Page #1
--------------------------------------------------------------------------
________________
नमो नमो निम्मलदंसणस्स पूज्य आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नमः
તીર્થકર – ૨૨
નેમિનાથ પરિચય”
(૧૮૫ દ્વારોમાં)
પરિચય દાતા
મુનિશ્રી દીપરત્નસાગર
[M.Com., M.Ed., Ph.D., ઋતમff
25/10/2017 બુધવાર ૨૦૭૩, કારતક સુદ ૫
તીર્થંકર પરિચય શ્રેણી–૨૨
દીપરત્નસાગરજી સંકલિત [1] “શ્રી નેમિનાથ પરિચય”
Page #2
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર-૨ ૨ શ્રી નેમિનાથ
દીપરત્નસાગરજી સંકલિત [2] “શ્રી નેમિનાથ પરિચય”
Page #3
--------------------------------------------------------------------------
________________
[૨૨] ભગવંત નેમિનાથ પરિચય
ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૨મા તીર્થંકર શ્રી નેમિનાથ સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે
• સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે . 1. સોમતિભવસૂરી-વિત “સપ્તતિશતસ્થાન પ્રવર” 2. “માવત" નિર્યુક્તિ, 3.“Mાવચ” વૃત્તિ, 4. પ્રવચન સારોહાર, 5. તિસ્થાનિય પર્ફUT, 6. “ત્રિષષ્ઠીશભાવાપુરુષ”—રિત્ર, 7. “વરૂ૫ન્નમહાપુરુષ'વરિય, 8.‘સમવાર વતુર્થ-સાસૂત્ર, 9.આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે
ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રોના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું.
મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશત સ્થાન પ્ર ” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પન્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારા લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક દ્વારો છોડ્યા પણ છે.
દીપરત્નસાગરજી સંકલિત [3] “શ્રી નેમિનાથ પરિચય”
Page #4
--------------------------------------------------------------------------
________________
પાઠાંતર-ઉલ્લેખ:
અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશત થાનકવેરા છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે
ભગવંત ‘અજિતના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ૦ ‘સંભવના ગણધરો ૧૦૨ કહ્યા પણ તિર્થોદ્રાલીક સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી કુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે. પ્રવચન સારોદ્ધાર-૧૪૫૨, આવશ્યકનિર્યુંક્તીમાં ૧૪૪૮, તિર્થોદ્રાલીક'માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે.
આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈને કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત અજિત'ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના પ૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે.
ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગમાં નોંધેલ છે.
.....તિ મન... મુનિ દીપરત્નસાગર
દીપરત્નસાગરજી સંકલિત [4] “શ્રી નેમિનાથ પરિચય”
Page #5
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
નેમિનાથ
બાવીસમો
૧ ભગવંતનું નામ
૨ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ
3
ભગવંતના ભવો કેટલા થયા?
४
ભગવંતના સમ્યક્ત્વ પ્રાપ્તિ
પછીના ભવો ક્યા ક્યા?
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા
૫
---તે દ્વીપનું નામ
૬
---તે દ્વીપના ક્ષેત્રનુ નામ
૭ ---તે ક્ષેત્રની દિશાનું નામ ८ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ
&
---ત્યાંની ‘નગરી’નુ નામ
૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ
નવ, [૯]
૧. ધનરાજા
૨. સૌધર્મ દેવ
૩. ચિત્રગતિ વિદ્યાધર
૪. માહેન્દ્ર દેવ
૫. અપરાજિત દેવ
૬. આરણ દેવલોકમાં દેવ
૭. સુપ્રતિષ્ઠ રાજા (શંખરાજ) ૮. અપરાજિત દેવ
૯. નેમિનાથ
જમ્બુદ્રીપ
જમ્મૂ ભરત
મેરુપર્વતની દક્ષિણે
જમ્મૂ ભરત
રાજગૃહ
સુપ્રતિષ્ઠ
દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી નેમિનાથ પરિચય”
Page #6
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૧૧ ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ અતિયશ
૧૩ ભગવંતના ‘તીર્થંકરનામકર્મબંધ’ ૧.અરિહંત—વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)......
૨.સિદ્ધ—વત્સલતા,
આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન–વત્સલતા,
એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું.
