________________
વગેરે ઉપરનીચેની જોડણીને બદલે વગેરે આગળ-પાછળના જોડણી વધુ ઉચિત લાગે છે.
૩. દંડ વિનાના વ્યંજનો અપૂર્ણ હોય તો ખોડા-હલત લખવા ઉચિત છે. છું ,, ૩, ૩, ટુ, , , ટૂ - જેમકે મુકી ને બદલે મુઠ્ઠી.. દ્ધિ ને બદલે વુધિ, કામ, ૩áીસ, વગેરે...
હવે નિયમાનુસાર સંધિ થતી જ હોય ત્યાં – સંધિ કે જોડણીની વાત -
છે જ્યાં વાક્યો આવે ત્યાં વચ્ચે વિરામ આવે એટલે સંધિ માટે વિકલ્પ છે (વિરામ લો) એટલે સંધિ ન કરીએ તો પણ ચાલે.
છે જ્યાં સંધિ વિકલ્પ છે ત્યાં પણ સંધિ ન કરીએ - નિનઃ સર્વશ:, ( - સે---સં વ) પરંતુ આપણા લખાણમાં આવું ત્રીજી ચોથી વાર આવે તો સંધિ કરવી હિતાવહ છે. જેથી નવા વિદ્યાર્થીને અર્થ સુગમ પણ થાય અને “સંધિસહિત લખાણ'ની ટેવ પણ પડે.
રૂતિ પર્વ, રૂલ્ય જેવા અવ્યયો, કે જે બે વાક્યો વચ્ચેનાં “સંયોજક છે ત્યાં વિરામ આવે છે. માટે સંધિ ન કરવી વધુ ઉચિત છે. પરંતુ - તિ-,પર્વ’ આ રીતે અધરખા (હાઇફન) પૂર્વક લખવું સાધુ:-તિ સ વન્ય:, વગેરે..
જ ટીકાઓમાં ટીકાકારશ્રીએ – મૂળગ્રંથનાં સ્વતંત્ર કે સામાસિક શબ્દને પ્રથમા વિભક્તિથી સિદ્ધ કર્યો હોય પછી તત્ સર્વનામનાં રૂપો કે તા - તત્ર વગેરે તર્વનામનાં અવ્યયો સાથે સંધિ કરી હોય ત્યાં સંધિ ન કરવી, અથવા પ્રાયઃ સ્ + ત કારાદિ રૂપો હોય છે. એટલે “સુત’ આવી જોડણી ઉચિત છે. પરંતુ “ત’ જોડણી અર્થભ્રમ કરે એમ છે. માત્મના સમ:-માત્મમ:, તમ્, અથવા ‘માસમ, ત' જોડણી કરવી – પરંતુ માત્મસમસ્ત' આવી જોડણી ન કરવી.
આટલું અલ્પમતિ પ્રમાણે વિચાર્યું છે વિશેષ તો વિશેષજ્ઞો જાણે.