકર, સેવક આદિ કોઈપણ ઘરમાં કે, ઘર બહાર જમતાં હોય તેમને માટે બનાવેલ આહાર જમતા વધે અને તે નોકર વગેરે પાછો લેવાની બુદ્ધિએ શય્યાતરને આપે તો તેવો આહાર શાતર આપે ત્યારે સાધુ-સાધ્વીને લેવો ન કલ્પ . પાછો લેવાની બુદ્ધિ રહિત. અથતુ અપ્રાતિહારિક હોય તો કહ્યું. [૨૧૧-૨૧૪]શય્યાતરના નાતીલા હોય, એક જ ઘરમાં, .. કે ઘર બહાર.. એક જ, . કે અલગ ચુલાનું પાણી વગેરે લેતા હોય પણ તેના આધારે જીવતા હોય તો તેમનો દીધેલો આહાર સાધુને લેવો ન કલ્પે. [12] Page #27 -------------------------------------------------------------------------- ________________ 178 વહાર-૯૧૫ ૨૧પ-૨૧૮]શય્યાતરના નાતીલા હોય, દરવાજે એક હોય, જવાઆવવાનો માર્ગ એક હોય ઘર જુદા હોય પણ ઘરમાં કે ઘરબહાર રાંધવાના માર્ગ એક હોય. જુદા જુદા ચૂલા હોય, .. કે એક જ હોય તો પણ શય્યાતરના આહાર-પાણી ઉપર જેની આજીવિકા ચાલતી હોય, તે આહારમાંથી સાધુને આપે તો તે આહાર લેવો ન કલ્પે. 219-232] શય્યાતરની- 1- તેલ વેચવાની, . 2. ગોળ ની - 3 કરીયાણાના. 4 . કપડાંની, ..5. સુતરની, .. - 3 અને કપાસની, 7 ગંધીયાણાની, ..(૮મીઠાઈની દુકાનો છે તેમાં શય્યાતરનો ભાગ છે. તે દુકાને વેચાણ થાય છે તો તેમાંની કોઈપણ વસ્તુ આપે તો તે સાધુને લેવી ન કલ્પે. .. પણ જે આ દુકાનોમાં શય્યાતરનો ભાગ ન હોય, તે દુકાને વેચાણ થતું હોય તેમાંથી કોઈ સાધુને આપે તો લેવું કલપે. [૨૩૩-૨૩બીજાની અનઆદિ રસોઈમાં શય્યાતરનો ભાગ હોય. વખારમાં પડેલા આંબા માં તેનો ભાગ હોય તો તેમાંથી અપાયેલ આહાર આદિ સાધુને ન કહ્યું... જો શય્યાતરનો ભાગ ન હોય તો કલ્પ. ૨૩૭ીસાત દિવસની સાત પડિમા રૂપ તપશ્ચયનિા 49 રાત્રિ દિવસ થાય પહેલા સાત દિવસ અન્ન-પાણીની એક દત્તિ- બીજા સાત દિવસે બે-બે દક્તિ- યાવતુ સાતમાં સાત દિવસે સાત-સાત દત્તિ ગણતા કુલ 196 દત્તિ થાય એ તપ જે રીતે સૂત્રમાં કહયો છે, જેવો માર્ગ છે, જેવું સત્ય અનુષ્ઠાન છે. તેવું સમ્યક્ પ્રકારે કાયા એ સ્પર્શ કરવા દ્વારા, નિરતિચાર, પાર પહોંચાડેલ, કીર્તન કરેલ એ રીતે સાધુ આજ્ઞાને પાળનાર હોય. 238-240] ઉપર કહયું તે રીતે ) આઠ દિવસ ની આઠ પડિમારૂપ તપ કહેલ છે. પહેલાં આઠ દિવસ અન્ન પાણીની એક એક દતી એ રીતે આઠમી પડિમા-આઠ દિવસની આઠ દસ્તી ગણના કુલ 64 રાત્રિ દિવસે 288 દત્તીએ તાપૂર્ણ થાય, .. એ જ રીતે નવ દિવસની નવ પડિમાં - 81 રાત્રિ દિવસ અને કુલ દતી 405, દશ દિવસ ની દશ પડિમા- 100 દિવસ અને કુલ દત્તી-પપ૦ એ રીતે આઠમી-નવમી-દશમી પ્રતિમાનું સૂત્ર-કલ્પ-માર્ગ- યથાતથ્યપણે સમ્યક રીતે કાયા દ્વારા સ્પર્શ- પાલન-શદ્ધિ-તરણ-કિર્તન આજ્ઞાથી અનુપાલન થાય છે. [૨૪૧]બે પ્રતિમા કહી છે તે આ પ્રમાણે- નાની પેશાબ પ્રતિમા અને મોટી પેશાબ પ્રતિમા. 