Page #1
--------------------------------------------------------------------------
________________
DOMININKAS
જે શ્રી સામાયિક રહસ્ય.
વીરકી સ્ટીક 2
'કાશક:શ્રી દેશવિરતિ પ્રસિધક સમાજે
પ્રથમ આવૃત્તિ પ્રત ૩૦૦૦
સંવત, ૨૦૦૩ વીર સંવત ૨૪૭૭
૧૪ પહયા છે.
છછછછછછછછ વર્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
લેખાનાગારી સરનમલ0.
છોટીસાઇડી.
મુદ્રકગુલાબચંદ દેવચંદ શેક આનંદપ્રેસઃ ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
અર્પણ
શ્રી દેશવિરતિ સમાજ
ના
વ્રતધારીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આટલા નાનાશા પુસ્તકની પ્રસ્તાવના લખવી કે કેમ એ ઘણું જ વિચારણીય થયું, છતાં પ્રકાશક સસ્થાના હેતુના ઉલ્લેખ ઈચ્છવા ચેાગ્ય લાગતાં તે લખવા પ્રેરાયા છીએ.
આ સંસારચક્રમાં અનંતકાળથી પરિભ્રમણ કરતાં જીવાને આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે એ જ રસ્તા મતાવ્યા છે. એક સવિરતિ અને બીજો દેશિવરત. સવિરતિ ઘણા જ દુષ્કર ધમ હાવાથી સકાઇ તે પાળી શકતા નથી અને તે ન પાળી શકે એટલે ચારિત્ર ન લઇ શકે તેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
છ માટે દેશવિરતિ ધર્મ આદરવા ગ્ય છે. તે દેશવિરતિ પાંચમું ગુણસ્થાન છે એટલે આધ્યાત્મિક વિકાસનું પાંચમું પગથીયું છે, અને તે પાંચમા ગુણસ્થાનની આરાધના બકે સાચા શ્રાવક ધર્મની આરાધનામાં સહાયભૂત થવા માટે આ-દેશવિરતિ ધર્મારાધક સમાજ સ્થપાયે છે. હવે જેઓ સર્વવિરતિ જ્યાં લગી ગ્રહણ ન કરી શકે તેવા માટે તે ગ્રહણ કરવાની શક્તિ મેળવવા શુધ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી ભવભ્રમણના ફેરા ટાળવામાં સહાયભૂત શાસ્ત્રવિહિત ધાર્મિક અનુષ્ઠાને અને કિયાઓને જીવનમાં ઉતારી સમ્યકત્વની શુદ્ધિપૂર્વક કર્મની નિર્જ કરવા માટે શ્રી દેશવિરતિ ધર્મનું આરાધન એ પરમ ધર્મ છે. આ દેશવિરતિ ધર્મને જ્ઞાન અને ક્રિયાને ધર્મબંધુઓમાં ફેલાવો કરે અને ધર્મસ્નેહની વૃદ્ધિ કરવી એવા મહાન અને પવિત્ર ઉદ્દેશથી સ્થપાયેલ આ સંસ્થાને મૂળ હેતુ-જૈન બાળજીવોમાં ધાર્મિક સંસ્કાર જીવનની શરૂઆતથી જ પાડવા માટે-શ્રાવકોના બાર વતેમાંનું નવમું સામાયક વ્રત આચરી શકાય તે માટે “ સામાયક રહસ્ય” નામનું પુસ્તક પ્રથમ બહાર પાડવા પ્રેરાયા છીએ. આ પહેલાં દેશવિરતિ રામાજે એકાદ બે પુસ્તકે પ્રસિદ્ધ કરેલ છે. તેમજ ધાર્મિક પુસ્તકોનું પ્રદર્શન પણ ભરવા અને જ્ઞાનને ફેલાવો કરવા અમારા સમાજ ચૂક નથી. - આ દેશવિરતિ સમાજ સંવત ૧૯૮૧ માં સમાજના ત્રણ ધર્મ ધગશવાળા મુરબ્બીઓ વકીલ નંદલાલભાઈ, જામનગરનિવાસી નગરશેઠ સંઘવી પોપટલાલ ધારસીભાઈ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
બુહારીના શેઠ ઝવેરભાઈ પન્નાજીએ ઝગડીયા તીથે એકત્ર થઈ આ છોડ વાવ્યા જેને આજે પા સદી થવા આવી છે. તેમાં જુદા જુદા સ્થળે ધર્મશ્રદ્ધાળુ મુરબ્બીઓના અધ્યક્ષપણું નીચે નવ અધિવેશને ભરાયા છે અને તેમણે અનેક શુભ સૂચનાઓ અને સલાહ આપી દેરવણી આપી છે. તે નવ સ્થળમાં ઝઘડીયા તીર્થ, પાનસર તીર્થ, ભેય તીર્થ, અમદાવાદ જૈન નગરી, જામનગર જેવું છેટું શ્રી સિદ્ધાચલ ક્ષેત્ર, ઉજ્જૈન જેવું અવંતિ પાશ્વનાથજી તીર્થ, પરાંસલી તીર્થ, સુરત અને કપડવંજ મુકામે આ અધિવેશને ભરાયા છે.
આ અધિવેશનના પ્રમુખપદે-સંઘપતિ શેઠ નગીનદાસ કરમચંદ, સંઘપતિ શેઠ પોપટલાલ ધારસીભાઈ (બે વખત), અજીમગંજવાળા બાબુ શ્રી. રાજાસાહેબ વિજયસિંહજી દુધેલીયા અને બાબુ શ્રી. સુરપતસિંહજી દુગડ વાડીવાળા, શેઠ જેસંગભાઈ હઠીસંગવાળા શેઠ પન્નાલાલ ઉમાભાઈ સુરત નિવાસી ન્યાયમૃતિ શેઠ સુરચંદભાઈ પુરુષોત્તમ બદામી. બી. એ. પાંચકુવા કાપડ મારકેટના પ્રમુખ શેઠ પુંજાભાઈ દીપચંદ અને રાધનપુરનિવાસી રાવસાહેબ શેઠજી કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. એ શેાભાવ્યા છે.
અંતમાં આ પુસ્તક જે બાલજીવને માર્ગદર્શક થઈ શાસ્ત્ર પ્રસિદ્ધ પુણિયા શ્રાવક જેમણે માત્ર સામાયક વ્રત કરીને જ સગતિ પ્રાપ્ત કરવાનું જીવનનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે તેમ બધા જ પ્રાપ્ત કરે. આ પુસ્તકોને લાભ સારી રીતે લેવાતા બાર વ્રત વિગેરે પરના પુસ્તકે પ્રસિદ્ધ કરવા ધારીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
'' આ સામાયક રહેસ્ય ,, ના પુસ્તકની મેટર વાંચી તેમાં ચેાગ્ય સુધારાવધારા કરવા માટે પરમપુજ્ય આચાય મહારાજસાહેમ શ્રી. વિજય લાવણ્યસૂરિજી મહારાજ સાહેબે વખતના ભાગ અને પરિશ્રમ ઉઠાવ્યે છે માટે આ સંસ્થા તેમની ફણી છે.
તા. ૧૧–૯૪૭.
લી.
શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
I 196
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री गौतम स्वामी.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
| વીરા નિત્ય નમઃ | સામાયક રહસ્ય ભગવન્ત પરમાત્માએ બાર વ્રત શ્રાવકને માટે બતાવ્યા તેમાં નવમા પદે સામાયિક વ્રત બતાવી સમજાવ્યા છે કે સામાચક દરરોજ કરવાની ક્રિયા છે માટે જૈન ધર્મ પામ્યા છે તે એને આદર કરજો અને એના ભેદાનભેદને સમજી આત્મકલ્યાણ ના માગે વલજે. * સામાયક શબ્દ જૈન સમાજમાં તો એ ઘરગતુ થઈ ગયે છે કે બાલ, યુવા, વૃદ્ધ ભલે સામાયક દરજ ન કરતાં હોય છતાં એ નામ અને તેની સામાન્ય ક્રિયાથી વાકેફ હોય છે. તેમાં કોઈ પોતે કરવાથી, કેઈ વડીલને કરતા જેવાથી, કેઈ ઉપાશ્રય જવાથી અને કેઈ સામાન્ય સામાયકની ચોપડી ભણતા જાણતા હોય છે. તેમાં જોઈતા ઉપકરણને માટે પણ નવું બતાવવા જેવું નથી; માટે સામાયક માટે વધુ સમજાવવા જેવું રહેતું નથી.
સામાયકને સામાન્ય અર્થ તે સમય અર્થાત સમતાની પ્રાપ્તિ. તે પ્રાપ્ત થયે સમાધિ આવે છે અને શાંતમય જીવન વ્યતીત થાય છે. તેથી શ્રાવક સમુદાયમાં સામાન્ય વર્ગ પણ તે કરવાથી આદરવાથી લાભનું કારણ સમજે છે. ભગવા પરમાત્માએ સામાયકના બે ભેદ બતાવ્યા છે તેમાં પ્રથમ દરજજે સર્વવિરતિ સામા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
સામાયૅક રહસ્ય
યક અને ખીજે દરજ્જે દેશવિરતિ સામાયક મતાવ્યું. તેમાંથી સર્જવિરતિ સામાયક તે એવા આત્માએને માટે હાય છે કે જેએ સંસારથી વૈરાગ્ય પામ્યા છે. સ`સારિક ભાગ ઉપભેાગ સંસાર વધારનારા અને ભવભ્રમણુ વધારવામાં સહાયક હાવાથી તે પ્રતિ ઉદાસીનભાવ થઇ જવાથી સંસાર વ્યવùાર ઘર વખાર ધન સમ્પત્તિ વાડી વજીફા મકાન મહેલ અને વૈભવના લેવિલાસના સાધનેાને ઠાકર મારી સર્વવિરતિ સામાયક અ‘ગીકાર કરે છે. તેઓ જાણતા હૈાય છે કે ભગવન્ત પરમાત્માના જન્મ થયા પછી ઇન્દ્રમહારાજે કરેલા મહાત્સવનાં કારણે અને બીજા પણ ઘણાં કારણેાથી અતિશય આદિ પ્રસિદ્ધ હોવાથી જાણુમાં હતુ કે ભગવત પરમાત્મા એ જ શરીરથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણ પામશે. ભગવન્ત પાતે પણ જાણતા હતા કે મારે એ જ ભવે સિદ્ધ થવાનુ છે છતાં રાજવૈભવ કુટમ્બ પરિવાર દેવ જેવા સુખાના ત્યાગ કરી મેાક્ષમાર્ગમાં જવા માટે સવિરતિ સામાયક અંગીકાર કરી સ`સારી આત્માઓને તે વ્રતના મહિમા ખતાવી અનુકરણરૂપ થાય છે અને સંસાર-દશાને ત્યાગ કરી વૈરાગ્ય માર્ગ સ્વીકારી અપ્રતિમ ધ વિહાર વિચરતા થાય છે. આટટ્ટી હકીકત ધ્યાનમાં લેતાં સમજી શકાય છે કે ભગવંત પરમાતમા ગર્ભાવસ્થાથીજ જ્ઞાનની માત્રા વિશેષ હાવા છતાં પાતે ત્રણ જ્ઞાનના ધણી હાવા છતાં આત્મકલ્યાજી માટે સવિરતિ સામાયકના સ્વીકાર કરે છે તે અજ્ઞાની આત્માને આવી સામાયકની કેટલા દરજ્જે જરૂર છે તે સહેજે સમજી રાકાય છે. જે સામાયકના અંગીકાર કરવાથી મેક્ષ મલે છે તેજ સામાયક સસારી . આત્માને માટે પણ અતાવી ગયા. પેાતાને માટે જુદી વ્યવસ્થા અને બીજાને માટે જુદી, આવે ભેદભાવ ભગવતે રાખ્યા નથી. એ પ્રકારની સામાયક ઉચ્ચરવાના પાઠ પેાતાતે માટે તે તેજ જનતાને માટે મતાન્યે કે અખંડ સુખના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
સામાય રહયા
સ્થાને હું જાઉં ત્યાં તમારે માટે પણ આવવાની ઈચ્છા હોય તે એજ માર્ગ સ્વીકારવાથી આવી શકશે. જે પાઠ પ્રભુએ ભયે છે તે આપણા માટે પણ છે, એ બાબત વધુ આનંદ આપે તેવી છે અને આપણું ઉદ્ધાર માટે કેટલે વાત્સલ્યભાવ હતો તે સહેજે જણાઈ આવે છે.
