________________
' [તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ | ૩૦૦ વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ | ૭૦૦ વર્ષમાં ૫૪ દિવસ ઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય | ૭૦૦ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | 1000 વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા
મોક્ષે સિદ્ધિગતિ). ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) | ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | અષાઢ સુદ ૮
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | અષાઢ સુદ ૮ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
ચિત્રા ૧૬૬ મોક્ષગમન રાશિ
તુલા ૧૬૭ | મોક્ષગમન કાળ
રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? ગિરનાર (ઉજ્જયંત) ૧૬૯ મોક્ષગમન વખતનું આસન | પર્યકઆસન ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૬.૬૭ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ | માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૫૩૬ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? | ચોથા આરાના અંતે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો
આરો બાકી રહેતાં
૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ |૮ પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | બે વર્ષ પછી
દીપરત્નસાગરજી સંકલિત [16] “શ્રી નેમિનાથ પરિચય