Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Shwetambar Agam Guna Manjusha
Author(s): Gunsagarsuri
Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai

View full book text
Previous | Next

Page 8
________________ * S S SSSSSSSSSS ચા ગુજરાતી ભવાઈ | ન આગમ - ૧૧ ધર્મકથાનુયોગમય વિપાકથુતાંગ સૂત્ર - ૧૧ અન્યનામ:- વિવા-સુય શ્રુતસ્કંધ ----- અધ્યયન ---- ------- ૨૦ ઉદ્દેશક ---- - - - ૨૦ પદ ----- - ૧,૮૪, ૩૨,૦૦૦ ઉપલબ્ધ પાઠ -- ગધસૂત્ર ----- પદ્યસૂત્ર ---- -૧૨૧૬શ્લોક પ્રમાણ --- ૩૪ -- શૂન્ય કુખવિપાક શ્રુતસ્કંધ અધ્યયન શ્રુતસ્કંધ . સુખવિપાક અધ્યયન ઉદ્દેશક ગધ ઉદ્દેશક o & 步听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听乐听听23 પદ્ય ' પધ (૧) દુઃખવિપાક મુતરકંધ (૧) અધ્યયન મૃગાપુત્ર- (રાસનનું ફળ) આ વ્યુતરકંધના આરંભે બંને વ્યુતરકંધોના તેમજ આ શ્રુતસ્કંધના ૧૦ ઉઘેરાકોના નામ આપીને આ અધ્યયનમાં મૃગગ્રામ નગર, ચંદન વૃક્ષ ઉદ્યાન, સુધર્મયક્ષનું મંદિર, કે રાજા વિજય, રાણી મૃગાદેવી અને તેમના કુંવર મૃગાપુત્ર વિકલાંગ, ભગવાન મહાવીરનું કે સમવસરણ, દેરાના, રાજા વિજય અને જન્મથી અંધ ભિક્ષુકનું ધર્મ પરિષદમાં આગમન, ભગવાન ગૌતમ ગણધરની ભિક્ષુક સંબંધી અને વિકલાંગ મૃગાપુત્ર સંબંધે જિજ્ઞાસા, ભગવાન મહાવીર દ્વારા મૃગાપુત્ર અને ભિક્ષુકનો પૂર્વભવ થન, વિજયવર્ધમાન રાજ્યના ઈકાઈ રાષ્ટ્રકૂટ જાગીરદાર તરીકે કરેલુ ક્રૂર શાસન અને તેના વિપાક રૂપે ૧૬ રોગો થવા , મરીને નરક ગમન, નરકાયુ ભોગવીને મૃગાદેવીની કૂખે જન્મ વગેરે વિસ્તૃત વર્ણન કરી તેનું ભવિષ્ય પણ જણાવીને મૃગાપુત્રનું ભવભ્રમણને અંતે ભોગો ભોગવીને મહાવિદેહમાંથી મુક્તિએ જશે વગેરેનું વર્ણન છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36