2i42] નાની પેશાબ પ્રતિમા વહેનાર સાધુને પહેલા શરદ કાળે (માગસર” માસે) અને છેલ્લા ઉષ્ણ કાળ (અષાડમાસે) ગામ બહાર .. યાવત્ ... સન્નિવેશ, વન, વનદુર્ગ, પર્વત, પર્વતદુર્ગમાં આ પ્રતિમા ધારણ કરવી કહ્યું ભોજન કરીને પ્રતિમા ગ્રહણ કરે તો 14 ભક્ત પુરી થાય એટલે છ ઉપવાસ પછી પારણું કરે, જમ્યા વિના પડિમા વહેતા 16 ભક્ત એટલે કે સાત ઉપવાસે પુરી થાય. આ પ્રતિમા વહેતા દિવસે જેટલો પેશાબ આવે તે દિવસે પી જય. રાત્રે આવે તે ન પીએ. અથતું જો તે પેશાબ જીવ-વીર્ય-ચીકાશ-રજ સહિત હોય તો પરઠવે અને જીવ-વીર્ય-ચીકાશ કે રજ રહિત હોય તો પીએ. એ રીતે જે-જે પેશાબ થોડા કે વધુ પ્રમાણમાં આવે તે પીએ. આ નાની પેશાબ પ્રતિમા કહી જે સૂત્રમાં કહવ્યાનુસાર ..યાવતુ. પાલન કરતા સાધુ વિચરે. [૨૪૩]મોટી પેશાબ પ્રતિમા (અભિગ્રહ) સ્વીકારનાર સાધુને ઉપર કહયા Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉસો, સત્ર-૨૪૩ 179 મુજબની વિધિએ પ્રતિમાં વહન કરવાની હોય. તફાવત એ કે ભોજન કરીને પ્રતિમા વહેતો,૭-ઉપવાસ અને ભોજન કર્યા સિવાય 89 ઉપવાસ બાકી સર્વવિધિ નાની પેશાબ પ્રતિમા મુજબ જાણવી. [24] અને પાણીની દતીની અમુક સંખ્યા લેનાર સાધુને પાત્ર ધારક ગૃહસ્થના ઘેર આહારઅર્થે પ્રવેશ બાદ યાત્રામાં તે ગૃહસ્થ અનની જેટલી દરીની સંખ્યા આપે તેટલી દત્તિ કહેવાય અન્નપાણી આપતા ધાર ન તુટે તે એક દત્તી તે સાધુને કોઈ દાતાર વાંસની છાબડીએ વાથી, ચાલણીથી, પાત્ર ઉપાડી સાધુને ઊંચા હાથે આપે ત્યારે ધાર તુટે નહીં ત્યાં સુધી સર્વેને એક દરી કહેવાય. જે ઘણા જમનાર હોયતો બધા પોતાનો આહાર એકઠો કરી આપે ત્યારે હાથ ઊંચો કરીને મુકે ત્યાં સુધી બધાંની મળીને એકજ દત્તી જાણવી. [૨૫]જે સાધુએ પાણીની દત્તી નો અભિગ્રહ કરેલ છે તે ગૃહસ્થ ને ત્યાં પાણી લેવા જાય ત્યારે એક આપે જેટલું પાત્ર ઊંચેથી પાણી આપવા ઉપાડેલ છે તેટલા સર્વેને ધાર ન તુટે ત્યાં સુધી એક દરી કહેવાય. (વગેરે સર્વે હકીકત ઉપરોક્ત સૂત્રઃ 244 ની આહારની દત્તી મુજબ જાણવી.) [૨૪૬-૨૭અભિગૃહ ત્રણ પ્રકાર કહઠ્યા ધોળ અન્ન લેવું કાપત્રમાં સામેથી લાવીને આપે તે ભરડેલા હાથે કે વાસણે આપેતો જે કોઈ ગ્રહે, જે કોઈ આપે, જે કોઈ વસ્તુને મુખમાં મુકે તે વસ્તુ જ લેવી. એ બીજા પ્રકારે ત્રણ અભિગ્રહ [248 બે પ્રકારે (પણ) અભિગ્રહ કહયા છે. (1) જે હાથમાં લે તે વસ્તુ લેવી (2) જે મુખમાં મુકે તે વસ્તુ લેવી- એ પ્રમાણે હું તમને કહું છું નવમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (ઉસો-૧૦) ર૪૯ બે પ્રતિમા (અભિગ્રહો કહયા છે. તે આ પ્રમાણે-જવ મધ્ય ચંદ્રપ્રતિમા