Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ 178 વહાર-૯૧૫ ૨૧પ-૨૧૮]શય્યાતરના નાતીલા હોય, દરવાજે એક હોય, જવાઆવવાનો માર્ગ એક હોય ઘર જુદા હોય પણ ઘરમાં કે ઘરબહાર રાંધવાના માર્ગ એક હોય. જુદા જુદા ચૂલા હોય, .. કે એક જ હોય તો પણ શય્યાતરના આહાર-પાણી ઉપર જેની આજીવિકા ચાલતી હોય, તે આહારમાંથી સાધુને આપે તો તે આહાર લેવો ન કલ્પે. 219-232] શય્યાતરની- 1- તેલ વેચવાની, . 2. ગોળ ની - 3 કરીયાણાના. 4 . કપડાંની, ..5. સુતરની, .. - 3 અને કપાસની, 7 ગંધીયાણાની, ..(૮મીઠાઈની દુકાનો છે તેમાં શય્યાતરનો ભાગ છે. તે દુકાને વેચાણ થાય છે તો તેમાંની કોઈપણ વસ્તુ આપે તો તે સાધુને લેવી ન કલ્પે. .. પણ જે આ દુકાનોમાં શય્યાતરનો ભાગ ન હોય, તે દુકાને વેચાણ થતું હોય તેમાંથી કોઈ સાધુને આપે તો લેવું કલપે. [૨૩૩-૨૩બીજાની અનઆદિ રસોઈમાં શય્યાતરનો ભાગ હોય. વખારમાં પડેલા આંબા માં તેનો ભાગ હોય તો તેમાંથી અપાયેલ આહાર આદિ સાધુને ન કહ્યું... જો શય્યાતરનો ભાગ ન હોય તો કલ્પ. ૨૩૭ીસાત દિવસની સાત પડિમા રૂપ તપશ્ચયનિા 49 રાત્રિ દિવસ થાય પહેલા સાત દિવસ અન્ન-પાણીની એક દત્તિ- બીજા સાત દિવસે બે-બે દક્તિ- યાવતુ સાતમાં સાત દિવસે સાત-સાત દત્તિ ગણતા કુલ 196 દત્તિ થાય એ તપ જે રીતે સૂત્રમાં કહયો છે, જેવો માર્ગ છે, જેવું સત્ય અનુષ્ઠાન છે. તેવું સમ્યક્ પ્રકારે કાયા એ સ્પર્શ કરવા દ્વારા, નિરતિચાર, પાર પહોંચાડેલ, કીર્તન કરેલ એ રીતે સાધુ આજ્ઞાને પાળનાર હોય. 238-240] ઉપર કહયું તે રીતે ) આઠ દિવસ ની આઠ પડિમારૂપ તપ કહેલ છે. પહેલાં આઠ દિવસ અન્ન પાણીની એક એક દતી એ રીતે આઠમી પડિમા-આઠ દિવસની આઠ દસ્તી ગણના કુલ 64 રાત્રિ દિવસે 288 દત્તીએ તાપૂર્ણ થાય, .. એ જ રીતે નવ દિવસની નવ પડિમાં - 81 રાત્રિ દિવસ અને કુલ દતી 405, દશ દિવસ ની દશ પડિમા- 100 દિવસ અને કુલ દત્તી-પપ૦ એ રીતે આઠમી-નવમી-દશમી પ્રતિમાનું સૂત્ર-કલ્પ-માર્ગ- યથાતથ્યપણે સમ્યક રીતે કાયા દ્વારા સ્પર્શ- પાલન-શદ્ધિ-તરણ-કિર્તન આજ્ઞાથી અનુપાલન થાય છે. [૨૪૧]બે પ્રતિમા કહી છે તે આ પ્રમાણે- નાની પેશાબ પ્રતિમા અને મોટી પેશાબ પ્રતિમા. 2i42] નાની પેશાબ પ્રતિમા વહેનાર સાધુને પહેલા શરદ કાળે (માગસર” માસે) અને છેલ્લા ઉષ્ણ કાળ (અષાડમાસે) ગામ બહાર .. યાવત્ ... સન્નિવેશ, વન, વનદુર્ગ, પર્વત, પર્વતદુર્ગમાં આ પ્રતિમા ધારણ કરવી કહ્યું ભોજન કરીને પ્રતિમા ગ્રહણ કરે તો 14 ભક્ત પુરી થાય એટલે છ ઉપવાસ પછી પારણું કરે, જમ્યા વિના પડિમા વહેતા 16 ભક્ત એટલે કે સાત ઉપવાસે પુરી થાય. આ પ્રતિમા વહેતા દિવસે જેટલો પેશાબ આવે તે દિવસે પી જય. રાત્રે આવે તે ન પીએ. અથતું જો તે પેશાબ જીવ-વીર્ય-ચીકાશ-રજ સહિત હોય તો પરઠવે અને જીવ-વીર્ય-ચીકાશ કે રજ રહિત હોય તો પીએ. એ રીતે જે-જે પેશાબ થોડા કે વધુ પ્રમાણમાં આવે તે પીએ. આ નાની પેશાબ પ્રતિમા કહી જે સૂત્રમાં કહવ્યાનુસાર ..યાવતુ. પાલન કરતા સાધુ વિચરે. [૨૪૩]મોટી પેશાબ પ્રતિમા (અભિગ્રહ) સ્વીકારનાર સાધુને ઉપર કહયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32