સર્વવિરતિ સામાયક લીધા પછી કરડી પરીક્ષા થાય છે. તેમાં ઉત્તીર્ણ થયા તે પાર પામ્યા અને અનુત્તીર્ણ થયા તે સંસાર વધી જાય છે. કેવલ વેષ લેવાથી સિદ્ધિ થતી નથી પણ સપૂણપણે પાલવાથી સિદ્ધિ થાય છે. ભગવાન પરમાત્માને પરિષહ પરૂિ તાપ વેદના આદિએ સાધુ અવસ્થામાં પણ છેડયા નથી તે તેમની તુલનામાં માનવી તે કઈ ગણત્રીમાં ગણાય ? પણ પરિષહ પરિ તાપથી સમર્થ પુરુષે નાસીપાસ થતા નથી. એ વ્રત અર્થાત્ સવવિરતિ સામાયક લેતા પહેલાં તેમાં આવતા અંતરાના પાઠ ભણાવવામાં આવે છે. અને વ્રત લીધા પછી પણ જાણતા હોય છે કે પરિષહ ઉપસર્ગ તે પગલે પગલે આવવાનાં, તેમાં પણ ઉપસી પરિષહ બે પ્રકારના. એક તે સુખકર અર્થાત્ અનુકૂળ, અન્ત દુઃખકર અથત પ્રતિકૂળ. બન્ને પ્રકારના પરિષહની સેના તે સામે આવી ઊભી રહેશે અને માર્ગથી ચલિત કરવાના ઉપાય ક્ષણે ક્ષણે થતા રહેશે. અનુકૂળ પ્રિયકર સાધન પણ પગલે પગલે તૈયાર હશે. પાશું માંગતાં દૂધ મળવાનું. સેવક જન ચરણમાં પડતા રહેશે અને તેમના દ્વારા દરેક પ્રકારની સુવિધા હાજર હશે, ભક્ત જન વચનને પ્રમાણુ ગણશે. આહાર માટે તે ચિંતા નથી આધાકમ માટે તે વિચાર કરવો પડશે. આવા સમયમાં લીધેલા વ્રત-સર્વવિરતિ સામાયકને સંભાળી સેનાની જેમ કા, તાપ અને કસેટી ઉપરના ઘર્ષણની જેમ પતે એ પરીસહ સાનુકુળ સંગની ભઠ્ઠીમાંથી અખંડ નિકલી સંસારને પિતાને અખંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
સામાયક રહેશ્ય
રંગ બતાવ પડશે. આવા પાઠે દીક્ષા અર્થાત્ સર્વવિરતિ સામાયક ગ્રહણ કરવા પહેલાં જાણતા હોય છે અને તે પ્રમાણે જ પાલનારા સંસારથી પાર પામી જાય છે. ત્યારે જ તે ખેરના અંગારા માથા ઉપર મૂકતાં પણ ધૈર્યવાન રહ્યા હતા એવા મુનિરાજશ્રી ગજસુકુમાલજીની કથા તે સાંભળી હશે. અરે એ શ્રીકૃષ્ણ મહારાજના નાનાભાઈ હતા–સર્વવિરતિ સામાયક લીધા પછી શમશાન ભૂમિમાં કાઉસગ ધ્યાને ઊભા હતા ત્યારે પૂર્વ કર્મના સંગે પિતાનાં સસરા દ્વારા માથા ઉપર માટીની પાલ બંધાઈ, ખેરના ઝગઝગતા અંગારા મુકાયા છતાં ધ્યાનથી ચલિત ન થતાં અંતકૃત કેવલી થયા. તેની કથા વિશેષ પ્રકારે અંતગડદશાસૂત્રના નવમા અધ્યયનમાં મળી શકશે.
ચિલાતી પુત્રે તે હદ વટાવી દીધી હતી. પિતે ચોરપલ્લીના નાયક હતા તે સમયે પિતાની વિષયવાસના પૂરી કરવા સુસમાં નામની કન્યાને ધાડ નાખી લઈ ગયા હતા. લઈ જતાં લેકે પાછળ દેડતાં માર્ગમાં જઈ પુગ્યા ત્યારે પોતાના સ્વાર્થને ભંગ થતે જાણી સુસમાનું માથું કાપી લેહી ખરડાયેલા હાથે ગાઢ જંગલમાં જઈ ચઢયા. ત્યાં એક મુનિરાજને ધ્યાનસ્થ ઊભા જોઈ ક્રોધિત સ્વભાવે કહ્યું કે મને ધર્મ બતાવ. મુનિએ કાઉસગ્ગ પારી, વિકરાળ રૂપ જોઈ આકાશમાગે ઊડી જતાં કહ્યું કે (૧) ઉપશમ (૨) સંવર (૩) વિવેક બેલતાં વિદાય થયાં. ચિલાતી સાંભળીને મુનિ ઊભા હતા તેજ સ્થાને સ્થિર થઈ વિચાર કરે છે પણ ભાવાર્થ સમજાતું નથી. આખરે એક લય લાગી. ઉપશમ, સંવર, વિવેક સમજાયા અને ખરડાયેલા હાથે અઢી રાત્રિ દિવસ ત્યાં યાનસ્થ ઊભા રહ્યા. લેહીની ગંધથી કીડીઓ લાગી, શરીરે છિદ્ર પડ્યા છતાં ધ્યાનને ન છેડતાં અડગપણે ઊભા રહ્યા. ભાવના વધતી ગઈ અને આયુષ્ય પૂર્ણ થયે દેવકનાં સુખ પામ્યા. તેઓની સંપૂર્ણ કથા જ્ઞાતાસૂત્રના અઢારમા અધ્યયનમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
ઢંઢણ મુનિની તે વાતજ ન્યારી છે. તેઓ શ્રીકૃષ્ણ મહારાજના પુત્ર હતા વૈરાગ્ય પામી સર્વવિરતિ સામાયક અંગીકાર કર્યા પછી અભિગ્રહ લીધે કે મારા પ્રભાવે આહાર મલે તે લે. માસોપવાસી તેઓ એકદા પાત્રમાં પોતાના પ્રભાવે આહાર આવેલે જાણ ભગવન્ત શ્રી નેમિનાથ પાસે આવી પૂછતાં શ્રી કૃષ્ણમહારાજાના પ્રભાવે મલે જાણું તરત પરઠવવા નિકલ્યા. ત્યાં પરઠવતાં ભાવના વધી. શુદ્ધ પરિણામની ધારા વધતી ગઈ અને તે જ ઠેકાણે કેવલજ્ઞાન પામ્યા. તેઓની સંપૂર્ણ વિગત આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં મળી શકશે.
મેતાર્ય મુનિની વાત તે ઘણી વખત સાંભળી હશે, માસખમણને પારણે આહાર માટે ફરતાં જ્યારે સનીને ઘેર આવ્યા તે સમયે વિનય સાથે સત્કારતાં માદક વહેરી પાછા ફરે છે તે સમયે સોનીએ ઘડેલા સેનાના જવ અદ્રશ્ય થતાં સોનીને વહેમ મુનિ ઉપર થતાં તપાવ્યા અને કાચા ચામડાની વાધરી માથા ઉપર લપેટી તડકે ઉભા રાખતાં અપાર વેદનાના કારણે પરિષહ સહન કરવા છતાં સમભાવે રહી આત્મપરિણતિથી ન ડગ્યા અને કેવલ જ્ઞાન પામી સિદ્ધ અવસ્થાએ પહોંચ્યા. તે પછી સોનાના જવ કાંચ પક્ષીની રિષ્ટમાંથી નિકલતાં સોનીને પશ્ચાત્તાપ થયે અને શ્રેણિક મહારાજનાં ભયને કારણે સોની પણ સર્વવિરતિ, સામાયિક અંગીકાર કરી આત્મસાધનામાં તત્પર થયો પણ પિતાનાં બચાવની ખાતર મેતાય મુનિએ ક્રૌંચ પક્ષીને સનીના જવ ચરતે જેવા છતાં પણ તેની પ્રાણુરક્ષા અથે તેનું નામ બતાવ્યું નથી. તેમની કથા આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં મળી શકશે. " સુકેશલ મુનિની વાત કદાચ ન સાંભળી હેય. એમણે તે સવવિરતિ સામાયક અંગીકાર કર્યા પછી પિતાની માતાને જીપ જે સિંહણનાં ભાવમાં હતા તે દ્વારા પોતાના શરીરને ચીરતાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
-
સમતાભાવને છોડ્યો નથી અને કેવલજ્ઞાન પામ્યા. તેઓની કથા વિસ્તારથી જ્ઞાતાસૂત્રમાં મળી શકશે.
આવા ઘણાં ઉદાહરણ મળી શકે છે પણ આપણે તો ખાસ એ જોવાનું છે કે આવી સામાયકમાં જીવલેણ પરિષહ આવવા છતાં જે આત્માઓ અડગ રહી આત્મકલ્યાણ કરી ગયા છે તેઓની સ્થિરતા જાણે આપણે અનુમોદન કરવાનું અને પ્રથમ પ્રકારની સામાય જે શ્રી ભગવન્ત પરમાત્માએ ગ્રહણ કરી હતી તેમને અનુસરી પાછલથી અનુયાયીઓએ તેમનાં કથનને માન આપી સર્વવિરતિ સામાયક લીધું તેમાંથી ઉપર બતાવેલ મહાત્માઓ કેટલે દરજજે જીવલેણ ઉપસર્ગો આવ્યા છે અને તે ઉપસર્ગોને ભેગવતાં કેટલા સ્થિર ભાવે રહ્યા છે એજ તત્વ આપણે જાણવા જેવું અને અંગીકાર કરવા જેવું છે. આવી રીતે સર્વવિરતિ સામાયકની કથા નહી, વિગત નહી, વિવેચન નહી પણ સામાન્ય જાણકારી માટે બે અક્ષર લખાય છે.
દેશવિરતિ સામાયક બીજા ભેદે દેશવિરતિ સામાયકમાં શ્રાવકને નંબર આવે છે. આમાં પણ સર્વવિરતિ સામાયકમાં આવતી કરડી કસોટી થતી રહે તે આપણી શું દશા થાય ? સામાન્ય ચોવીસ કલાકમાં પણે કલાક લગભગ સામાયકમાં બેસવાનું હોય છે તેમાં પણ આલસ્ય, નિદ્રા અને બીજા અંતરા આવી જાય છે. અને તેમાં પણ ચોવીસ કલાકમાં પિણે કલાક જેટલી પુરસદ સામાયક કરવા માટે ન મલતી હેય-કદાચ એવા માણસો માટે સર્વવિરતિ સામાયકમાં થાય છે. તેવી કસો મુકાય અને પરિષદના તાપમાં તપાવાય તે સામાયક શબ્દ ઉચ્ચાર કરતાં પણ ભય લાગ્યા વગર નહીં રહે. ભગવન્ત પરમાત્મા આપણા સ્વભાવ, આપણી દશા જાણતા હતા. આપણે ઉદ્ધાર થાય એ ભાવના પણ તીવ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
સામાય રહસ્ય
હતી માટે આપણને એટલા લાડકવાયા ગણ્યા છે કે આપણે ધીમે ધીમે કરતાં કરતાં ઊંચા આવીએ તે પણ સ્વીકાર થાય.
જ્યારે દેશવિરતિ આપણે ગ્રહણ કર્યું હોય તે આપણું સ્થાન પાંચમે ગુણઠાણે ગણાય છે.
ત્યારે સર્વવિરતિવાલાનું છ ગુણઠાણે હોય છે. આપણું પાંચમું ગુણઠાણું તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું રહે અને આગલના પગથિયે ચઢવાની ભાવના થતી રહે તે માટે આપણને ઘણા પ્રકારના
ગો બતાવવામાં આવ્યા છે. જેની જેવી ભાવના હોય તેવા યે સ્વીકારી અંતે દેશવિરતિમાં આવી જાય. આવી યેજના આપણે માટે નિર્માણ કરેલી છે, અને લલચાવ્યા પણ છે કે થોડું કરે પણ જેવી રીતે એક રાજા પિતાના દેશ ઉપર રાજ્ય કરતે હોય તે, દેશ ઉપર કેઈક ઘડે માટે રાજા તરીકે સ્થાપન કરે અને તે સમજો બુદ્ધિમાન હોય તે ઘડીકના રાજમાં તે જિંદગીને લહાવો લઈ નિહાલ થઈ શકે. અનઘડ અને અણસમજુ નિબંધ હોય તે શું કરું? કેમ કરું? હવે શું થશે? વિચારમાં રહેતાં ઘડી પૂરો થાય છે અને અસલ રાજા આવીને ઊભું રહે છે, ત્યારે ખાલી હાથે ઘેર જતાં પશ્ચાત્તાપ થાય છે. એવી દશા આવતાં સાવધાન રહેવા ભગવને સૂત્ર સંભલાવી દીધું કે જેવી રીતે ઘડીક માટે નિમાયેલ રાજા પણ રાજા જેવો જ હોય છે તે પ્રમાણે દેશવિતિ સામાયક અંગીકાર કરતાં પણ તમે “મળે ન રાહ
” અર્થાત સામાયક લીધેલા કાલમાં શ્રાવક સાધુ જેવું જ હોય છે. એ પદ કંઈ ઓછું નથી. ભગવંત સવવિરતિ સામાયકના કારણે શ્રમણ ભગવંત તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને તેવું જ પદ આપણને માટે પણ કહી પદસ્થ કરવામાં આવે છે એ કદર કંઈ ઓછી ન કરી. ભગવતે આપણું ઉદ્ધાર માટે પિતામાં ભેળવવા એ યુક્તિ અનુપમ કાઢી છે. અને પિતે જે અંગીકાર કર્યું છે તેમાં આવવા માટે એક અખંડ પગથિયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
બતાવી સીધે સરલ માર્ગ સમજાવ્યું છે. આખા દિવસમાં પિણે કલાક એ માર્ગમાં રહેશે તે દેશના રાજાની જગ્યા ઘડીક માટે નિમાયેલા રાજાની જેમ બુદ્ધિમાન હશે તે દરિદ્રતા ચાલી જશે અને અભ્યાસ વધારતાં ઉત્તરોત્તર ગુણઠાણે ચઢતાં રહેશો. તે પછી ભગવન્તની અવસ્થા સુધી પહોંચતાં શું વાર લાગશે?
