Book Title: Agam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 186
________________ 184 જીવાજીવાભિગમ- 19398 વધારે છે. જે પ્રમાણે મનુષ્યોના સંબંધમાં કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે પ્રથમ સમયવર્તી અને અપ્રથમસમયવર્તી દેવોના સંબંધમાં પણ કથન કરી લેવું. સૌથી ઓછા પ્રથમસમયવર્તીસિદ્ધ છે. તેના કરતાં અપ્રથમસમયવર્તીસિદ્ધ અનંતગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમસમયવર્તીસિદ્ધ છે. તેના કરતાં પ્રથમ સમયવતી મનુષ્ય અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તમનુષ્યો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં પણ પ્રથમસમયમાં વર્તમાનનૈરયિકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમસમયમાં વર્તમાન દેવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમસમયવર્તમાન તિર્યગ્લોનિકજીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવતિનરયિકો અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયમાં વર્તમાન જે દેવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા જે અપ્રથમ સમયવર્તમાન સિદ્ધો છે તેઓ અનંતગણો વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તમાનતિયંગ્યાનિકજીવો અનંતગણા વધારે છે. આ પ્રમાણે આ વિવેચન દસ પ્રકારના સર્વ જીવોના સંબંધમાં કરવામાં આવેલ છે. પ્રતિપત્તિ-૧૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા 14 | જીવાજીવાભિગમગુર્જરછાયાપૂર્ણ ઉવંગ 3 ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187