________________
૬૫ |
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૬૩ | ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૦ ધનુષ ૬૪ | આત્માગુલ વડે ભ0 ની ઉચાઈ | ૧૨૦ આંગળ
પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૨ આંગળ, ૨૦ અંશ ૬૬ ભગવંત નો આહાર. | બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ
| વિવાહ થયેલા ન હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | ના નથી કર્યું, અવિવાહિત હતા ૬૯ | | ભગવંતની રાજjકુમાર અવસ્થા | ૩૦૦ વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ | | રાજ્ય કરેલ નથી ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | રાજા થયેલ જ નથી ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંબુદ્ધ હતા
દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે
દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) શ્રાવણ સુદ ૬
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) શ્રાવણ સુદ ૬ ૭૮ | દીક્ષા નક્ષત્ર
ચિત્રા ૭૯ દીક્ષા રાશિ
કન્યા ૮૦ દીક્ષા કાળ
દિવસના પૂર્વ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ
છઠ્ઠ ભક્ત
૭૩
وق
દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી નેમિનાથ પરિચય