આપણને જેટલું સમજાવ્યું અને બતાવ્યું તેમાં આપણે ભૂલથાપ ખાતા ગયા. એક સમય આવે હતું કે એ સામાયક વ્રતની મહિમા બહુ ચઢેલી હતી. દાખલા તરીકે ભાઈ પુણીયાની વાત યાદ કરે. શાસ્ત્રો શ્રવણ કરતાં સાંભલી હશે. ભાઈ પુણીયાજી દરરોજ સામાયિક કરનારાં. તેમની એક સામાયકની કીમત કેવળીના મુખે ન કહેવાણી ત્યારે તેમની સામાયિકમાં કેટલી શુદ્ધિ અને પવિત્રતા સમાયેલી હશે. ભાઈ પુણીયાનો આત્મવિશ્વાસ ધ્યેયપરિણતિ કેટલા દરજજે વધેલા હશે તેનું અનુમાન આપણે કરી શકતા નથી. એ તે આપણે જાણીએ છીએ કે શ્રાવકના બાર વ્રતમાં નવમે પદે સામાયક વ્રત આવે છે. તે માટે અર્થાત્ સામાયક કરવા માટે કઈ સમય નિર્ણિત નથી. ગમે ત્યારે જે વખતે વિદ્યાસ થાય, ભાવના વધે તે સમયે દિવસે કે રાત્રે કઈ પણ સમયે કરી શકાય છે. શ્રાવકના બીજા વતેમાં સમયને નિર્દેશ હોય છે. નકારસી, પારસી, પુરિમદ્ર, અવઠ્ઠ, ઉપવાસ આદિ અને જિનપૂજા પ્રતિક્રમણ પૌષધને માટે કાલમર્યાદા બતાવવામાં આવી છે. પરંતુ સામાયિક તે જ્યારે ભાવના જાગ્રત થાય તે સમયે કરી શકાય છે. ભગવત પરમાત્માએ સામાયક રત્ન તે એવા પ્રકારનું બતાવ્યું છે કે જેના અંગીકારથી હૃદયમાં રહેલા તમતિમિરમાં પણ પ્રકાશ થઈ જાય છે. અન્ય જેટલી પ્રકારના પચ્ચખાણ છે તેમાં ત્યાગ અને મૂર્છાને ભાવ બતાવવામાં આવ્યું છે, અને સામાયિકના પચ્ચખાણમાં તે સાવધયેગને ત્યાગ બતાવવામાં આવ્યો છે, અને પડિક્કમામિ, નિંદામિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
સામાયક સ્ય
ગરિહામિ અને અપ્પાણું વાસરામિ, દ્વારા અનુપમ ગતિ ખતાવવામાં આવી છે. તેના ભેદને ખરાખર સમજવામાં આવ્યા હોય તા આમજાગૃતિની વૃદ્ધિ થતી રહે છે. તે વિષયને સમજાવતાં કહ્યુ` છે કે પૂર્વે કરેલા પાપાચરણ કરી સાવદ્ય કાર્ય માટે પશ્ચાત્તાપ અને નિ ંદા, અને તે કર્યા પછી ફરી તે પ્રકારનાં જ કાર્યો સામે આવ્યા હોય તે તે પ્રતિ ધૃણુા અને ભવિષ્યમાં એવાં કાંટાવાલા માર્ગમાં ન જવા માટે પ્રતિજ્ઞા એ પ્રમાણે ચારે બાબતે ઉત્તરાત્તર વધતી રહે તે વીજલીવેગે આત્મજાગૃતિ થતી રહેશે.
ભગવત પરમાત્માએ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના માટે ઘણા ચેાગા બતાવ્યા છે. તેમાં એક સામાયક ચેાગ ઉત્તમેાત્તમ મતાવવામાં આવ્યું છે. તે એકને સાધવાથી સઘળાં સિદ્ધ થઈ શકે છે. અને એજ મતવ્યને દૃષ્ટિગત રાખી શ્રીમદ્ આનન્દઘનજી મહારાજે પોતાનાં બનાવેલા છેંતાલીસમાં પદમાં કહી દીધું છે કેनागी काढले ताडले दुश्मन, लागे काची दोय घडो री ॥
ભાવાર્થ—મન વચન કાયાના ચેાગની એકાગ્રતા કરીને આઠ કને જાણી લે. રાગદ્વેષ કષાયની ગતિ અને ખલને સમજી તારા આત્મા માટે વૈરીનુ કામ કરનારા શત્રુને એલખ અને તે પછી નાગી કહેતાં જ્ઞાનરૂપ તલવાર હાથમાં લઈ તેના આધારે પ્રવૃત્તિ કર-તે પછી તેને સિધ્ધિ મેલવતા વધુ વાર નહિ લાગે. સામાયકના કાચી એ ઘડીનાં કાળમાં જ કાર્ય સિદ્ધ થઇ શકશે.
સામાયક માટે મહાત્મા આનન્દઘનજી મહારાજને કેટલે સારે। અને અનુપમ અભિપ્રાય છે. સામાયક કહેા કે સમતા. શાંતિ સમાધિ સમકિત સુર્વિતતા સમાનતા સમજાવતા એ
અધા સામાયકના પર્યાયવાચક શબ્દો છે. જ્યાં જેવા પ્રસ ગ ડાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસય
ત્યાં તેવું કહી શકાય. એ શબ્દો અને તેની વ્યાખ્યા વધારે જેવા ઈચછા હોય તે આવશ્યક સૂત્રની નિક્તિમાં ગાથા ૧૦૩૩ થી જાણી લેવું, અને એ જ સૂત્રની ગાથા ૧૦૩૨ દ્વારા એ બતાવ્યું છે કે રાગ દ્વેષને ત્યાગ કરી સમભાવે મધ્યસ્થતાપૂર્વક રહેવું, વર્તવું અને આત્મવત્ સર્વભૂતેષ તરીકે જોવાનું નામ પણ સામાયિક છે માટે સામાયિક ઉપર પ્રેમ થતાં, તેને આદરતાં કરતાં અને તથારૂપે સમજતાં સમક્તિની શુદ્ધિ થાય છે.
સમજી શક્યા હશો કે પડિક્રમામિ, નિંદામિ, ગરિહામિથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અપાણે વસરામિથી ચારિત્ર નિર્મલ થાય છે, ચારિત્ર નિર્મલ થવાથી પ્રકૃતિ, આચાર-વિચાર, વર્તન સુધરે છે અને વારંવાર કરવાથી ઉમંગપૂર્વક ઉત્સાહ સાથે કરવાથી વર્ષોલ્લાસ હોય છે. અને સાથે તપની આરાધના પણ સ્વાભાવિક થઈ જાય છે,
સામાયક કરવાની પ્રથા જે વર્તમાન કાલમાં ચાલુ છે તે વન્દનીય અને આદરણીય છે પરંતુ બહુ સુધારણા માગે છે. વર્તમાન કાલનાં ઉપાસકેએ સામાયક જેવા અમૂલ્ય રત્નની કીમત જાણવા માટે બુદ્ધિચાતુર્યતાનો ઉપયોગ કરવામાં બેદરકારી સેવી છે. યેન કેન પ્રકારેણ સામાયક સામાયિક કરી લેવાનું એક જ ઇંચેય રાખ્યું–પરિણામે જેટલું કાર્ય કરવામાં લક્ષ્ય અપાય છે તેના પ્રમાણમાં તેની સિદ્ધિ તરફ અપાતું નથી. એ કારણથી જ સામાયક કરનારાઓ સામાયક ઉચ્ચરી, માલા ફેરવી કે પુસ્તકનું વાંચન કરી અથવા ધર્મચર્ચા કે વ્યાખ્યાન સાંભલી સામાયકને સમય પૂરો કરે છે. ઘણા ભાઈઓ બાઈએ વાતના સપાટા કે ઘડીના મિનીટે ગણવામાં કે ખરતી રેતી જોવામાં વારંવાર ઉપવેગ આપતા રહે છે. એ પ્રકારની ક્રિયાઓ પણ સંવર ઉત્પન્ન કરે છે પણ આમજાગૃતિ માટે ચિંતવના કરવાને અવકાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
રહેતો નથી, પડિક્રમામિ, નિંદામિ, ગરિહામિ અને અપ્પણું - સરામિ જેવી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાને સમય હાથમાં આવતું નથી અને ન આવે તે આત્મજાગૃતિ માટે માર્ગ મેકલો ન થઈ શકે, માટે આત્મજાગૃતિ માટે સામાયક કરવાની ધારણાવાલા પુરૂ
ને માટે તે જ્યાંથી ઉઠ્યા હતા ત્યાંજ ઉભા હોય તેમ અનુમાન થાય છે. એમાં વિચાર કરીએ તે વર્તમાન કાલમાં સામાયકાદિક ક્રિયાના પાઠે ગોખણપટ્ટી જેવાં જ ભણાવવામાં આવતા હોવાથી. ક્રિયાત્મક વિધાને યથેચ્છિત જાણું શકાતા નથી. ધાર્મિક સંસ્થા, એમાં સામાચક દરરોજ કરાવવાના નિયમ હોય છે અને ફરજીઆત કરવું પડે છે, પણ મરજીયાત વગર મજા આવતી નથી. હા, આટલું માનવું પડશે કે ફરજીયાતમાંથી પણ મરજીયાત આવી શકે પણ જ્યારે કે સામાયકના યથાર્થ સૂત્ર કિયા અને તેનાથી પ્રાપ્ત થતાં અનુપમ લાભેનું જ્ઞાન આપવામાં આવતા હોય ત્યારે. અને ભણનારાઓ એમ સમજી લે કે પિતાને પાઠ યાદ કરવાની રીતે જ સામાયક પણ દરરોજની ક્રિયા છે. ચાલે, પિણે કલાક બેસીને એ પણ પૂરું કરીએ તે જીવનમાં એ જ ભાવના ઘર કરી લે છે અને સામાયક ઉપર પ્રેમ જોઈએ તે પ્રમાણમાં કાયમ રહી શકતો નથી. આપણે વિચાર કરીએ. કે બાળપણથી સામાયક કરવા લાગ્યા અને સારા સંસ્કાર વિસે તીસે અને છેવટ સાઠ સુધી વૃદ્ધાવસ્થામાં આવતા સુધી પણ કરતા રહ્યા અને સામાયકના બત્રીસ દોષો જન્મ સુધી પણ ન જાણ્યા અને જેવી રીતે બાલ્યાવસ્થામાં કરતા હતા તે જ ગતિએ કરતા રહી કે પ્રકારે આગળ વધવા ગતિમાન ન થવાય તે સમજી • લેજે કે કાચકલેશ જેવી અવસ્થા ગણાશે માટે ઉત્તરોત્તર ચઢતી થાય તેવા પ્રયત્નો અને જાણકારી મેળવવા પ્રયત્ન કરે જોઈએ.
ઉપર બતાવ્યા પ્રમાણેની સામાયક ભલે સર્વવિરતિ હોય કે દેશવિરતિ હેય પણ સભ્ય જ્ઞાન વગરની છે તે લોભ આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૨
સામાયર્ક રહસ્ય
નારી ન થાય. ક્રિયા અનુષ્ઠાન તે પાકે પાયે ઢાસ સમ્યગ્ જ્ઞાનદૃષ્ટિથી જ હાવા જોઈએ. આડમ્બર એમાં કામ નહી આવે. ચાલે છે તેમ ચાલવા દેવું એમ કહેનારા પણ ઘણાં મલશે. તેવાને વધુ જાણવા માટે પંચમઅંગ ભગવતી સૂત્રમાં અને આવશ્યક સૂત્રની નિયુકિત ગાથા ૭૯૬ માં કહ્યું છે તે સમજી લેવું જોઇએ.
સૂત્રકાર મહારાજાએ કહ્યું છે કે સામાયક ચાર પ્રકારની હાય છે. (૧) શ્રુત સામાયક. (૨) સમકિત સામાયક. (૩) દેશિવરતિ સામાયક અને (૬) સર્વવિરતિ સામાયક. એમાં પહેલા નમ્બરનુ જે શ્રુત સામાયક છે તે તે ભવ્ય મિથ્યાત્વી આત્માને ઉદયમાં આવે છે અને અભવ્ય આત્માને પણ દ્રવ્યથી શ્રુતને લાભ થાય છે તે પણ ફક્ત પાઠરૂપે. એ પ્રકારે સામાયક કરનારાઓને સમકિત દીપક રૂપે હોય છે તેનું સ્થાન પ્રથમ ગુણુઠાણું હોય છે. કારણુ દીપક બીજાને અજવાળું બતાવનાર હોય છે પણ તેની નીચે અંધારૂ રહે છે, તે રીતે અભવિ જીવ જિનભગવાનકથિત પ્રરૂપણા કરતા હોય છે, બીજાઓને ઉત્તમ માર્ગ બતાવનાર હાય, ધર્મ પ્રાપ્ત કરાવે પણ પોતે અંધારામાં જ ગાતા ખાતા રહે છે પણ અંદરખાને તેવાઓને ધ્યા હાતી નથી. લેકેષણા ખાતર તેમની ક્રિયાએ હાવાથી એવા જીવા પ્રથમ ગુણુઠાણું હોય છે.