૧૪
૧૫
ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત
ભ0 પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા
૪.ગુરુ—વત્સલતા, ૫.સ્થવિર--વત્સલતા,
૬.બહુશ્રુત--વત્સલતા,
૭.તપસ્વી--વત્સલતા
૮.નિરંતર જ્ઞાનોપયોગ,
૯.નિરતિચાર દર્શન,
૧૦.વિનય,
૧૧.આવશ્યક
૧૨.નિરતિચાર શીલ,
૧૩.નિરતિચાર વ્રત,
| ૧૪.ક્ષણ લવ સમાધિ,
૧૫.તપ સમાધિ,
૧૬.ત્યાગ સમાધિ,
૧૭.વૈયાવચ્ચ સમાધિ
૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ
૧૯.શ્રુતભક્તિ
૨૦.પ્રવચન પ્રભાવના
અગિયાર અંગ.
અપરાજિત અનુત્તરવિમાને
દીપરત્નસાગરજી સંકલિત [ 6 ] “શ્રી નેમિનાથ પરિચય”
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૧ ,
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૬ પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નુ આયુષ્ય | 33 સાગરોપમ ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) . કારતક વદ ૧૨
ચ્યવન માસ-તિથી (ગુજરાતી) | આસો વદ ૧૨ ભ૦ નુ ચ્યવન નક્ષત્ર
ચિત્રા ૧૯ ભ૦ ની ચ્યવન રાશિ
કન્યા ૨૦ ભ૦ નો ચ્યવન કાળ
મધ્ય-રાત્રી ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે | ૧.હાથી, ૨.વૃષભ, માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન | ૩.સિંહ, ૪.લક્ષ્મી, [[*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન | ૯.પૂર્ણકળશ, વૃષભ' જોયેલો ]
૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ.
૧૪.નિર્ધમઅગ્નિ ૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? | પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક
માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ | *વિશેષ* “ગર્ભસંહરણ”
આ ભગવંતના ગર્ભનું સંહરણ
થયું ન હતું. ૨૫ માતાનો ગર્ભ-આકાર
ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના
પેટનો આકાર બદલાતો નથી ૨૬ | ભ૦ ચ્યવન થયું તે માતાનું નામ | શિવા દેવી ૨૭ આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? | કરેલો નથી
૨૩ |
દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી નેમિનાથ પરિચય”
Page #8
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
ભ૦ ની ગર્ભસ્થિતિ
૯ માસ ૮ દિવસ
ચિત્રા
૨૮
૨૯ ભ૦ નુ જન્મ નક્ષત્ર
૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) જન્મ માસ-તિથી (ગુજરાતી)
૩૧
ભ૦ ની જન્મ રાશિ
૩૨
ભ૦ નો જન્મ કાળ
૩૩ જન્મ વખતે કયો આરો હતો?
૩૪ | આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો?
૩૫
આ ભગવંત ક્યા ‘દેશ’ની કઈ ૩૬ | ‘નગરી’માં જન્મ પામ્યા? ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિક્ ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો
[ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય કરે?
.તેનું સંક્ષિપ્ત વર્ણન]
૩૯ | જન્માભિષેક સ્થળ
શ્રાવણ સુદ ૫
શ્રાવણ સુદ ૫
કન્યા
|મધ્ય-રાત્રી
ચોથા આરાના અંત ભાગમાં
૮૫૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ ચોથા આરો બાકી રહ્યો ત્યારે
કુશાવર્ત દેશ સૌર્યપુર નગરી
૧.અધોલોક્થી ૮ દિશાકુમારી આવે, . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે ૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
દીપરત્નસાગરજી સંકલિત [ 8 ] “શ્રી નેમિનાથ પરિચય”
Page #9
--------------------------------------------------------------------------
________________
४०
૪૧
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ આવે? ક્યા-ક્યા?
- ૧૨ “કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્ઠના ઇન્દ્રો . (સૂર્ય અને ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો
- ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ભગવંતના જન્મ સમયે આવેલા ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિદુર્વે
૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભુને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકારપહેરાવે ૯.પ્રભૂ અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ .. અને ઉદ્ધોષણા કરે
૪૨.
