Book Title: Agam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 168
________________ 166 જીવાજીવાભિગમ-૫-૩૬૪ બાદર નિગોદ પયપ્તક દ્રવ્ય દષ્ટિથી સૌથી ઓછા છે. તેના કરતાં જે અપર્યાપ્તક બાદર નિગોદ છે. તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણી વધારે તેના કરતા જે સૂક્ષ્મ નિગોદ અપયપ્તિક જીવ છે તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે સૂક્ષ્મ નિગોદ પયપ્તક છે તેઓ દ્રવ્ય પણાથી અસંખ્યાતગણી વધારે છે. એ જ પ્રમાણે પ્રદેશ પણાથી પણ સમજવું. એક કર્મપ્રકૃતિનું બીજી કર્મપ્રકૃતિમાં પ્રયત્ન પૂર્વક જે પરિણમન થઈ જાય છે. તેનું નામ સંક્રમ છે. આ સંક્રમમાં મૂલોક્ત ક્રમથી અલ્પ બહુ પડ્યું છે. આ સંક્રમ યાવતું દ્રવ્ય પણાથી જે સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક જીવ છે. એ જીવોના કરતાં પયિ પ્રષ્ટિથી બાદર નિગોદપર્યાપ્ત જીવ અસંખ્યાતગણી વધારે છે. બીજું સઘળું કથન પહેલા જેમ કહેવામાં આવેલ છે એજ પ્રમાણે છે. બાદર નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે તેઓ દ્રવ્યપણાથી સૌથી ઓછા તેના કરતાં બાદર નિગોદ અપર્યાપ્તક જીવ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા સૂક્ષ્મ નિગોદોમાં જે પતિક જીવો છે તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ નિગોદોમાં જેઓ પથખિકો છે તેઓ તેના કરતાં દ્રવ્યપણાથી સંખ્યાતગણા વધારે છે. પ્રદેશપણાથી વિચાર કરતાં બાદર નિગોદોમાં જે પયપ્તિક જીવ છે તેઓ સૌથી ઓછા બાદર નિગોદોમાં જે અપર્યાપ્તક જીવો છે તેઓ પ્રદેશપણાથી પહેલાના કરતાં અસંખ્યાતગણા વધારે છે. પ્રત્યાર્થ અને પ્રદેશાર્થ પણાથી વિચાર કરવામાં આવતાં બાદર નિગોદોમાં જે પર્યાપ્તક જીવ છે, તે દ્રવ્યાર્થથી સૌથી ઓછા છે. તેના કરતાં બાદર નિગોમાં જે અપર્યાપ્તક છે તેઓ આ દ્રવ્યાર્થના કરતાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ નિગોદોમાં જે પર્યાપ્તકો છે તેઓ દ્રવ્યાર્થથી સંખ્યાલગણા વધારે છે. આ પયપ્તિક સૂક્ષ્મ નિગોદોના કરતાં બાદર નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે. તે તે દ્રવ્ય દષ્ટિથી અનંતગણ છે. તેના કરતાં બાદર નિગોદ અપર્યાપ્તક દ્રવ્યદષ્ટિથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર નિગોદોમાં જે અપર્યાપ્તકો છે, તેઓ દ્રવ્ય દષ્ટિથી અસંખ્યાતગણા વધારે છે તેમનાથી જે સૂક્ષ્મ નિગોદ્યોમાં અપર્યાપ્તક જીવ છે તેઓ દ્રવ્ય ઈષ્ટિથી અસંખ્યાતગણી વધારે છે તેમનાથી જે સૂક્ષ્મ નિગોદોમાં અપયપ્તિક જીવ છે તેઓ દ્રવ્યદષ્ટિથી અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે પયપ્તિક સૂક્ષ્મ નિગોદ જીવ છે. તેઓ દ્રવ્યદષ્ટિથી સંખ્યાત ગણા વધારે છે. આ પર્યાપ્તક સૂક્ષ્મ જીવોના કરતાં બાદર નિગોદ પર્યાપ્તક જીવ પ્રદેશ દષ્ટિથી અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે, તેઓ પ્રદેશ પણાથી સંખ્યાતગણા વધારે છે. આ પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ જીવોના કરતાં જેનો વિચાર પ્રદેશ દષ્ટિથી કરવામાં આવેલ છે તે બાદર નિગોદ પર્યાપ્તકજીવ પ્રદેશાર્થપણાથી અનંતગણો વધારે છે. તેનાકરતાં બાદરનિગોદ અપર્યાપ્તક પ્રદેશાર્થપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેનાકરતાં સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તક પ્રદેશાર્થપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેનાકરતાં સૂક્ષ્મનિગોદ પર્યાપ્તકજીવ પ્રદેશાર્થપણાથી સંખ્યાતગણા વધારે છે. આમ આ છ ભેદે સંસારી જીવો છે. પ્રતિપત્તિ ૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ (પ્રતિપત્તિઃ -સાવિહ) [૩૫]કેટલાક પૂર્વાચાર્યોએ એવું કહેલ છે સંસારી જીવો સાત પ્રકારના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187