બીજી સમકિત સામાયક અથવા દર્શન સામાયક એ તા સચ્છિષ્ટ ચાથા ગુડાણાવાલાને ઉદયમાં આવે છે અને ખાર વ્રત ઉચ્ચરનાર દેશવિરતિ ગ્રઢણુ કરનાર પાંચમે ગુણઠાણે હાય છે. ચેથી સર્વવિરતિ સામાયક જે મુનિમહારાજને હાય છે તે છઠ્ઠું અને વધી જાય તે સાતમે ગુઠાણું આવ્યા ગણાય છે. એ પ્રમાણે ચાર પ્રકારની સામાયકમાંથી ચાલે તેમ ચાલવા દે કહેનારા જો શ્રુત સામયકમાં જ મહાલતા હેય તે પ્રથમ ગુણુઠાણું ઊભા જાણવા એ પ્રમાણે સૂત્રકાર મહારાજા કહી ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
૧૩
જે પુરૂષાને સ'સારદાનું ભાન હૈાય છે તેએ પેાતાને ઉચ્ચ ગતિએ લઇ જવાનાં પ્રયત્ના કર્યાં કરે છે. તેએનાં કામે લેકેષણાને માટે હાતા નથી પણ પેાતાના આત્મહિતાર્થે તેમની ક્રિયાપ્રવૃત્તિ હાય છે. અને જે પુરૂષાને નિત્ય પ્રતિ વ્યાખ્યાન સાંભલતાં કે ધરાગી ગણાતાં અથવા અગ્રગણ્ય કે દેરાસર સંધસંસ્થાના ઉપરી અધિકારીના હોદ્દે ગણાતાં તેઓને સામાયક જેવા રત્ન ઉપર પ્રેમ ન હોય તે તેમના કાર્યો માહ્ય દેખાવરૂપે જાણવા અને સામાન્ય વર્ગ કે ખેાડવાલુ શિક્ષણુ અથવા અધૂરું જ્ઞાન મેળવી પોતે સમજીની કક્ષામાં પેાતાને ગણુતા હાય તેવા સામાયક જેવા રત્નના સ્વીકાર ન કરી શકે તે સમજી લેજો કે તેમની સસાર દશા અતિ કારમી છે.
2.
સંસારી આમ એના ભેદ બતાવતાં કહ્યું છે. એક તે સઘન રાત્રી જેવા હાય છે. તેની સમજ આ પ્રમાણે બતાવે છે કે ઘન કહે છે મેઘની ઘનઘાર ઘટાને-તેવા ઘટાએ જેવી અમાસની રાત્રીમાં આવે! ગાઢ અંધારપટ હાય છે કે કઈં પણ દેખાતું નથી. તદ્નુસાર આત્માને ગાઢ મિથ્યાત્વના ઉદયે તીવ્ર મેાડુનીની પ્રખલતાના કારણે કોઈ પણ પ્રકારનું હિત અહિત, સત્યાસત્ય અને કૃત્યઅકૃત્યની સૂઝ પડતી નથી તેથી જ આવી પ્રકૃતિના આત્માએ પ્રથમ ગુરુડાણી, ભવાભિનંદી અને મિથ્યાત્વદષ્ટિવાલા હાય છે. તે કારણથી જ સાંભલી, સમજી લેકવ્યવહારે પ્રશંસા કરી કહે છે કે વસ્તુ અધી સહ્ય પશુ સમય મલતા નથી એમ કહી પાતે મેટામાં ખપતા રહે છે પણ તેવા જીવાને ક્રિયાચી-પ્રેમ કે શ્રખા હાતી નથી.
બીજા ભેરુ આત્મા અધનરાત્રિ સમાન કહ્યા છે તે સમજાવતાં કહે છે કે–જેવી રીતે મેઘની ઘટા રહિત વાદળાએ હાય તે રાત્રીમાં ઘટ આદિ વસ્તુ જોઇ શકાય છે. તે અનુસાર આત્માને મિથ્યાત્વની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય ડી મંદતાના કારણે મોહાદિકનોકિંચિત પશમ હોવાથી માનવી ધર્મમાર્ગમાં આવી જાય છે. તેને સ્વાભાવિક પ્રેમ થયા કરે છે તેવા એને માર્ગનુસરી આત્મા કહેવામાં આવ્યા છે. જેને અવન રાત્રીની ઉપમા આપવામાં આવી છે.
ત્રીજા પ્રકારે સઘન દિવસ જેવા બતાવ્યા કે સૂર્યને ઉદય હોવા છતાં વાદલાઓનાં આછાદિત થવાથી દેખાવમાં ફરક પડી જાય છે પણ રાત્રિના સમયથી કે સઘન-ઘનરાત્રિથી તે રાત્રિની અપેક્ષા વસ્તુ ઘણી સ્પષ્ટ દેખાય છે. તદનુસાર મિથ્યાત્વના ક્ષપશમના કારણે આત્મા સમ્યગૃષ્ટિ થઈ જાય છે અને તે પ્રયત્નશીલ થતાં અનુક્રમે ચોથા ગુણઠાણથી અર્થાત્ શ્રાવકના સ્થાનથી વધતે વધતે અનુક્રમે બારમા ગુણઠાણ સુધી જઈ શકે છે.
ચેથા પ્રકારે અવન દિવસ સમાન બતાવતાં કહ્યું છે કે વાદલા રહિત આકાશ હોય અને સૂર્ય પૂર્ણ પ્રકાશમાન હેય. નિર્મલતા દેખાતી હોય. જરહિત દેખાવ હોય, આવા સમયે વસ્તુ સપૂર્ણ દેખાય છે અને આવી અવસ્થાએ તે આઠ કમને ક્ષય કરવામાં પરિશ્રમ સેવનારા કેવલજ્ઞાની ભગવન્ત હોય છે જેઓ પૂર્ણ પ્રકાશી કહેવાય છે.
એ પ્રમાણે ચાર પ્રકારનાં આત્માઓમાંથી જે પ્રથમ પ્રકારનાં પગથિયા ઉપર ઉભા રહેશે તે તેવાઓને વીતરાગ ભગવતનાં બતાવેલા માર્ગ પર પ્રેમ કઈ રીતે આવી શકે? જ્યાં ભવાભિનંદીનું જ ચાલતું હોય તેવા જીવો કઈ રીતે સુધરી શકે? સુધરનારાઓ તેજ હોય કે જેઓ પુદગલાનંદી ચેથા-પાંચમા ગુણઠાણે આવી ગયા હોય. અથવા આત્માનંદી કે જેઓ-છકે સાતમે ગુણઠાણે આવી ગયા હોય. પણ પ્રથમ પગથિયે ઉભા રહેનારા ભવાભિનંદીને તે ધર્મ ઉપર પ્રેમ થે દુષ્કર છે, માટે . ભવભીરૂ આત્માઓએ તે પોતાના કલ્યાણાર્થે આત્મગુણ --આત્મસાધન જાણી લક્ષ આપવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
સામાચક રહસ્ય
સામાયકમાં કોન્ટ્સ જેન ધર્મમાં બતાવેલી ક્ષિાઓમાં ભાગ્યે જ એવી ક્રિયા હેય કે જેમાં ઓછાવત્તા અંશે કાર્યોત્સર્ગ ન સ્વીકારવામાં આવ્યો હેય તેવી રીતે છે વગર કઈ મંત્ર ન હોય તે પ્રમાણે કાઉસગે વગર કઈ ક્રિયા ન જ હોય. તેમાં ખાસ હેતુ એ હોય છે કે પ્રત્યેક ક્રિયામાં મન વચન કાયાનાં ગોની એકાગ્રતા મુખ્ય માનવામાં આવી છે અને ધર્મધ્યાન કે શુકલધ્યાન સુધી તેની જરૂર હોય છે. તેથી શરીર પરથી મમતાને ત્યાગ કરી ઉત્સર્ગ સ્થિતિએ પહોંચવા માટે કાર્યોત્સર્ગ ક્રિયાઓમાં જીવનરૂપ હોય છે. કાઉસગ કરવાથી સમાધિ આવે છે, બાહ્ય ઉપસર્ગ આવ્યા હોય તે તે ભેગવવા માટે સહનશીલતા આવે છે. સુખદુઃખમાં સમાનભાવે ભગવાને ગુણ પ્રગટ થાય છે. એકનિષ્ઠાથી રહેવાની આવડત થાય છે. આત્મપરિહુતિ સમાન ભાવે રહેવાને પાઠ કાઉસગથી જ મળે છે. ત્રણે
ગેને એક સૂત્રમાં રાખવા માટે કાઉસગ્ગ અમૂલ્ય સાધન છે, માટે કાઉસગ્ન કરવા સારી રીતે શીખી લેવું જોઈએ. કાઉસગ્નને અભ્યાસ કરતાં પહેલાં કાઉસગમાં કેટલા દે ચગવા ગ્ય હોય છે તે જાણી લેવું આવશ્યક છે. દેશની વિગતને મુખપાઠ કરી લેવી તેથી પ્રત્યેક ક્રિયામાં દેથી બચી શકાય. કિતાબી જ્ઞાન હશે તે તે ક્રિયાત્મક ન હોવાથી તાત્કાલિક કામ નહી આવે તેથી દેની વિગતને સારી રીતે સમજી લેવી. અને જ્યારે ક્રિયા
એ ખતમ થઈ જાય ત્યારે વિચાર કરી લેશે કે આજની ક્રિયા દેષ રહિત થઈ છે કે નહી? આવી રીતે દરેક ક્રિયા કર્યા પછી વિચારતા રહેશે તે કઈ દિવસે તે માર્ગ મલી જશે કે જેની ધમાં લાગેલા છે,
કાઉસગથી બાહ્યા અને આંતરિક અને પ્રકારની શુદ્ધિ થાય છે. આત્મશક્તિનો વિકાસ થાય છે અને તે કરવાથી જડતા દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૩
સામાયક રહસ્ય
થાય છે. નિર્મુધ્ધિ બુધ્ધિમાન થાય છે. વાયપ્રકૃતિ વધેલી હોય તે તેની વિષમતાથી મુક્ત થવાય છે. મબુદ્ધિ હાય તે વિચારવાન થાય છે અને ભાવનાશુધ્ધિ થતી રહે છે. વિચારણ શક્તિ વધે છે તેથી જ તે ભગવન્ત પરમાત્માનું જીવનચરિત્ર વર્ણન કલ્પસૂત્રમાં આવે છે તેમાંથી જાણી શકાય છે. ભગવન્ત તપસ્યા કરતા હતા ત્યારે ધ્યાનસ્થ થઈ જતા અને સ્થળે સ્થળે કાઉસગ્ગ ધ્યાને સ્થિત રહેવાના દાખલા મલે છે, તેથી કાઉસગ્ગની ક્રિયાને ઘણાં પ્રેમથી કરવી ઘટે અને તેના ભેદાનભેદને ગુરૂગમથી જાણી લેવા જોઈએ. વધુમાં વિશેષ જાણવાની ઈચ્છા હોય તે આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ગાથા ૧૫૪૬ જાણી લેવું. તદુંપરાંત ઘણાં સૂત્ર-પ્રકીર્ણ ગ્રંથામાં તે બાબતનું વિવેચન છે.
કાઉસગ્ગમાં શાંતિ સમાધિ સમાનતા એકાગ્રતા ન આવી હાય તે। આરાધના પણ અધૂરી સમજી લેવી. સમતાવત આવે તા ગુણગ્રાહ્યતા પણ ન આવી શકે માટે કાઉસગ્ગ ક્રિયામાં વિશેષ પ્રકારે સાવધાન રહેવુ જોઈએ. પેતાના કર્મ પાતલા કરવા સ્વગુણપર્યાયમાં આવવું. હાય તે ઉત્સર્ગ સ્થિતિએ પહેાંચવા માટે કાઉસગ્ગ અતિ પ્રેમ સહિત કરતા રહેજો.
કાઉસગ્ગ કરવા પહેલાં અરિહન્તચેઈઆણુસૂત્રમાં જે પાઠ ખેલાય છે તેને સ્મરણુ રાખી આગલ વધજો. શું કહ્યું છે ? સદાર મેદાવ વિધા બાલ
अण्णुप्पेद्दाप बट्टमाणी ठामि काउसगं ॥ ભાવાર્થી-સમજી લેજો શુ કહ્યુ છે કે હું કાઉસગ્ગ વધતી શ્રધ્ધાથી બુધ્ધિથી ધૃતિથી વિશેષ પ્રોતિ-સ્મૃતિ સહિત અનુપ્રેક્ષાઅર્થાત્ વિશેષ પ્રકારથી તત્વ ચિ ંતવન સહિત કરીશ. એ પ્રમાણે ઓલ્યા પછી કંઇ દિવસ નિરાંતે વિચાર કરો કે જે પ્રમાણે કાઉસગ્ગ કરતાં પહેલાં ખેલી જાઓ છે તે પ્રમાણે એછેવત્તે અંશે ગુણવાન થયા છે કે નહી ? શ્રદ્ધા, બુદ્ધિ, પ્રીતિ, સ્મૃતિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
સામાયક રહય
તત્વ ચિંતવન સહિત વધતી શ્રદ્ધા સાથે કાઉસગ્ન કરવાની વાત ગુરૂસાક્ષીએ કહીને તેનું પાલન બરાબર કરે છે કે નહી? એને વિચાર નિરાંતે કરજે.
સામાયમાં દાખસ્થિરતા. કાઉસગ્ન-ધ્યાનમાં દષ્ટિસ્થિરતા પણ ધ્યાન માટે ખાસ અંગ માનવામાં આવે છે. આંખ અને નાક ધ્યાન કરવામાં સહાયક બને છે. ખાસ કરીને તે શરીરમાં દશ સ્થાન ધ્યાન માટે વર્ણવવામાં આવ્યા છે. તે માટે કહ્યું છે કે
રે અજાપુ, જાવા દે, ' धके नाभौ शिरसि हृदये, तालुनि ध्रुयुगान्ते । ध्यामस्थानान्यमलमतिभिः कीर्तिताम्यत्र देहे, तेवेकस्मिन् विगतविषय, चित्तमालंवनीयम् ॥१॥ ભાવાથ– નિર્મલ મનવાલા મનુષ્યને ધ્યાન માટે પિતાના શરીરમાં બને નેત્ર, બન્ને કાન, નાસિકા, લલાટ, મુખ, નાભિ, મસ્તક, હૃદય, તાવ્યું અને બને ભ્રકુટીને મધ્યભાગ એ દશ સ્થાને બતાવવામાં આવ્યા છે, માટે પિતાની કાય–શક્તિ પ્રમાણે દશેમાંથી એક સ્થાનને પિતાને ધ્યાન કરવું હોય ત્યારે આલમ્બનરૂપ રાખી પ્રયત્ન કરવો જોઈએ.
