________________ વવહાર -- 7/183 [183] જો કોઈ વિધવા પીતાને ઘેર રહેતી હોય અને તેની આજ્ઞા લેવાનો પ્રસંગ આવે તો તેના પીતા-પુત્ર કે ભાઈ એમ બંનેની આજ્ઞા લઈ અવગ્રહ માંગવો. 184] પંથને વિશે અથતુ રસ્તામાં પણ અવગ્રહની અનુજ્ઞા લેવી. જેમકે વૃક્ષ આદિની, કે ત્યાં પૂર્વે રહેલ મુસાફરની. [૧૮૫-૧૮૬]રાજા મૃત્યુ પામે ત્યારે રાજમાં ફેરફાર થયો છે. એમ જાણે. પણ પ્રથમના રાજાની સ્થિતી-પ્રભાવ તુટ્યા ન હોય, ભાઈ-ભાગ વહેંચાયો ન હોય, અન્ય વંશના રાજા વિચ્છેદ ન પામ્યા હોય, બીજા રાજએ હજી તે દેશનું રાજ ગ્રહણ કર્યું ન હોય ત્યાં સુધી પૂર્વની અનુજ્ઞા મુજબ રહેવું કહ્યું, . પણ જો પૂર્વના રાજનો પ્રભાવ તુટી ગયો હોય, ભાગ વહેંચણી, રાજા વિચ્છેદ, અન્ય દ્વારા ગ્રહણ આદિ થઈ ગયા હોયતો ફરીથી નવા રાજાની આજ્ઞા માંગીને રહેલું કહ્યું. - એ પ્રમાણે હું તેમને કહું છું. સાતમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ થઈ. (ઉદ્દે સો-૮) ૧૮૭]જે ઘરને વિશે વષવાસ રડ્યા. તે ઘરમાં બહારના પ્રદેશમાં કે દૂર અંતરે જે જે શય્યા-સંથારો મળેલ હોય તે- તે મારા છે એમ શિષ્ય કહે પણ જો સ્થવિર આજ્ઞા આપે તો લેવા કહ્યું, જો આજ્ઞા ન આપે તો લેવા ન કહ્યું. એ રીતે આજ્ઞા મળે તો જ રાત્રિદિવસ તે શય્યા-સંથારો લેવો કલ્ય. f188-189] તે સાધુ હલકા શય્યા સંથારાની ગવેષણા કરે, જે-તે એક હાથે ઉપાડીને એક-બે કે ત્રણ દિવસના માર્ગે લઈ જવા સમર્થ હોય એવો હલકો સંથારો શીયાળા-ઉનાળા માટે મેળવે, . એ જ રીતે વર્તવાસ માટે મેળવે. [19] તે સાધુ હલકા વજનના શપ્પા-સંથારાની ગવેષણા કરે, જે તે એક હાથે ઉપાડીને એક-બે ત્રણ-ચાર-પાંચ દિવસના એટલા દૂરના રસ્તાને માટે ઉપાડવા સમર્થ હોય જેથી તે શઠા-સંથારો મારે વધતી વષઋિતુમાં કામ આવે. [૧૯૧જે સ્થવિર સ્થિરવાસ રહે તેને દાંડો, પાત્રા, માથું ઢાંકવાનું વસ્ત્ર, પાત્રક, લાકડી, વસ્ત્ર, ચર્મખંડ, રાખવા કલ્પે. જો સ્થવિર એકલા હોય ત્યારે આ સર્વે ઉપકરણ કયાંય રાખીને ગૃહસ્થ ને ઘેર આહાર ગ્રહણ માટે નીકળે કે પ્રવેશે. ત્યાર પછી પાછા ફરે ત્યારે જેને ત્યાં ઉપકરણ મૂકેલા હોય તેની બીજી વખત આજ્ઞા લઈને તે ઉપકરણ ભોગવે છે ત્યાગ કરે. [૧૯૨-૧૯૪]સાધુ-સાધ્વીને પાડિહારિક-પાછા દેવા યોગ્ય કે શય્યાતરની પાસેના શપ્પા-સંથારો પુનમ્રાચી અનુજ્ઞા લીધા સિવાય બહાર જવું ન કહ્યું, .. આજ્ઞા લઈને જવું કહ્યું. 195- ૧૭સાધુ-સાધ્વીને પાડિહારિક કે શય્યાતર ની પાસેના શાસંથારો પ્રથમ લીધેલ તે પાછો તેમને સોંપીને બીજી વખત તેમની આજ્ઞા સિવાય રાખવો ન કલ્પે. આજ્ઞા લઈને રાખવો કર્ભે .. કે પહેલાં ગ્રહણ કરી પછી આજ્ઞા લેવી. પણ ન કલ્પ . પૂર્વ આજ્ઞા લઈ પછી જે ગ્રહણ કૈરવું કહ્યું. જો એમ જાણે કે અહીં ખરેખર પ્રાતિહરિક વ્યા-સંથારો સુલભ નથી. તો પહેલેથી જ ગ્રહણ કરી લે પછી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org