અને વજ મધ્ય ચંદ્ર પ્રતિમા. જવમધ્ય ચંદ્ર પ્રતિમાધારી સાધુ એક મહિના સુધી કાયાની મમતાનો ત્યાગ કરે છે. જે કોઈ દેવ-મનુષ્ય કે તિયય સંબંધિ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો ઉપજે જેમાં વંદન-નમસ્કાર-સત્કાર-સન્માન-કલ્યાણ-મંગલ- દેવસર્દશ વગેરે અનુકુળ અને બીજા કોઈ દંડ- અસ્થિ-જોતર કે નેતરના ચાલવાથી કાયાને ઉપસર્ગ કરે તે પ્રતિકૂળ. એ સર્વ ઉપસર્ગ ઉપજે તે સમભાવે સહે, ખમે, તિતિક્ષા કરે, દીનતા રહિત ખમે. જ્ય મધ્ય ચંદ્ર પ્રતિસાધારી સાધુને શુકલ પક્ષની એકમે એક દત્તિ અન્ન-એક દત્તિ પાણી લેવું કહ્યું. સર્વે બે પગા-ચોપગાં જે કોઈ આહારની ઈચ્છાવાળા છે તેમને આહાર મળી ગયો હોય, ઘણાં તાપસ-બ્રાહ્મણ-અતિથિ-કૃપણ-દદ્ધિી, યાચક, ભીક્ષા લઈ ગયા પછી નિર્દોષ આહાર ગ્રહણ કરે. તે સાધુને જયાં એકલો જમનાર હોય ત્યાંથી આહાર લેવો કહ્યું, પણ બે-ત્રણ ચાર-પાંચના જમણમાંથી લેવું ન કહ્યું. ત્રણ માસથી વધુ ગર્ભવાળીને હાથે, બાળકના ભાગમાંથી કે બાળક વિખુટો પાડે તો ન લે. બાળકને દુધ પાતી સ્ત્રીના હાથે ન લે. ઘરમાં ઊંબરાની અંદર કે બહાર બંને પગ Page #29 -------------------------------------------------------------------------- ________________ 180 વવહાર- 10249 રાખીને આપે તો ન લે પણ એક પગ ઉંબરામાં અને એક પગ ઊંબરા બહાર હોય અને આપે તો લેવું કહ્યું. એ રીતે ન આપે તો લેવું ને કહ્યું. શુકલપક્ષની બીજે અથતિ બીજે દિવસે અન્નની અને પાણીને બે દત્તી, ત્રીજે ત્રણ દતી...એ રીતે..પૂનમે અથતુ પંદરમે દિવસે અન્ન-પાણીની અંદર દતી ગ્રહણ કરે. પછી કૃષ્ણ પક્ષમાં એકમે ચૌદ દત્તી અનની, ચૌદ દતી પાણીની, બીજે તેર દત્તી અન્ન-તેરદત્તીની પાણીની...યાવતુ ચૌદશે એક દત્તી અન્નની અને એક દત્તી પાણીની લેવી કહ્યું. અમાસે તે સાધુ આહાર ન કરે. એ પ્રમાણે નિશ્ચયથી આ જવ મધ્ય પ્રતિમા કહી, તે સૂત્ર-કલ્પ-માર્ગમાં કથા મુજબ યથાતથ્ય સમ્યફ રીતે કાયા થકી સ્પર્શી, પાલન કરી, શોધી પાર કરી, કિર્તન કરી આજ્ઞાનુસાર પાલન કરવી. [૨પ૦|વજ મધ્ય ચંદ્ર પ્રતિમા (અથતુ અભિગ્રહ વિશેષ) ધારણ કરનારને કાયાની મમતા નો ત્યાગ, ઉપસર્ગ સહેવા આદિ સર્વે ઉપરોક્ત સૂત્રઃ 249 માં કડ્યા મુજબ જાણવું. વિશેષતા એ કે આ પ્રતિમાનો આરંભ કણ પક્ષથી થાય છે. એકમે પંદર દત્તી અન્નની અને પંદર દત્તી પાણીની લઈ તપનો આરંભ થાય. યાવતુ.... અમાસ સુધી એક એક દત્તી ઘટતા અમાસે ફકત એક દત્તી અને અને એક દત્તી પાણીની લે. પછી શુકલ પક્ષમાં ક્રમશઃ એક-એક દત્તી અન અને પાણીની વધતી જાય. શુકલ એકમે બેદરી અન અને બે દત્તી પાણીની લેવી કહ્યું....