આગલ વિચાર કરવા બેસીએ તે વિકાર ઉત્પન્ન કરવામાં નેત્ર ખાસ ભાગ ભજવે છે માટે જે પુરુષને નિર્વિકારી થવું હોય તેણે પિતાની આંખો પર કાબૂ મેલવા જોઈએ. દષ્ટિને એ પ્રમાણે જમાવવી કે જેથી પિતાનાં મુખ ઉપર સૌમ્યતાને ભાવ ઝલકતે રહે, સરલતા અને શાંતતા મુખ ઉપર દેખાય અને ગુણગ્રાહાતા થતી જાય. કાઉસગ્નમાં બેસવું હોય ત્યારે કે ઊભા રહી કરવું હોય તે સમયે જે માણસોને નાકનાં અગ્રભાગ ઉપર દષ્ટિ સ્થિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
સામાય રહસ્ય
રાખવાને અભ્યાસ ન હશે તેઓ રાખવા પ્રયત્ન કરશે તે માથું : ચઢી જશે અને ભ્રમર ચક્કરમાં પડી જશે. આખે આગળ અંધારા આવશે માટે ઉતાવલ કરશે નહી. ધીમે ધીમે અભ્યાસ વધારતા જશે તે પીડા દલશે અને અભ્યાસ વધશે. સૌથી પ્રથમ એ માર્ગમાં પ્રવેશ કરતાં આંખ મીંચીને ધ્યાન કરવું જોઈએ, અને સુખપૂર્વક જેટલો સમય રાખી શકે, રાખી આંખો ઉઘાડવી ફરી બંધ કરી ઉઘાડવી. એમ કરતાં અભ્યાસ વધારતા જવું તેથી થાક લાગશે નહી અને સુખે સુખે અભ્યાસ વધશે. હિમ્મતવાન મનુષ્ય વધુ કરે તે ના નથી પણ નાસીપાસ ન થવાય તે હેતુઓ નિયમપૂર્વક કરવામાં લાભ દેખાય છે.
કાઉસગ્ગ કરતા આખું અંગ ઢાંકી દેવાથી સામાયક આશ્રી કાયાનાં બાર દેષ બતાવ્યા છે તેમાંથી અગ્યારમો દેષ લાગી જાય છે. આસનની સ્થિરતા ન રાખી શકે તે કાયાના દેમાંથી પહેલે દેષ લાગી જાય છે. સ્થિર થયા પછી ચારે બાજુ જેતે રહે તે બીજે ષ લાગી જાય છે. એ પ્રમાણે દેશે બતાવી આત્માને વધુ સચેત કરવામાં આવે છે તેથી માનવી ભયને માર્યો સાવધાન થઈ પિતાના સામાયક વ્રતમાં કાઉસગ ધ્યાનમાં સમાધિમાં રહી શકે. ભગવન્ત પરમાત્માએ તે આપણને બચાવવાનાં અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઘણું ઉપાયો બતાવ્યા છે છતાં જાણકારી મેળવ્યા પછી પણ સામાયક આદરીને કઈ દીપક લઈ કૂવામાં પડે છે તેને આડે કેણ આવે? માટે સામાથકનાં બત્રીશ હે યાદ રાખી. દષ્ટિસ્થિરતાને અભ્યાસ વધારી યથાર્થ રૂપે સામાયક-કાઉસગ્ગ ધ્યાન કરશે તે કલ્યાણ થશે.
સામાયકમાં આત્મજાગૃતિ સામાયક લઈને આત્મજાગૃતિ કરવી હોય તે નિર્વિન સ્થાને બેસવું. અભ્યાસ કરવા માટે પાછલી રાત્રિને ચાર પાંચ વાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય ને સમય ઠીક જણાય છે. સામાયકમાં સ્થિરતાપૂર્વક બેસી રહેવાની આદત રાખતાં પાંચ દશ મિનિટે પગ ઊંચાનીચા કરૂ વાની ટેવ પડી જશે અને ચપલતાને સ્વાભાવિક ત્યાગ થઈ જશે. જીવાતવાલી જગ્યાએ બેસવું નહીં, માખી મચ્છર ' ડાંસનો ઉપદ્રવ દેખાય તે ક્રિયા શુષમાન થવાના હેતુએ શરીર ઉપર ઉત્તરાસંગ નાંખી લે પણ આખું મસ્તક ઢંકાઈ જાય તે રીતે ઓઢશે નહી; કારણ અગ્યારમે દેષ લાગી જશે. જ્યારે સ્થિરતાપૂર્વક આસન સિદ્ધ થઈ જાય ત્યારે આવી રીતે સીધર બેસી જાઓ કે તમારી વંકનાલ સીધી રહે તેથી તમારા શ્વાસોશ્વાસની જે ગતિ થાય છે તે સુખે સુખે થતી રહે. આસન, સુખાસન અથવા પદ્માસન સિધ્ધ કરી લે. આવી રીતે તૈયારી થાય તે પછી કાઉ. સગ્ગ મુદ્રામાં સ્થિર થઈ આત્મધ્યાનમાં લાગી જાઓ અને પિતાનાં કૃતકમને વર્તમાનની સ્થિતિ સાથે પેલ. આત્માને વિચારવાનું કે અનાદિકાલથી ભવભ્રમણની જંજાલમાં પડેલે હતે. એટા ભાગ્યે ભગવન્ત બતાવેલ વેગ પ્રાપ્ત થયો છે તે ચેતન! હવે ચિંતામણી હાથમાંથી જવા દેશે તે ફરી તેજ ગતિએ રખડવાનો સમય આવશે માટે ચેતી જા. સમકિતને શુદ્ધ કર અને તે શુદ્ધ કરવાને ઉપાય સમિાયકમાં લીધેલી ચાર પ્રતિજ્ઞામાંથી પડિકમામિની ભાવના કર્મમલને કાઢવા માટે રેચક સમાન છે. નિંદામિ પૂર્વકૃતકમની તરફ નિરસભાવ અને દુષ્કર્મની નિંદા એ આત્મહિત માટે પ્રય જેવા છે. સ્મરણ રાખવું જોઇએ કે રેચકની સાથે કુપચ્ચે આવી જાય તે વિટઓના સમજવી. જ્યારે પથ્ય પદાર્થ સેવન કરતાં અથાત કર્મબંધમાં કારણે છેટે રહેવા છતાં પ્રકૃતિભાવ બગાડવાનાં સંગે સાધને દષ્ટિમાં આવી જાય તે તેઓ પ્રતિ તરત ઘણું કરવાથી ઠેકાણે આવી શકાશે. જે બાબત માં પશ્ચાત્તાપ સિંહા ઘણા કરી ચૂકયા છે તેવા કાર્યો કરી આચરણમાં આવે તો તે દશા કારમી સમજવી, માટે આવતાં તેવા કાર્યો પ્રતિ તિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
२०
સામાયક રહસ્ય
સ્કાર કરી. અને આવી દશા આવી જાય તો સમજી લેજો કે આત્મા કુષ્ટથી મચી ગયેા છે. જ્યારે આટલી અવસ્થાએ પહાંચો જશે તે પછી અપ્પાણુ વાસરામિ તો મકરધ્વજનું કામ કરશે. ભવિષ્યમાં અાગ્ય માર્ગે જતાં અટકાવવામાં પહેરેગીરનુ કામ કરશે, માટે સાવધાન થઈ ક્રિયા કરશે। જેથી આત્મકલ્યાણ થશે.
જ્યારે ઉપર બતાવ્યા અનુસાર ક્રિયા પૂરી થઈ જાય તે પછી ફરી એક વખત પ્રેતાનાં આસનને સ ંભાલે અને શુદ્ધમાન હૃદયે આખા મીંચીને કાઉસગ્ગ મુદ્રામાં સ્થિત થઈ જાઓ. પછી શ્વાસને રાફા, પાછા બહાર કાઢો, ફરી રાકેા. એમ કરતાં કરતાં તમને પ્રતીત થઈ જાય કે શ્વાસ હૃદય પટ ઉપર રાકાઇ રહી શકે છે તો તે પછી વધુ જાણવાના પ્રયત્ન કરો પણ હૃદયમાં શું જોવા એ પ્રયત્ન શરૂઆતમાં કરશે નહી. જ્યારે તમારાં મન વચન કાયાનાં ચેાગા એકીકરણપૂર્વક હ્રદય પર સ્થિર રહેવા લાગશે ત્યારે એક અનુપમ આનંદ પેાતાની મેલે પ્રાપ્ત થશે. આવી સ્થિતિમાં આવ્યા પછી તમે પેાતાને કોઇ ઉચ્ચ સ્થાને જોશે. પછી આગલ શુ એવું? શું કરવું ? એ વિગત કોઇ જાણકાર મુનિમહારાજને કે ગુરુગમદ્વારા જાણકારી મેલવી આગલ વધશે. અસ્તુ.
સામાયકના આઠ પ્રકાર
सामाइयं समइयं सम्बाओ समास संखेवे। अणवा च परिष पच्चखाणे थ ते अट्ठा ॥ १ ॥ ભાષાશાસ્ત્રકાર મહારાજાએ આઠ પ્રકારની સામાયક બતાવી છે તેમાં (૧) સમવાય સામાયક. (૨) સમયિક સામાયક (૩) સમવાદ સામાયક. (૪) સમાસ સામાયક. (૫) સક્ષેપ સામાયક. (૬) અનવદ્ય સામાયક. (૭) પિરના સામાયૅક અને (૮) પ્રત્યાખ્યાન સામાયક બતાવવામાં આવી છે. તેની સક્ષિસ વ્યાખ્યા આ પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
પ્રથમ સમવાય સામાયક માટે કહ્યું છે કે ચૌદ રાજલેકનાં જીવા પર સમતા ભાવ રાખવા અને અસંગત પ્રસંગ ઊલા થાય તા પણ સમતા ભવના ત્યાગ ન કરે અને જગતના સર્વે જીવે પ્રતિ સમભાવ રાખે તેને સમવાય સામાયક કહેવામાં આવે છે. તે ઉપર દમદત મુનિની કથા કહેલી છે.
૧
ખીજી સર્માંચક સામાયકવાલાએ જગતનાં તમામ જીવે પ્રતિ દયાભાવ રાખવા. પેાતાનુ ભલુ ઇચ્છનારા અને પૂરું ચિંતવન કરનારા પ્રત્યે તેમજ સુખ આપનારા અને કષ્ટ આપનાર પ્રત્યે સરખા ભાવ રાખવે. તે ઉપર મેતા મુનિનું દૃષ્ટાન્ત મતાવવાનુ આવ્યુ છે.
ત્રીજી સમવાદ સામાયકવાલાએ રાગદ્વેષના ત્યાગ કરવા. ચથા-વ્ય થત વચન ઉચ્ચારવું અને ખેલતાં વાત કરતાં કોઈ પણ પ્રકારે કર્મ બંધ ન થઇ જાય, ખીજાના આત્માને પણ દુઃખ ન થાય અને પેાતાનુ મતભ્ય પણ સિધ્ધ થાય તેવી પ્રવૃત્તિ રાખનારને સમવાદ સમાયક ઉયમાં આવે છે. તેની ઉપર શ્રી કાલકાચાર્ય મહારાજનુ દ્રષ્ટાન્ત આવે છે.
ચેથી સમાસ સામાયક કેાને કહે છે કે થાડા અક્ષરે વધારે તત્ત્વ જાણી લેવાય અને ઈશારા માત્રથી બતાવેલ સ્વરૂપને સમજી લે અને આત્મચિંતવનમાં એકાગ્રતા રાખી પેતાનાં કર્મ સમુદાયને હટાવવા આત્મજાગૃતિ કરતા રહે તેના ઉપર ચલાતી પુત્રનું ઉદાહરણ બતાવવામાં આવ્યું છે.
પાંચમી સ ંક્ષેપ સામાયકના ભાવાર્થ એ થાય છે કે થાડા અક્ષરે સમજીને કના નાશ કરી શકે. દ્વાદશાંગીને વિશેષ પ્રકારે અર્થ ચિંતવન કરે તેથી આત્મા ઉન્નત અવસ્થાએ આવે અને વિશેષાથથી આત્મજ્ઞાનની દૃઢતા થાય. જ્ઞાન વિસ્તરિત થાય તે ઉપર લૌકિક પડિતની કથા બતાવવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૨.
સામાયક રહસ્ય
છઠ્ઠી અનવદ્ય સામાયકમાં પાપ રહિત આચરણ સાવઘ કાર્યને ત્યાગ અને કર્મબંધના કામેથી અલગ રહેવાનો પ્રયત્ન. તે ઉપર ધર્મરૂચી અણગાનું દષ્ટાન્ત જાણવા જેવું છે.
સાતમી પરિજ્ઞા સામાયક અર્થાત્ તત્ત્વની વાતને જાણવી અને કઈ પણ કામ કરતાં સંસારની અસારતાને સમજી તત્વની વિચારણામાં લક્ષ્ય આપી પોતાના કાર્યની સિદ્ધિ મેળવવી તે ઉપર ઈલાયચી પુત્રનું દષ્ટાન્ત બતાવવામાં આવ્યું છે.
આઠમી પ્રત્યાખ્યાન સામાયક. એને ભાવ તો વધુ લાંબો છે. આત્માની અનુપયેગી પ્રવૃત્તિને વશમાં રાખવી અને દ્રવ્ય પદાર્થમાં અચ્છ રાખી નિયમમાં આવવું તે ઉપર તેટલીપુત્ર પ્રધાન, અને પિટીલાના દષ્ટાંત બતાવવામાં આવ્યા છે.
