Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ પરન્તુ અપૂર્ણ વ્યંજન + પૂર્ણવ્યંજન - નો ક્રમ હોય ત્યાં ઉચ્ચારણ બદલાય પણ છે – આ વ્યંજન સંધિનું સંસ્કૃત ભાષામાં ખુબ મહત્વ છે. શબ્દો કે ધાતુઓનાં રૂપો, સમાસ, તદ્ધિત કે બે વાક્યની મધ્યમાં આ વ્યંજન સંધિથી થતાં અપૂર્ણ વ્યંજનનાં, પૂર્ણવ્યંજનનાં કે બન્ને વ્યંજનોના ઉચ્ચારણ ફેરનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરીને વ્યાકરણમાં નિયમો રજૂ કરવામાં આવ્યા છે. ભાષક “બોલતી વખતે બે પૂર્ણ વ્યંજન વચ્ચે યોગ્ય સમયમાત્રા ન જાળવે તો સંસ્કૃત સિવાયની ભાષાઓમાં અપૂર્ણવ્યંજન + પૂર્ણવ્યંજનની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે “સંસ્કૃત વ્યાકરણ' માં આપેલા નિયમો જે ભાષાશાસ્ત્રીયઅધ્યયનનાં ફલસ્વરૂપ તર્કબદ્ધ રીતે સમજાવાયા છે તે પ્રમાણે વ્યંજન પરિવર્તન પણ થાય છે – લિપિમાં એ બદલાતું ઉચ્ચારણ સંસ્કૃત ભાષા માં જ લખાય છે, અન્ય ભાષાઓમાં ઉચ્ચારણ બદલાય પણ લિપિ ના પણ બદલાય. થોડા ઉદા. જોઇએસં. - YI[ + દેવ = વિ. નન્ + ન = ગલ્હનિ નધિના નન્ + નાથ = નન્નાથ વગેરે. - શબ્દરૂપો – ધાતુરૂપો વગેરેમાં સ્વયં વિચારવું. ક્યારેક ઉચ્ચારણ બદલાય પણ લિપિ ન બદલાય. “તમે જ છો' - અહીં ‘તમે ... છો' એવું બોલાય છે = “જ' નો ઉચ્ચારણ “ચ” થાય છે – પણ તેવું લખાતું નથી. S.M.S. લખાય છે. પણ “એસેમેસ’ આવું લોકો બોલે છે. આમ “બોલ જ છે' “બોલે છે.” વગેરે ઉચ્ચારણમાં પરિવર્તન ને પકડવા કાન સરવા રાખવા પડે. આ તો સ્વરધ્વનિ અને વ્યંજનધ્વનિનાં ઉચ્ચારણ બાબતે સ્પષ્ટતા થઈ. હવે લિપિ સ્વરૂપ વિષે વિચારીએ - સ્વર + સ્વરની પરિસ્થિતિમાં તો સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી વગેરેમાં સંહિત

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 398