Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વર્ગ ૮/અધ્ય. ૪
_
[ ૧૭૧]
આઠમો વર્ગ.
અધ્યયન - ૪ : કૃષ્ણા
કૃષ્ણા આર્યાનું મહાસિંહ નિષ્ક્રીડિત તપ :| १ एवं कण्हा वि णवरं महालयं सीहणिक्कीलियं तवोकम्मं, जहेव खुड्डागं। णवरं चोत्तीसइमं जाव णेयव्वं । तहेव ओसारेयव्वं । एक्काए वरिसं छम्मासा अट्ठारस य दिवसा । चउण्ह छव्वरिसा दो मासा बारस य अहोरत्ता । सेसं जहा कालीए जाव सिद्धा । णिक्खेवओ । ભાવાર્થ :- આ પ્રમાણે કૃષ્ણા આર્યાના વિષયમાં પણ સમજી લેવું. વિશેષતા માત્ર એટલી કે કૃષ્ણા આર્યાએ મહાસિંહ નિષ્ક્રીડિત તપનું આરાધન કર્યું. લઘુનિષ્ક્રીડિત તપથી મહાસિંહ નિષ્ક્રીડિત તપની વિશેષતા એ છે કે આ તપમાં સોળ ઉપવાસ સુધી ક્રમશઃ ચઢવાનું છે અને પછી ક્રમશઃ ઉતરવાનું છે. એક પરિપાટીમાં કુલ દિન-૧ વર્ષ, માસ, ૧૮ દિન. (તપના દિન–૧ વર્ષ, ૪ માસ, ૧૭ દિન. પારણા દિન૬૧ દિન). ચાર પરિપાટીમાં કુલ દિન- ૬ વર્ષ, ૨ માસ, ૧૨ દિવસ. (તપના દિન– ૫ વર્ષ, ૬ માસ, ૮ દિવસ. પારણા દિન- ૨૪૪ દિવસ). શેષ વર્ણન કાલી આર્યાની જેમ સમજવું.
યાવતુ કૃષ્ણા આર્યા અગિયાર વર્ષની ચારિત્ર પર્યાય પાળી અંતે સિદ્ધગતિને પામ્યાં. ઉપસંહાર વાક્ય પૂર્વવત્ સમજવું.
ક
રી મહાસિંહ નિષ્ક્રીડિત તપનું સ્થાપના યંત્ર
કt Car
સિંહ -1/2 2. બ્રિડિત AિI
a ઉTI
જાયા ક TI
, બલિ ધાં જ મમ આ V i I ' મ ક મ માં જ છે હમ |
યાદ અતિ પ્રાપો કી માં ના પર મક જ મજા પણ તે
સ મા (
- I & PL TIOીક વિધીના બધા જ સT મક , મ હ કમળTT
Dી પાકો ArH
જ આ રાત્રિ
II વર્ગ-૮ : અધ્ય.-૪ સંપૂર્ણ II
(૫)