ઉપર પ્રમાણે આઠ પ્રકારની સામાયકના નામ બતાવ્યા પણ આઠ પ્રકારની સામાયક લેવાની પધ્ધતિ અને પચ્ચખાણ એક જ પ્રકારના બતાવ્યા છે. જેન ધર્મમાં સામાયક ક્રિયા સારરૂપ છે તેમાં મુખ્યતયા સામાયક લઈ નિયમમાં આવવું અને સંયમમાં રહેવું એ બે બાબત કાબૂમાં આવી જાય તે પછી વધુ પરિશ્રમ કરવાની જરૂર નહી રહે. સંસારથી પાર પામ હોય તે વિષય અને સંયમને સંપૂર્ણ પાલતાં શીખી લેવું જોઈએ. નિયમ સંયમ અર્થાત્ સામાયક તે એક ભાઈ પણીયા શ્રાવકની હતી કે એક સામાયકની કીંમત તે મોટી વાત છે પણ દલાલી માત્ર આપવા શ્રેણિક મહારાજ જેવા સમર્થ ન થયા. તે ઉપરથી સમજી શકાય છે કે એની મહત્વતા ક્યાં સુધી પહોંચેલી છે ભાઈ પુણીઆને સામાયિક લેવાની વિધિ અને પચ્ચખાણ એ કંઈ જુદી પ્રકારનાં ન હતા. જે વિધિ અને સામાયકનું પચ્ચખાણ વર્તમાન સમયમાં ચાલે છે તે જ તે સમયમાં હતા અને એમાં અંતર ન હોય તે આપણી સામાયકનું મૂલ્ય પણ તેજ પ્રમાણે અંકાવું જોઈએ. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
સામાય રહય
જાણવાની ઈચ્છા ધરાવનારાઓએ સઉથી પહેલાં એ જાણી લેવા પ્રયત્ન કરે જોઈએ કે આઠ પ્રકારના સામાયક, એમાંથી આપણને
ક્યા પ્રકારની સામાયક ઉદયમાં આવે છે અને અમારા વિધિવિધાન કેટલા શુધ્ધમાન અને યથાર્થ છે, અમારી આરાધના અમને કેટલે દરજજે લાભદાયી થઈ શકશે આવી બાબતને વિચાર કરે આવશ્યકીય છે.
વિચાર કરતાં જણાય છે કે હાલમાં છઠ્ઠા નંબરની સામાયક જે પાપરહિત આચરણાવાળી અનવદ્ય સામાયક છે તે -ઉદયમાં આવે છે. આપણા સમુદાયમાં એ નંબરની સામાયીક કરનારા ઘણાં મળી શકશે. પાપરહિત આચરણવાલી સામાયકથી આત્માને કેટલે લાભ મળી શકે છે એ પણ જાણવું જોઈએ. સામાન્યતઃ એ જ સિદ્ધ થાય છે કે જ્યાં સુધી સાવદ્યાગ પાપવાળી આચરણ ન થાય ત્યાં સુધી તેટલા જ સમયમાં મળી શકહ્યું હોય તો જ લાભ પણ આત્મજાગૃતિ આવ્યા પછી સ્થિરભાવે જે ટકી શકે તે પ્રમાણમાં તો નહી જ, માટે એ વિષયને ધ્યાનમાં રાખી આપણે સામાયકના પચ્ચખાણ ઉપર વિચાર કરીએ, તેથી આપણુ ચાલુ વિષયને ખુલાસે સહજે થઈ શકશે.
સામાયકમાં કરેમિ ભંતે करेमि भंते सामाइयं सावजं अगं पश्चखामि नाव नियमं पज्जुशाप्तामि दुविहं तिविहेणं मणेणं वायाए कापणं न करेमि न कारवेमि तस्स भते crawfમ વિંછામિ નાવિ અciાળ વાનરામ || ભાવાર્થ-હે ભગવંત! હું સામાયક વ્રત ગ્રહણ કરૂં છું તેથી મને સાવઘાગનો ત્યાગ થશે અને જ્યાં સુધી એ લીધેલા નિયમને સેવન કરતો રહું-પાલતો રહું ત્યાં સુધી ત્રણ પ્રકારના યોગથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
અર્થાત્ મન વચન કાયાથી અને બે કરણથી સાવઘ કાર્ય નહી કરું, બીજાની પાસે પણ કરાવીશ નહી અને હે ભગવન! પૂર્વમાં કરેલા પાપથી નિવૃત થઈને તેઓની નિંદા કરશું અને તેવાથી ઘણા કરી મારી આત્માને તેઓથી બચાવીશ.
હવે રહી વાત સામાયકના કાલની. તે માટે શાસ્ત્રમાં તો બે ઘડી અર્થાત્ અડતાલીસ મિનિટની મર્યાદા બતાવવામાં આવી છે પરંતુ કરેમિ ભંતેમાં તો સમયને નિર્દેશ નથી અને તે માટે માની લઈએ કે પરમ્પરાથી ચાલતી મર્યાદા પ્રમાણે બે ઘડી જ માન્ય રાખવી પણ સામાયકના પચ્ચખાણમાં ચકખું બતાવવામાં આવ્યું છે કે જાવ નિયમ અર્થાત જ્યાં સુધી મારે નિયમ છે ત્યાં સુધી સામાયક છે. તેને ભાવાર્થ એ નીકલી શકે કે દશ વીશ મિનિટ જ્યાં સુધી ઈચ્છા થાય, નિયમમાં રહ્યા અને તે પછી છૂટા થઈ શકીએ તો પછી બે ઘડીની વાતજ કયાં રહી? જ્યારે મૂલ પચ્ચખાણમાં એ વાતને નિર્ણય નથી અને સામાયકનાં સમયને પણ ઉલ્લેખ નથી તો સિદ્ધ થાય છે કે જ્યાં સુધી શુધ્ધ સામાયક થાય ત્યાંસુધી આરાધક અને પાપાચરણને કેઈ સમ્બન્ધ આવી જાય તો તરત સામાયીકથી નિવૃત થઈએ તો શું હરકત છે? કારણ કરેમિ
તે પચ્ચખાણ છે એ તો પ્રસિદ્ધ વાત છે અને દશ પ્રકારનાં પચ્ચખાણ બતાવ્યા છે તેમાં સમયને નિર્દેશ છે અને સામાચકના પચ્ચખાણમાં સમયને નિર્દેશ ન હોવાથી તે ઘડીની મર્યાદા કઈ રીતે માની શકાય?
વાત બધી અર્થસંગત છે પણ એ બાબતને વધુ સ્પષ્ટ સમજી લેવી જોઈએ. દશ પ્રકારના પચ્ચખાણમાં કારસી, પિરિસિ, પુરિમઠ્ઠ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, અભચરિમ, અભિગ્રહ અને વિગય એ દશ પ્રકારનાં પચ્ચખાણ છે તેમાંથી જે કાલિક પચ્ચખાણ છે તેમાં સમયને નિર્દેશ કરવામાં આવ્યો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
સામાય રહસ્ય
૨૫
અને જે પચ્ચખાણેામાં સમયના નિર્દેશ નથી તેના સમય તેઓછામાં ઓછે એ ઘડીની મર્યાદાના સમજવા જોઇએ. માટે વિશેષ ખુલાસા જોવા ઈચ્છા હાયતા ધર્મ સંગ્રહ નામના ગ્રંથમાં પૃષ્ઠસ ંખ્યા ૧૮૫ માં જોઈ લેવું. વિશેષમાં અપેક્ષા પણ જોવાની. જેવી રીતે નાકારસીનાં પચ્ચખાણુમાં સમયના નિર્દેશ નથી પણ તેના સમય એ ઘડીના બતાવવામાં આવ્યેા છે. ઘણા ભાગે આપણા પૂર્વાચાર્યાએ એ ઘડીથી એછા સમયના પચ્ચખાણુ રાખ્યા નથી તેથી સામાયક માટે પણ બે ઘડી જ સમજવી. તદુપરાંત એ ઘડીથી વધુ સમયનાં પચ્ચખાણ છે. પેરિસિ આદિ તેઓમાં સમયને નિર્દેશ છે અને અપેક્ષા પણ જોવાની હાય છે. જેવી રીતે અભિગ્રહનાં પચ્ચખાણમાં સમયને નિર્દેશ નથી પણુ લેનાર સમજી શકે કે અભિગ્રહ લે ત્યાં સુધીનું પચ્ચખાણ છે. એવી રીતે વિગય લેનાર સમજી શકે કે સવાર સુધીના ત્યાગ છે, માટે અપેક્ષાએ જાણી લેવું જોઇએ માટે સામાયકના પચ્ચખાણુને એ ઘડીને સમય માનવે શાસ્ત્રોકત અને યથા જિનભગવન્તકથિત સમજવુ જોઇએ. એજ જાવ નિયમના ભાવાર્થ જાણુવે.
જાનિયમ'ના અર્થ તે ઠીક પણ આગલ “પન્નુવાસામિ’ ને અથ શું સૂચવે છે કે પર્યું પાસના અર્થાત્ પાલન થાય ત્યાં સુધી” ના પચ્ચખાણ છે. એથી પણ કાલમર્યાદા સિદ્ધ થતી નથી.
ઉત્તરમાં સમજી લેવાનું કે કાલમર્યાદા તે વાસ્તવિક છે છતાં આગલ કહેવામાં આવે છે તે શબ્દના અર્થે ધ્યાનમાં લેશે તે શંકાનું સમાધાન સહેજમાં થઈ જશે.
સામાયકનાં પચ્ચખાણમાં જ દુવિહે જે પાદ આવે છે તેના અર્થ એ થાય છે કે એ કરણ અને ત્રણ ચેાગથી પચ્ચ માણુ કરૂ છુ. અને મન વચન કાયાથી સાવદ્ય વ્યાપાર અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
સામાક રહસ્ય
પાપમધની આચરણા કરીશ નહી અને ખીજાની પાસે પણ કરાવીશ નહી એ પ્રમાણે ત્રણ ચેાગથી જે પચ્ચખાણ લેવામાં આવ્યા છે તેમાં મન ચેાગના વિશ્વાસ થતા નથી. એ તે વિશ્વાસી છે, સ્વચ્છંદી છે. સામાયક લેતી વખતે જે પ્રતિજ્ઞા લે છે તેને બરાબર પાલવા મન વચન કાયાના ચેાગે જે પચ્ચખાણુ લેવા હિમ્મત બતાવી છે તેમાં આગલ જતાં મનયેગ સર્વથા પ્રકારે સહાયક થશે કે નહી એ શંકાસ્પદ છે. વચન યાગ અને કાયયેાગ તે ગમે તે પ્રયત્ને કાબૂમાં રહી શકશે પણ મનગ તા મોટા મેાટા મહાત્માઓને પણ થાપ ખવરાવે છે. સદ્ગતિનાં કાર્યામાં પલવારમાં જ દુતિના અંધ કરાવી દે છે. અને કઈ સમર્થ હોય તે દુર્ગાતના વ્યવસાયમાં પલક માત્રમાં જ સદ્ગતિનુ અનુસધાન કરી કે છે, તેથી કદાચ-કારણવશાત નિમિત્ત મલવાથી મનયેાગ જુદો પડી જાય તેા તે અપેક્ષાએ ગુરૂમહારાજ સામે લીધેલી પ્રતિજ્ઞાના પાલનમાં ક્ષતિ આવી જાય અને તેમ થાય તે પ્રતિજ્ઞાભંગના દ્વેષ આવવા સભવ છે. માટે એ કારણથી કે માણસ પ્રતિજ્ઞાભંગનાં દેષમાં ન સપડાઈ જાય તે હેતુને લમાં રાખી પન્નુવાસામિ શબ્દનો ઉપયોગ થયેા હાય એમ સમજાય છે. અને એ શબ્દના ઉપયાગથી, મનચેગ બદલવા છતાં પણ સામાયકમાં ક્રિયાહીનતાને દ્વેષ જ્યાં સુધી પાલી શકું, પર્યુંપાસનાની યુક્તિથી આત્મા અતિચારથી અચી જાય છે, માટે સામાયકના નિયમ એ ઘડી સુધીને યથાર્થ અને ભગવન્ત પરમાત્માની નિર્દેશ મર્યાદા સહિત છે.
ક્રાઇ
૨૩
પ્રશ્ન આવે છે કે એ ઘડીની વાત હવે શંકાસ્પદ ન ગણીએ પરંતુ દુવિદ્યું તિવિહેણ મણેણ. વાયાએ કામેણું ન કરેમિ ન કારવેમિ, અર્થાત્ વિતું કહેતાં એ પ્રકારે અને તિવિહુ કહેતાં ત્રણ પ્રકારે–મન વચન કાયાનાં યાગે સાવદ્ય વ્યાપાર-પાપાચરણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
૨૭
ત્યાગ છે. અને તે હું પોતે કરીશ નહી અને બીજાની પાસે કરાવીશ નહી. એમ ત્રણ યાગ અને એ કરણ લીધા છે. ત્યારે ત્રીજો કરણ અનુમાઇન તેા ખુલ્લા રહ્યો, માટે સાવદ્ય અને પાપના કામેાની અનુમેદના કરવામાં આવે તે અતિચાર તે નહી લાગશે !
