________________
સંમીલિત રૂપે લખાય છે ખિનેન્દ્ર વગેરે.
* પ્રાકૃતમાં સ્વરસંધિ જ વૈકલ્પિક છે એટલે નિગેન્ડુ, બિપિન્ટુ - કે નિબન્ધુ વગેરે બોલાય-લખાય છે.
=
* અપૂર્ણ વ્યંજન + પૂર્ણવ્યંજનની પરિસ્થિતિમાં ‘વ્યંજન સંધિ થાય છે - ત્યાં હવે અપૂર્ણ + પૂર્ણવ્યંજનનાં - એટલે કે જોડાક્ષર-સંયુક્તાક્ષરનાં લખાણ વિષે વિચારીએ.
સંસ્કૃતભાષામાં વ્યાકરણનાં નિયમ પ્રમાણે સંધિ સહિત લખાણ થવું જોઇએ. આ નિયમ છે. છન્દઃ શાસ્ત્રમાં પણ છંદના દરેક પાદની અંદર અને પ્રથમપાદનાં અન્ય વર્ણ સાથે બીજા પાદનાં આદિ વર્ણ સાથે સંધિ કરવી જ પડે તેવી જ રીતે ૩ અને ૪ પાદનાં અન્ત્ય અને આદ્યવર્ણમાં સંધિ કરવી જ પડે.
* શબ્દરૂપોની ધાતુરૂપોની સાધનિકામાં, તદ્ધિતપ્રક્રિયામાં કે સમાસમાં સંધિ કરવી જ પડે છે. એટલે સંસ્કૃતભાષાનો અભ્યાસકરનારને સંધિની સમજૂતીનાં નિયમોને વિશેષ સભાનતાથી યાદ રાખવા પડે છે. પરંતુ સંસ્કૃત ભાષામાં નવા વિદ્યાર્થીને સંધિ વિષે સરળતાથી સમજણ પડે, અર્થ કરવો સહેલો પડે એ દૃષ્ટિકોણથી કંઇક આવું વિચારી શકાય.
સંયુક્તવ્યંજનનું લિપીકરણ-જોડાક્ષરની જોડણી.
૧. મધ્યકાલીન હસ્તપ્રતોમાં સંયુક્ત અક્ષરમાં અપૂર્ણવ્યંજન ઉપર લખાતો અને પૂર્ણવ્યંજન નીચે લખાતો - મુશ્ + ત = મુર્ત્ત, ઉછ્વાસ. સંયુક્તવ્યંજનની આવી લેખન પદ્ધતિ - ‘લિપિપ્રથા’ હતી. આમાં ધ્વનિપરિવર્તન નિયમનું કોઇ કાર્ય નથી - કેમકે મુર્ + ત ની પરિસ્થિતિમાં વ્ નો ૢ ભાષાનાં નિયમ પ્રમાણે થાય છે. એટલે મુજ્ત આવું જે ઉચ્ચારણ થાય છે તેને મુક્ત કે મુદ્દ આમ ગમે તે રીતે લખો - તો વ્યાકરણ શાસ્ત્રનો કોઇ બાધ નથી. - હા, એ વાત ચોક્કસ છે કે આપણી આંખ ‘મુક્ત' આવું દેખવા ટેવાઇ નથી - એટલે થોડું અતડું લાગશે પણ અર્થફેર નહી થાય.
૨. જ્યાં અપૂર્ણ અને પૂર્ણ એમ બન્ને વ્યંજનો એક જ સરખા હોય ત્યાં
10