________________
'ગુતીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? | પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ પાર્શ્વનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર વરદત્ત ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી યક્ષદત્તા (યક્ષિણી). ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક નંદ ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા મહાસુવ્રતા ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા કૃષ્ણ ૧૨૫ | આ ભ૦ ના યક્ષ
ગોમેધ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
અંબા (અંબિકા) ૧૨૭ આ ભ૦ ના ગણ
૧૧ ૧૨૮ આ ભ૦ ના ગણધરો
૧૧ ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ
૧૮,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૪૦,૦૦૦ ૧૩૧ | આ ભ૦ ના શ્રાવકો
૧,૬૯,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૩૬,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૧૫૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ | ૧૦૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૫૦૦
દીપરત્નસાગરજી સંકલિત [ 14 ] “શ્રી નેમિનાથ પરિચય”