ઉત્તર-વાત સમજવા જેવી છે. જ્યારે ત્રણ ચેાગથી પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે મન વચન કાયાથી સાવદ્ય કાર્ય કરશું નહી. એ પ્રતિજ્ઞાથી ત્રણ ચેાગ તા દ્રઢ 'થઈ ગયા, તે પછી કરણુ ખુલ્લા રહ્યા તેમાં એ કરણે-કરવું કરાવવુ. એના ઉપર તે પ્રતિબંધ મુકાયા છે પણ અનુમેદન કરણ ખુલ્લા છે. એ વસ્તુ ખારીક દૃષ્ટિએ વિચારો તા ત્રીજી કરણ તે પેાતાની મેળે ગૌણુ થઇ જાય છે. ઉદાહરણથી સમજી શકાશે કે કેઈ માજીસ પાતે ઝેર ખાતે નથી, તા બીજાને પણ ન ખવરાવે અને ન ખવરાવે તેા ખાનારનું અનુમેાદન કેમ કરે ? અને કરે તે મૂખ ગાય માટે ત્રણ ચેગ અને એ કરણે પચ્ચખાણ લેવાય છે તેમાં ત્રીજા કરને માટે અવકાશ નથી.
વિશેષમાં ત્રીજા કરણને છેડી દેવાનુ કારણ એમ પણ થઈ શકે છે કે સાવધ કાર્યો કરવા નથી, કરાવવા નથી અને સામાયકનાં સમયમાં બાહ્ય દષ્ટિથી અનુમેદન પણ કરતા નથી પણ અનુમેદનના મુખ્ય કાર્યકર્તા મનાય છે, વચન એના પ્રધાન છે માટે એક ઉદાહરણથી સમજી લે કે સામાયકમાં બેઠા હોઇએ તે સમય પહેલાંના વ્યાપાર ઉભા હાય તેનાં અંગે અનુકુલ ભાવ ખીજાના મેઢ સાંભલવામાં આવે તે સામાયકદશામાં રહેવા છતાં અંતરમાં ખુશી ઉત્પન્ન થાય અને અદરને અવાજ અનુમેદનામાં લાગી જાય. એ પ્રમાણે થતુ હાય કે થાય તે ત્રીજી કરણ ખુલ્લું હાવાથી અતિચાર ન લાગી શકે એમ અનુમાન થાય છે. અને સામાયક તા . વર્તમાનકાલમાં લીધેલુ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૮
સામાયક રહસ્ય તેથી તે આશ્રી જ સમ્બન્ધ હોય છે પરંતુ સમજવા ખાતર વિચાર કરીએ તે સામાયકનાં સમયને, પોતાના વ્યવસાયને વ્યાજ ભાડું આદિ આવશે તે માટે પણ અતિચારથી બચી શકાય. કારણ સર્વથાના પચ્ચકખાણ ત્રણ વેગે વર્તમાન કાલ આશ્રી લેવાયા છે. અને તે અપેક્ષાએ ભૂતકાળના વ્યવસાયનો સમાવેશ એમાં થઈ શકે નહી, છતાં ભૂતકાળમાં કરેલા કે થયેલા કામને કઈ પણ એ પ્રકારે અતિચાર ન આવે તે હેતુએ ત્રીજા કરણને લીધું ન હોય
અને એ પણ સ્પષ્ટ છે કે વર્તમાન કાલમાં ભવિષ્યકાલને સમાવેશ થતું રહે છે પણ ભૂતકાળને થતું નથી. તેથી જ આલેયણ ભૂતકાળમાં થયેલા કામેની લેવાય છે, વર્તમાનની ઘણા અને ભવિષ્યકાલ માટે પ્રતિજ્ઞા એમ ધારણું છે.
ભૂતકાલનાં પાપની આયણું તસ્સ ભતે પડિક્કમામિને અર્થ થાય છે કે પાપનાં કામોથી પાછલ હટવું. પાપના કામે પાછા કરતા જવું. અને જે કામે પાપમય થઈ ગયા છે તે માટે શુદ્ધ મનથી આલેયણા લેવી. કેમકે આલેયણ તે થઈ ગયેલા કામેની લેવાય છે. હવે વિચારવાનું કે આપણે સામાયક લઈને એ પ્રમાણે વિચારે કેટલી વખત કર્યા છે? નકારમાં ઉત્તર આપશે તે સમજી લેજો કે પડિક્તમામ નામની પ્રથમ પ્રતિજ્ઞાન ભંગ થયે છે કે નહી ?
ભૂતકાળનાં પાપની નિંદા બીજી પ્રતિજ્ઞા સામાયકનાં પચ્ચખાણમાં નિંદામિ કહીને કરવામાં આવી છે. તેમાં કહેવાય છે કે આત્મસાક્ષીએ કરેલા, સેવેલા દુરાચરણની નિંદા કરવી છે. જે જે ખેટાં કામ ન કરવા જેવા કર્તવ્યો, ન સેવાય તેવા આચરણે, ન બોલાય તેવા વચને જે જે કર્યા હોય, કહ્યા હોય તે પિતાના આત્માથી તે છાના નથી. તે એક પછી એક યાદ કરીને તે પ્રતિ પશ્ચાત્તાપ કરવામાં આવશે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
તે પ્રકારનાં કામો ફરીવાર આચરણમાં ન મુકાય. આપણે પહેલાં વિચારી ગયા તે પ્રમાણે નિંદા તે ભૂતકાળમાં થઈ ગયેલા કામની જ થાય છે. ભવિષ્યકાલે ઉદયમાં આવશે તે કામને અનુભવ ન થવા પામ્યા હોય તે નિંદા કયા પ્રકારે કરી શકાય? માટે ભૂતકાલમાં કરેલા પાપથી ભય પામવા માટે નિંદામિ શબ્દનો ઉપવેગ કરવામાં આવ્યો છે. હવે આત્મસાક્ષીએ વિચાર કરે કે એ બાબતનો વિચાર સામાયકમાં કેટલી વખત કરી શકયા છે ? નકારમાં ઉત્તર આપશે તો સામાયક કરવા છતાં કયે સ્થાને ઊભા છો તેને વિચાર પતે જ કરી લેશે.
વર્તમાનમાં પાપથી ઘણું ત્રીજી પ્રતિજ્ઞા એ લેવાઈ છે કે ઘણા કરું છું. તેનાથી કે મારાથી થઈ ગયેલા દુષ્કૃત્યની. હવે વિચારવાની એ બાબત છે કે નિંદામાં અને ઘણામાં શું ભેદ છે? નિંદા તે ભૂતકાલનાં પાપની અને તે પ્રકારનાં જ કાર્યો વર્તમાનમાં સામે આવે તે તે પ્રતિ ઘણ અને જે પ્રતિ વૃણ થાય છે તે બાજુ મન જતું નથી અને ઘણું થયા પછી પ્રેમ ન થાય તે આચરણ પણ ન થાય અને આવા પાપાચરણે તરફ પગ પણ ન મુકાય. સમજી શક્યા છે તે આત્મસાક્ષીએ વિચાર કરે કે એ પ્રકારની વિચારણ સામાયકમાં કેટલી વખત કરી શક્યા છે ? નકારમાં ઉત્તર આપશે તે સમજવાનું કે હજી તમારી કરેલ અને કરે છે તે બહુ સુધારણા માંગે છે.
પાપનાં કામેથી બચવાનો ઉપાય ચેથી પ્રતિજ્ઞા “અખાણું” અર્થાત્ આત્મા અને સિરામિ” અર્થાત ત્યાગ કરવું, છાંડવું, છેડવું. આ પ્રતિજ્ઞા તે ઘણી
સહાયક થાય તેવી છે. એનું ક્ષેત્ર તે ઘણું લાંબું અને વિશાલ * છે. પહેલાં બતાવેલ ત્રણે બાબતેને ભૂતકાલ અને વર્તમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય કાલ સાથે સમ્બન્ધ ધરાવે છે. અને એક અપેક્ષા વર્તમાન કાલ એ ભૂતકાલમાં ભલતે જાય છે. એથી ત્રણે પ્રતિજ્ઞા તે જ કાલ આશ્રી કામ આપે છે. ચોથી પ્રતિજ્ઞા આત્માની સાક્ષીએ સિરાવાની તે ભવિષ્ય કાલમાં કામ આપનારી છે. ભવિષ્યકાલ તે સીમા વગરને છે, ઘણે લાંબે છે. તેમાં પાપકાર્યોથી બચાવવા માટે એ પ્રતિજ્ઞા તે પેહગીરનું કામ કરે છે. અને પાપનાં ખાતાઓમાં પડતાં બચાવનાર છે. સિરાવ્યા પછી સ્વીકાર ન થાય અને ન થાય તે પાપનાં કાર્યો આવી જ ન શકે. આવવાનો માર્ગ બંધ થઈ જાય તે આગલ જે માગે જવાનું છે તે નિષ્કટક થઈ જાય. તે પછી વ્રત, નિયમ, પચ્ચખાણ, તપ, જપ, સ્વાધ્યાય, સંયમ જેટલું કરશે તેટલું લાભમાં થશે માટે એ બાબતને વિચાર સામાયકમાં કેટલી વખત કરી શક્યા છે? નકારમાં જવાબ આપે છે તે સમજી લેજો કે હજી ઉચ્ચ સ્થાન બહુ છેટે છે, અને ક્રિયાઓમાં બહુ સુધારો કરવાનું બાકી છે.
કરેમિ ભંતેમાં તેર વસ્તુ સામાયકનાં પચ્ચખાણમાં તેર બાબત છે. પ્રથમ તે સામાયક નામનું એક વ્રત ઉદયમાં આવે છે. બીજે એક સાવદ્ય વસ્તુ કે વ્યાપારને ત્યાગ હોય છે. ત્રીજે બે પ્રકારના આગારથી સામાયક લીધું છે. ચોથે પાંચ પ્રકારે વ્રત પાલન માટે નક્કી કરવામાં આવી છે. ત્રણ વેગ અને બે કરણ, પાંચમે ચાર પ્રતિજ્ઞા લેવામાં આવી છે. તે બાબતને સારાંશ ઉપર કહેવાઈ ગયે છે. - હવે વાત એ નક્કી કરવાની છે કે સામાયક છઠ્ઠા નંબરના ઉદયમાં આવે છે. તેની પાલના યથાર્થ થાય છે કે નહી ? અને સામાયકમાં લીધેલી, કહેલી પ્રતિજ્ઞાને ભંગ થાય છે કે નહી ? એ બાબતના લેખે તે પોતે જ કરવાના છે. આપણે ભાઈ પુણયાની સામાયક સાથે સરખામણી કરવા ઈચ્છા રાખીએ તે તેની સામાયકને સામાન્ય દાખલૈ જાણવા આવશ્યકીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
-
-
-
-
પુણિયા શ્રાવકની કથા એક દિવસે ભાઈ પૂણિયાજી સામાયક લઈને ઉપાશ્રયમાં બેઠા હતા. એમની સામાયક શુદ્ધ આચરણવાળી, શુષ પરિણુતિ, તત્ત્વચિંતવનવાલી આત્મહિત માટે જ થતી હતી. ભાઈ પુણિયાને સ્વભાવ ચેન કેન પ્રકારેણ સામાયીક પૂરી કરવાનાં ધ્યેયવાળા ન હતા. જેવી રીતે સામ્પતકાલમાં પુરસદે કે વ્યાખ્યાને, બપેરે કે ઘરકાર્યથી પરવારીને કે નવરા પડીએ ત્યારે કે લેસનપાઠ યાદ કરવા અને છેવટે વાતેના તડાકા ઉડાવવા, રેતની ઘડી હલાવતાં કે દીવાલ ઘડીની મિનિટ ગણતાં સમય પૂરે કરી સામાયકને લાભ લેવાય છે, તે ગતિએ ભાઈ પુણિયાની ક્રિયા ન હતી. એને તે દરરોજ આત્મચિંતવન માટે નવું મલતું હતું. ખપી જીવ હોય, ભવભ્રમણથી ડરતા હોય તેમને માટે આત્મગુણ ચિંતવન મુખ્ય હોય છે. પુણિયાજીની સામાયક તેથી જ વખણાઈ છે. મનગ તે તેમને કાબૂમાં હતું તેથી આત્માને જે બાજુ લઈ જવો હોય તે બાજુ લઈ જઈ શકતા હતા. આત્માને જે બાજુ લય લાગી જાય છે તે પછી તેમાં ફૂષણ જેવાને અવકાશ રહેતા નથી. દૂષણ જેવાની પ્રકૃતિવાળામાં દુષણ ભરેલા હોય છે. પુણયા તે શુદ્ધ-સ્વભાવી એમની સામાયક તે ઉત્તરોતર ચઢતી કલાએ થાય, પરંતુ આજની સામાયકમાં આનન્દ આવતે નથી, શુદ્ધ વિચારણા ટકતી નથી. પરિણતિ દૂષણવાલી અનુભવમાં આવી છતાં સામાયકનો સમય પૂરો થયો. સામાયક ખાલી પારી ઘેર આવ્યા પણ શાંતિ નથી આવતી. પોતાની ભાર્યાએ હમેશનાં નિયમ પ્રમાણે સત્કાર કર્યો પણ પુણીયાનાં મુખ ઉપર ઉદાસી દેખાઈ સ્વાભાવિક પૂછયું. આપણે ઉદાસી સાથે સમ્બન્ધ નથી, આપણે આ વ્યવસાય નથી, ચિંતા જેવી કેઈ ઉપાધિ નથી છતાં અશાતાનું કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
ભાઇ પુણીઆએ ઉત્તર આપ્યા કે વ્યવહારિક દશા તે આપણી ખરાબ થઇ નથી પણ આત્મચિંતવનનાં માર્ગમાં ક્ષતિ આવી ગઈ. ખબર નથી પડતી કે મારા હાથે એવુ' અનિષ્ટ કાર્ય શું થઈ ગયુ છે કે જેથી સામાયકમાં મનપરિણામ સ્થિરભાવે રહ્યા નથી. મારા આત્મચિ ંતવનની ધારા તૂટી. મનેવૃત્તિ મલિન ચઇ, તેથી ઉદાસી આવી ગઈ છે.
