________________
૪૬ |
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં | ભગવંતના પિતાની ગતિ | માહેન્દ્ર દેવલોકે ૪૭ | ભગવંતનું અન્ય નામ [હોય તો?] | અરિષ્ટનેમિ ૪૮ | ભગવંતનું ગોત્ર
ગૌતમ | ભગવંતનો વંશ
હરિવંશ ૫૦ | ભગવંતનું લંછન
શંખ ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ | પાપવૃક્ષ છેદવા નેમિચક્ર ધરવાથી નેમિ ૫૨ ભગવંતના નામનો વિશેષ અર્થ | ભગવંત ગર્ભમાં હતા ત્યારે રિષ્ટ
રત્નચક્રને જોવાથી અરિષ્ટનેમિ
૪૯ |
૫૪ |
૫૩ | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી
છે તો કેટલી હોય છે?
ભગવંતના શરીર લક્ષણો | ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજૂત્રઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ ૫૭ | ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? | મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ | ભગવંતનો ગણ
રાક્ષસ ૫૯ | ભગવંતની યોનિ
મહિષ ૬૦ ભગવંતનો વર્ણ
૨યામ (કૃષ્ણ) ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુપ ન વિફર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય,તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી નેમિનાથ પરિચય”