યાવતું. ચૌદસે પંદર દત્તી અન્ન અને પંદર દત્તી પાણીની લે અને પૂનમે ઉપવાસ કરે. રિપ૧] વ્યવહાર પાંચ પ્રકારે કહડ્યા છે. તે આ પ્રમાણે આગમ, કૃત, આજ્ઞા ધારણા અને જીત જ્યાં આગમ વ્યવહારી એટલે કે કેવલી કે પૂર્વધર હોય ત્યાં આગમ વ્યવહાર સ્થાપવો. જ્યાં આગમ વ્યવહારી ન હોય ત્યાં સૂત્ર (આયારો વગેરે) વ્યવહાર સ્થાપવો, જ્યાં સૂત્ર જ્ઞાતા પણ ન હોય ત્યાં આજ્ઞા વ્યવહાર સ્થાપવો, જ્યાં આજ્ઞા વ્યવહારી ન હોય ત્યાં ધારણા વ્યવહાર સ્થાપવો, અને ધારણા વ્યવહારી પણ ન હોય ત્યાં જીત એટલે કે પરંપરાથી આવતો વ્યવહાર સ્થાપવો. આ પાંચ વ્યવહાર કરીને વ્યવહાર સ્થાપે તે આ પ્રમાણે-આગમ, સૂત્ર, આજ્ઞા, ધારા અને જીત, જેમ જેમ જ્યાં આગમ-સૂત્ર-આજ્ઞા-ધારણા-જીત તેમ તેમ તે તે વ્યવહારે સ્થાપે હે ભગવંત ! એમ કેમ કહયું ? આગમ બળયુક્ત સાધુને એ પૂર્વોક્ત પાંચ વ્યવહારને જે વખતે જે ક્યાં ઉચિત હોય તે ત્યાં નિશ્રા રહિત ઉપદેશ અને વ્યવહાર ને રાખતા તે સાધુ આજ્ઞાના આરાધક થાય છે. [૨પ૨-૨૫૯]ચાર જાતના પુરુષોના (અલગ અલગ ભેદ છે તે) કહે છે. (૧)ઉપકાર કરે પણ માન ન કરે, માન કરે પણ ઉપકાર ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, - (2) સમુદાયનું કાર્ય કરે પણ માન ન કરે, માન કરે પણ સમુદાયનું કાર્ય ન કરે, બંને કરે. બેમાંથી એકે ન કરે, -- (3) સમુદાય માટે સંગ્રહ કરે પણ માન ન કરે, માન કરે પણ સમુદાય માટે સંગ્રહ ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, (4) ગણની શોભા કરે પણ માન ન કરે, માન કરે પણ ગણની શોભા ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે. (5) ગણ Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉદેસો-૧૦, સત્ર-૨૫૯ 181 શુદ્ધિ કરે પણ માન ન કરે, માન કરે પણ ગણની શુદ્ધિ ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, . (6) રૂપ ત્યાગે પણ ધર્મ ન ત્યાગે, ધર્મ છોડે પણ રૂપ ન છોડે, બંને છોડે, બેમાંથી કશું ન છોડે, ... (7) ધર્મ છોડે પણ ગણ મયાંદા ન છોડે, ગણ માંધ છોડે પણ ધર્મ ન છોડે, બંને છોડે, બે માંથી એકે ન છોડે... (8) પ્રિયધર્મી હોય પણ દઢ ધર્મી ન હોય, દઢ ધમ હોય પણ પ્રિય ધર્મી ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય. * [૨૬૦-૨૬૧]ચાર પ્રકારે આચાયો કહયા - (1) પ્રવજ્યા આર્ય પણ ઉપસ્થાપના આર્ય નહીં, ઉપસ્થાપના આર્ય પણ પ્રવજ્યા આર્ય નહીં, બંને હોય, બેમાંથી એકે ન હોય, ... (2) ઉદ્દેસાચાર્ય હોય પણ વાંચનાચાર્ય ન હોય, વાંચનાચાર્ય હોય પણ ઉદ્દેસા ચાર્ય ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય. [૨૬૨-૨9ચાર અંતેવાસી શિષ્યો કહયા છે. (1) પ્રવાશિષ્ય હોય પણ ઉપસ્થાપના શિષ્ય ન હોય, ઉપસ્થાપના શિષ્ય