૪૩ |
| ભ૦ ના જન્મદાતા માતાનું નામ શિવા દેવી
| ભગવંતના પિતાનું નામ | સમુદ્રવિજય રાજા ૪૪ આ ભગવંતની જાતિ કઈ હતી? પુરુષ ૪૫ ભગવંતના માતાની ગતિ માહેન્દ્ર દેવલોકે
દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી નેમિનાથ પરિચય”
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૬ |
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં | ભગવંતના પિતાની ગતિ | માહેન્દ્ર દેવલોકે ૪૭ | ભગવંતનું અન્ય નામ [હોય તો?] | અરિષ્ટનેમિ ૪૮ | ભગવંતનું ગોત્ર
ગૌતમ | ભગવંતનો વંશ
હરિવંશ ૫૦ | ભગવંતનું લંછન
શંખ ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ | પાપવૃક્ષ છેદવા નેમિચક્ર ધરવાથી નેમિ ૫૨ ભગવંતના નામનો વિશેષ અર્થ | ભગવંત ગર્ભમાં હતા ત્યારે રિષ્ટ
રત્નચક્રને જોવાથી અરિષ્ટનેમિ
૪૯ |
૫૪ |
૫૩ | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી
છે તો કેટલી હોય છે?
ભગવંતના શરીર લક્ષણો | ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજૂત્રઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ ૫૭ | ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? | મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ | ભગવંતનો ગણ
રાક્ષસ ૫૯ | ભગવંતની યોનિ
મહિષ ૬૦ ભગવંતનો વર્ણ
૨યામ (કૃષ્ણ) ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુપ ન વિફર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય,તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી નેમિનાથ પરિચય”
Page #11
--------------------------------------------------------------------------
________________
૬૫ |
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૬૩ | ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૦ ધનુષ ૬૪ | આત્માગુલ વડે ભ0 ની ઉચાઈ | ૧૨૦ આંગળ
પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૨ આંગળ, ૨૦ અંશ ૬૬ ભગવંત નો આહાર. | બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ
| વિવાહ થયેલા ન હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | ના નથી કર્યું, અવિવાહિત હતા ૬૯ | | ભગવંતની રાજjકુમાર અવસ્થા | ૩૦૦ વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ | | રાજ્ય કરેલ નથી ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | રાજા થયેલ જ નથી ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંબુદ્ધ હતા
દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે
દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) શ્રાવણ સુદ ૬
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) શ્રાવણ સુદ ૬ ૭૮ | દીક્ષા નક્ષત્ર
ચિત્રા ૭૯ દીક્ષા રાશિ
કન્યા ૮૦ દીક્ષા કાળ
દિવસના પૂર્વ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ
છઠ્ઠ ભક્ત
૭૩
وق
દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી નેમિનાથ પરિચય
Page #12
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] દીક્ષા વય
પ્રથમ વયમાં દીક્ષા,
રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનું નામ દ્વારાવતી ૮૪ ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | 1000 પુરુષો ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? | તીર્થંકર લિંગે નીકળ્યા
અન્યલિંગ કે કૃલિંગે નહીં ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? | દ્વારાવતી ૮૭ દીક્ષા લીધી તે વન કર્યું હતું? સહસામ્રવન ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન | | મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે ચાવજીવ.
ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર).
પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? દ્વારાવતી ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? | વરદિન્ન ૯૭ | પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ ૧.'અહોદાન' ઉદ્ઘોષણા થતાં પાંચ દિવ્ય
૨.દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ.
દીપરત્નસાગરજી સંકલિત | 12 ] “શ્રી નેમિનાથ પરિચય”
Page #13
--------------------------------------------------------------------------
________________
' [તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય, અનાર્ય બન્ને ૧૦૨ | ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? |૫૪ દિવસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) . | આસો વદ અમાસ
| કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) | ભાદરવા વદ અમાસ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
ચિત્રા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
કન્યા ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ | કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | ઉજ્જયંત ૧૦૮ | કેવળજ્ઞાન થયું તે વન ક્યું? ' સહસામ્રવન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? | વેતસ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું.