કર
અન્ને પતિ-પત્ની વાતેામાં એઠા ઉદાસીનું કારણ તપાસતાં પુણીયાને સ્વભાર્યા કહે છે-સ્વામીનાથ ! એક વાત મને યદ આવી છે કે ગઇ કાલે સવારે પાસીને ત્યાંથી વગર પૂછે અગ્નિ લાવી હતી, માટે તે કારણ તે નહી હૈાય. સાંભલતાં વેંત ભાઇ પુન્નીયાને તે। હદથી વધારે આનદ થયે. જે રાગની દવા શેષતા હતા તેનું નિદ્વાન હાથ લાગવાથી ખુશીમાં આવી ગયા અને વિચાર કરી તેનું નિવારણ કરવા માટે ભાર્યાને પાડાસીને ત્યાં ક્ષમા માંગવા મેકલી અને પેાતે દુઃખ ભેગવી રહ્યા હતા તેથી વિરામ લઇ સુખી થયા. તે પછી તે જે પ્રકારે સામાયક કરતા હતા તેજ પ્રમાણે થવા લાગી.
આટલી હકીકત ઉપરથી સમજી શકાય છે કે શુષ્ય સામાયક કરવા માટે ભાઈ પુણીયાના કેટલા દરજ્જે પ્રયત્ન હતા અને તેમની સામાયક જોડે આપણી સામાયકની કીમત કરાવવી છે તે આપણે શુદ્ધ સામાયક માટે કેટલા પ્રયત્ન કરીએ છીએ. એ પ્રમાણે બન્નેની સરખામણી કરશું તે આપણી સામાયકે કયાં સ્થાન લીધું છે અને આપણે કયા પગથિયા ઉપર ઊભા છીએ તે સહેજે જણાઇ આવશે. સામાયમાં સાત નય
સામાયક સાતે નચે થઇ શકે છે. જેને જે નયદ્વારા કરવી હાય ઘટી શકે છે. પ્રથમ નૈગમનયદ્વારા અશગ્રાહી વસ્તુનાં અંશને વસ્તુ માને તે રીતે સામાયકના ચેડા પણુ અંશ હાથ આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
સામાયક રહય
ગયા હોય તે નાગમનચદ્વારા સામાયક માની લેવું જોઇએ.
ખીજે સંગ્રહનય કહે છે કે સત્તાગ્રાહી વસ્તુની સત્તાને વસ્તુ માને એ ન્યાયે શુધ્ધ સ્વરૂપ જે સમતા સહિત હોય અને સમતા બતાવનારું હાય તા એ નય દ્વારા સામાયક માને છે.
ત્રીજે વ્યવહાર નયથી વસ્તુ દેખવામાં આવે છે તે અનુસાર કાઈ સામાયક લઈ બેઠા હાય તેને ઉપકરજી, વેષ આદિથી સહિત જોઈ કહી શકાય કે સામાયકમાં છે.
૩:
ચેાથે ઋજીસૂત્રનય અર્થાત્ પરિણામગ્રાહી વમાનને માનતા ડાય, સામાયકને વેષ લઈને બેઠા છે પણ આચારની શિથિલતા હાય તે તેને ઉપયેગી માનતા નથી. જેની સામાયક ઉપયાગ સહિત છે તેને જ યથાર્થ સામાયક હાય એ નયદ્વારા માનવામાં આવે છે.
પાંચમે શબ્દનયદ્વારા અસલ વસ્તુ નિજ ગુણુને માને છે તેથી એ નયદ્વારા નિજ ગુણપર્યાયવાલી સામાયક હોય તેને જ સામાયક કહે છે.
છઠ્ઠું સમભō નય બતાવે છે કે પૂર્ણરૂપ માનવી અને એ પ્રકારની વૃત્તિ માં આવે છે.
અશન્યૂન વસ્તુને પણ અપ્રમત્ત ગુણુઠાણું ઉદય
સાતમે એવ’ભૂત નય તા સમ્પૂર્ણ વસ્તુ હોય તે જ વસ્તુ માને છે. એવી દશા જેએની સામાયકની હોય છે તેમને તે કેવલજ્ઞાન દશા આવી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઉપર બતાવ્યા પ્રમાણે સાતે નચે સામાયક થઈ શકે. જેવી જેની ભાવના અને શક્તિ. એમ તે આત્મા દ્રવ્યથી અક્ષય,
૩
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
સામાયક સ્ય
અલગ છે અને ભગવતી સૂત્રમાં બતાવ્યા પ્રમાણે આત્માની જાતિ સામાયક છે તે માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે
.
',
aner अंगे भाखिया, सामायिक अर्थ | સામાચિત્ત વન પ્રામા, પરા જૂથે અર્થે
એ રીતે જાતિ સામાયક અને સ્વરૂપ સમતા છે. માટે એ ખાખતના વધુ અભ્યાસ કરી સમજી લેવું અને શુદ્ધ સામાયક થાય તેવી ટેવ પાડવી શ્રેયસ્કર છે. અને જેમ થાય છે તે પ્રમાણે * બેસી જાએ સામાયક થઈ જશેના ઇરાદે સમય પૂરો કરવા એસી જવા આદત રાખી વિધાન શુદ્ધ ન બનાવશે તે સ્થાન પ્રથમ શુઠાણું જ રહેશે.
સામાયથી કર્યુ* કર્મ ક્ષય થાય છે?
ઘણાં કહે છે કે સામાયકથી બધા કર્મા ક્ષય થઈ જાય છે અને એવ’ભૂત નચે કરનારને તેા કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. જ્યારે આઠ પ્રકારની સામાયક અને આઠે કર્મોના ક્ષય. એમ માન્યતા હાય તે પછી પૂજા વ્રત નિયમ જપ તપ
ભાવના
ભક્તિ માદિની શું જરૂર છે? જ્યારે સહજમાં કમ કપાઈ જતા હાય તા સુગમ માર્ગને છાંડી કઠિન માર્ગમાં શા માટે જઈએ ? આની શંકાનું સમાધાન કરતાં એ જાણી લેવું આવશ્યકીય છે કે કર્મ બંધ કઈ રીતે થાય છે અને કપાય છે તેનું વિશેષ સ્વરૂપ તે પ્રથાંતરથી જાણી લેવું. અહીં તે સ ંક્ષેપમાં બતાવવામાં આવે છે તે ઉપર ધ્યાન આપવું.
કર્મ મધના ચાર પ્રકાર
કબંધ ચાર પ્રકારના હાય છે પ્રથમ સુષ્ટ, ખીજે બખત, ત્રીજે નિશ્ચત અને ચેાથે નિકાચીત. એ ચારેનાં સંક્ષિપ્ત વિવરણ એ પ્રકારે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
સામાયક રહસ્ય
પ્રથમ સુદષ્ટ કર્મને સાર એ છે કે કર્મ અનાયાસે અકારણ અનિચ્છાએ સાધારણ દષ્ટિદ્વારા બંધાઈ જાય છે. અથવા પાંચે ઇન્દ્રિયજન્ય દ્વારા દેખતાં દેખતાં કે મિત હાસ્ય દ્વારા ચાનક બંધાઈ જાય છે, તેનું ભાન માણસને રહેતું નથી. એ પ્રકારના કર્મ જેમાં રસ ન પડ્યો હોય અને ભાવ સહિત વેગ પણ ન થવા પામ્યું હોય તેવા કર્મો કે જેનાં ફંદામાં આત્મા 'ઘણું વાર આવી જાય છે અને તેનું ભાન પણ રહેતું નથી તેવા કર્મોને જ સંગ્રહ થાય છે. તેવા કર્મો સાધારણ પ્રયત્નથી, આલેચણા, પશ્ચાત્તાપ, સંવર, ક્ષમાભાવ, વ્રત, નિયમ, પચ્ચખાણ, પૂજા પ્રભાવના, નિર્જરા આદિથી કપાઈ જાય છે
બીજે બદ્ધત કર્મ–મન વચન કાયાના ચેગે નિરસભાવે સ્વભાવના કારણે કે વિષયવાસનાની તીવ્રતાનાં કારણે નિરર્થક. બિન ખાધાં, બિન ભેગવ્યા ફેગટ કર્મ બંધાય તેવા ઉદાહરણે બંધાઈ જાય છે. તે તેવા કર્મોને ક્ષય કરવા માટે વિશેષ રૂપે પશ્ચાત્તાપ, પડિક્રમામિ નિંદામિ ગરિફામિ અખાણું સિરામિની અધિક વિચારણા કરવી. ચૌમાસી, સાંવત્સરિક પડિક્રમણ કરતાં પાપને પશ્ચાત્તાપ થત રહે અને તેમાંથી પાછલ હટવા માટે તપ જ૫ ભાવના વ્રત પચ્ચખાણ થતા રહે તે નિરસભાવે પણ મન વચન કાયાના ગે સ્વાભાવિક બંધાઈ ગયા હોય તે તેઓને ક્ષય થઈ જાય છે. - ત્રીજે નિદ્ધત કમ અર્થાત જાણી જોઈને ઈરાદાપૂર્વક વિષય રસ પિષકના કારણે મન વચન કાયાના ગે સંકલ્પ દ્વારા ગાઢ પ્રેમ-ઈચ્છાથી કે અનિચ્છાથી પ્રસંગ આવ્યું કેઈના નિમિત્તથી, સહવાસથી કે પ્રસંગે ચિત આચરણને લીધે વિશેષ પ્રકારે કર્મ બંધાઈ જાય છે તેવા કર્મો સાધારણ પ્રયત્નથી કપાતા નથી. એવા કર્મસમૂહને ક્ષય કરવા માટે તે ઉગ્રતા, આત્મધ્યાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
સામાય રહયા સંલેખણા, સંથારો આદિ કરવાની જરૂર હોય છે. અને ઘણાં ઘણાં પ્રયત્નો કરવા પડે છે ત્યારે એ પ્રકારના કર્મો ક્ષય થાય છે.
થે નિકાચિત કર્મ જે નિતની જેમ બંધાઈ જાય છે. તેમાં અત્યંત રસ પડી જાય. અંતર પ્રેમ, ઉમંગ, વિષયવાસનાની તીવ્રતા, તેમાં ઓતપ્રેત તલ્લીનતા, એકરંગ, અતિ ઉત્સાહથી ત્રણે ભેગ, ત્રણે કરણથી એકનિષ્ઠાએ એકાન્ત આનંદ માનતા બંધ પડી જાય છે તેજ નિકાચિત કહેવાય અને તેમાં તીવ્રાતિતીવ્ર રાગ થઈ જવાથી રસ પડી જાય છે, તે પછી પણ જેમ જેમ વિચારણા થતી જાય રસ ચીક થતું જાય તેને ચીકણા કમ પણ કહે છે. એવા કર્મો જે આત્માએ બાંધ્યા હોય તે તેને ભેગવ્યા વગર છૂટકારો ન થાય. અને તે કાપતાં પણ ઉગ્ર તપ, ઉગ્ર વિહાર, સંલેષણ, સંથારા આદિ કરતાં કરતાં ઘણાં ભવભ્રમણ પછી અત્યન્ત તપ જપ ભાવના સંયમ સંલેષણ સાથે ભેગવતાં જોગવતાં છુટી શકશે.
એ પ્રમાણે ચાર પ્રકારનાં કર્મો બંધાય તેના ઉપર ઘણાં દષ્ટાંતે મળી શકશે. જિજ્ઞાસુએ મુનિમહારાજશ્રી જાણી લેવા.
કર્મબંધનની વિગત બતાવ્યા પછી સમજી લેવું કે આઠ પ્રકારની સામાયકમાંથી કઈ નંબરની સામાયક કરવાથી ઉપાર્જન કર્મ કપાશે અને બંધન કઈ પ્રકાર છે તે જાણવાની પણ ગવેષણ કરવી તે એ વિષયને માર્ગ સ્પષ્ટ દેખાઈ આવશે.
શું નિર્ણય પર આવ્યા? આવ્યા શું ? શુદ્ધ સામાયક થાય તે કરવી, નહી થાય તે બેસી રહેવું. ભલા માણસ તમે તે હદ વટાવી ગયા. સામાયક જેવી વસ્તુ છેડી શકાય? વિશેષાવશ્યક સૂત્રમાં શ્રત સામાયકની વ્યાખ્યા કરતાં શ્રીમાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
સામાયક ૨હસ્ય ફરમાવ્યું છે કે સામાયક ભલે દ્રવ્ય રૂપ હોય છતાં તે કરવામાં કે કરતાં હાનિ તે હોય જ નહી. શહવામાન કરવા માટે એજ સાધનરૂપ હોય છે માટે સામાયક દરરોજ કરવાને નિયમ રાખો. એ પુસ્તક વાંચ્યા પછી સમજણ પડે તે ન કરતાં હું તે કરવાનો નિયમ રાખશે વારંવાર તે બાબતના ખુલાસા વાંચવાથી શુટમાન કરવાના ખપી બનતા જશે તે એક દિવસે થદ્ધમાન કરવાના અધિકાર પ્રાપ્ત થઈ જશે. વિધાનને માન આપશે તે અપૂર્વ આનન્દ આવશે. આટલું વાંચી વિચારી કંઈક સમજ્યા છે તે બોલી જાઓ કે સામાયક નિત્ય પ્રતિ કરશું.
સુધારીને વાંચશો , પૃષ્ઠ ૧૬, પંક્તિ તેરમી “સમતાવંત આવે તેને બદલે સમતા ન આવે એમ વાંચવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com