હોય પણ પ્રવજ્યા શિષ્ય ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય,.. (2) ઉદ્દેસો કરાવે પણ વાંચના ન આપે, વાંચના આપે પણ ઉદ્દેસો ન કરાવે, બંને કરાવે, બે માંથી કશું ન કરાવે. [૨૬]ત્રણ સ્થવિર ભૂમિ કહી છે. વય સ્થવિર, શ્રુત સ્થવિર અને પયય વિર. 60 વર્ષવાળા તે વય સ્થવિર, ઠાણ-સમવાયના ધારક તે શ્રુતસ્થવિ, વીસ વર્ષનો પર્યાય તે પયય સ્થવિર. રિપત્રણ શિષ્યની ભૂમિ કહી છે. જઘન્ય તે સાત રાત્રિની, મધ્યમતે ચાર માસની અને ઉત્કૃષ્ટ તે છ માસની. [૨૬૬૨૬૭સાધુ-સાધ્વીને લઇ સાધુ કે સાધ્વી જેને આઠ વર્ષ થી કંઈક ઓછી ઊંમર છે તેની ઉપસ્થાપના કે સહભોજન કરવું ન કલ્પે આઠવર્ષ થી કંઈક વધુ હોય તો કલ્પ. [268-29] સાધુ-સાધ્વીને બાળસાધુ કે બાળ સાધ્વી જેને હજું બગલમાં વાળ ઉગ્યા નથી અથતું તેવા નાની વયનાને આચાસ્પ્રકલ્પ નામક અધ્યયન ભણાવવું ન કલ્પે બગલમાં વાળ ઉગે તેટલી વય થયા પછી કહ્યું. [૨૭૦-૨૮૪]જે સાધુનો દીક્ષા પયય ત્રણ વર્ષનો થયો હોય તેને આચાર પ્રકલ્પ અધ્યયન ભણાવવું કહ્યું. એજ રીતે ચાર વર્ષના પયય-સૂયગડો, પાંચ વર્ષ પર્યાયે દસા-કપ્પ-વવહાર,-આઠ વર્ષ પર્યાયે ઠાણ-સમવાય-દશ વર્ષ પયયે વિવાહ પન્નત્તિ અર્થાત્ ભગવઈ,- 11 વર્ષ પયયે ખૂડિયાવિમાણપવિભતી, મહલિયા વિમાણ પવિભરી. અંગચૂલિયા, વગૂચૂલિયા, વિવાહચૂલિયા--બાર વર્ષ પર્યાયે અરુણોવવાય, ગરુલોવવાય, ધરણોધવાય. વેસમણોવવાય, વેલંધરો વવાય, તેર વર્ષ પયય ઉઠ્ઠાણસૂયસમુઠ્ઠાણસૂય, દેવિંદોવવાય, નાગપરિયાવણિયા-ચૌદ વર્ષ પયીયે આસિવિસભાવના, અઢાર વર્ષ પયયે દિઠ્ઠીવિસભાવના-૧૯ વર્ષ પાયે દિવિાય.--એ રીતે વીસ વર્ષ ના દીક્ષા પર્યાય વાળા સાધુને સર્વે સૂત્રોનું અધ્યયનઉદ્દેશો આદિ કરાવવું કહ્યું. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ર વવહાર - 10285 [285] વૈયાવચ્ચ દશ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે-આચાર્યની, ઉપાધ્યાયની, સ્થવિરની. શિષ્યની, રોગીની, તપસ્વીની, સાધર્મિકની, કુળની. ગણની, સાધુ સંઘની. (આ આચાર્ય-ઉપાધ્યાયથાવત્...સંઘની વૈયાવચ્ચ કરનાર સાધુ મહાનિર્જરા મહાલાભ પામે. દશા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાઓ પૂર્ણ વવહાર-સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ ત્રીજું છેદ સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ Page #32 -------------------------------------------------------------------------- ________________ | ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Frelih Tah16 Ucla FIP Richard શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા elઠીf h13 tlone