| (૧૦ x ૧૨= ૧૨૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | અઠ્ઠમભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯,
છાઘસ્થિક કર્મક્ષય થતાં ૧૧
| અતિશયો હોય. ૧૧૩ ભ0 વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય,
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન
ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) (૧૦ x ૧૨= ૧૨૦ ધનુષ)
દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી નેમિનાથ પરિચય
Page #14
--------------------------------------------------------------------------
________________
'ગુતીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? | પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ પાર્શ્વનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર વરદત્ત ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી યક્ષદત્તા (યક્ષિણી). ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક નંદ ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા મહાસુવ્રતા ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા કૃષ્ણ ૧૨૫ | આ ભ૦ ના યક્ષ
ગોમેધ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
અંબા (અંબિકા) ૧૨૭ આ ભ૦ ના ગણ
૧૧ ૧૨૮ આ ભ૦ ના ગણધરો
૧૧ ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ
૧૮,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૪૦,૦૦૦ ૧૩૧ | આ ભ૦ ના શ્રાવકો
૧,૬૯,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૩૬,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૧૫૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ | ૧૦૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૫૦૦
દીપરત્નસાગરજી સંકલિત [ 14 ] “શ્રી નેમિનાથ પરિચય”
Page #15
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૧૩૬
આ ભ૦ ના ચૌદપૂર્વીઓ
४००
૧૫૦૦
૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો ૧૩૮ |
આ ભ૦ ના વાદિમુનિઓ
૮૦૦
૧૧,૨૮૯
૧૩૯ | આ ભ૦ ના સામાન્યમુનિઓ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ?
૧૬૦૦
૧૮,૦૦૦
ચાર મહાવ્રત.
બાર વ્રત.
ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
૧૪૨ સાધુના વ્રતની સંખ્યા
૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ
૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત્વ, શ્રુત, દેશવિરતિ,
સર્વવિરતિ
૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા?
બે:- રાઈ, દેવસિ.
૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ૧૪૯ | આ ભ૦ માં સ્થિત-કલ્પ? ૧૫૦ | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ | કોઇપણ વર્ણના
ઉત્તર-ગુણમાં.
શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ આચેલક્વ, ઔદ્દેશિક આદિ ૬ ભેદે સુખ બોધ્ય, સુખાનુપાલ્ય કારણ હોય ત્યારે પ્રતિક્રમણ
ઋજુ અને પ્રાજ્ઞ.
અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર
દીપરત્નસાગરજી સંકલિત [ 15 ] “શ્રી નેમિનાથ પરિચય”
Page #16
--------------------------------------------------------------------------
________________
' [તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ | ૩૦૦ વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ | ૭૦૦ વર્ષમાં ૫૪ દિવસ ઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય | ૭૦૦ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | 1000 વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા
મોક્ષે સિદ્ધિગતિ). ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) | ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | અષાઢ સુદ ૮
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | અષાઢ સુદ ૮ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
ચિત્રા ૧૬૬ મોક્ષગમન રાશિ
તુલા ૧૬૭ | મોક્ષગમન કાળ
રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? ગિરનાર (ઉજ્જયંત) ૧૬૯ મોક્ષગમન વખતનું આસન | પર્યકઆસન ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૬.૬૭ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ | માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૫૩૬ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? | ચોથા આરાના અંતે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો
આરો બાકી રહેતાં
૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ |૮ પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | બે વર્ષ પછી
દીપરત્નસાગરજી સંકલિત [16] “શ્રી નેમિનાથ પરિચય
Page #17
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં
સંખ્યાત કાળ સુધી સંખ્યાત કાળ પછી
ભ.નેમિનાથ પછી ૮૩,૭૫૦વર્ષ પછી ભ. પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા
૧૭૭ ભ૦ માં પૂર્વે કેટલો કાળ રહ્યા? ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું?
કૃષ્ણનું અપરાકંકામાં જવાનું થયું [એક વાસુદેવનું બીજા વાસુદેવના ક્ષેત્રમાં જવાનું બન્યું તે]
બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા
૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા?
કૃષ્ણ વાસુદેવ થયા
બલભદ્ર બલદેવ થયા
જરાસંધ પ્રતિવાસુદેવ થયા
૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત:
વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ક અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયસ્ત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય.
સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 _www.Jainelibrary.org Email – Jainmunideepratnasagar @gmail.com
દીપરત્નસાગરજી સંકલિત [ 17 ] “શ્રી નેમિનાથ પરિચય”
Page #18
--------------------------------------------------------------------------
________________ મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ '(M.Com., M.Ed., Ph.D., મુતમcર્ષ) 32 વર્ષમાં 5 ભાષામાં 1,30,000 કરતાં વધુ પૃષ્ઠોમાં 585 પુસ્તક, 5 DVD, 11 યંત્રોના પ્રસ્તુતકર્તા દીપરત્નસાગરજી સંકલિત [18] “શ્રી નેમિનાથ પરિચય"