________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
ભ૦ ની ગર્ભસ્થિતિ
૯ માસ ૮ દિવસ
ચિત્રા
૨૮
૨૯ ભ૦ નુ જન્મ નક્ષત્ર
૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) જન્મ માસ-તિથી (ગુજરાતી)
૩૧
ભ૦ ની જન્મ રાશિ
૩૨
ભ૦ નો જન્મ કાળ
૩૩ જન્મ વખતે કયો આરો હતો?
૩૪ | આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો?
૩૫
આ ભગવંત ક્યા ‘દેશ’ની કઈ ૩૬ | ‘નગરી’માં જન્મ પામ્યા? ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિક્ ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો
[ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય કરે?
.તેનું સંક્ષિપ્ત વર્ણન]
૩૯ | જન્માભિષેક સ્થળ
શ્રાવણ સુદ ૫
શ્રાવણ સુદ ૫
કન્યા
|મધ્ય-રાત્રી
ચોથા આરાના અંત ભાગમાં
૮૫૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ ચોથા આરો બાકી રહ્યો ત્યારે
કુશાવર્ત દેશ સૌર્યપુર નગરી
૧.અધોલોક્થી ૮ દિશાકુમારી આવે, . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે ૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
દીપરત્નસાગરજી સંકલિત [ 8 ] “શ્રી નેમિનાથ પરિચય”