Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રામાન જયતિલકસૂરિ કૃત
શ્રી મલયસુંદરી ચરિત્ર
ભાષાંતર કત :
પ. પૂ. રોગનિષ્ઠ આચાર્ય શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. સા.
પ. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રભવ કસૂરિશ્વરજી
મહારાજ સાહેબ '
પ્રગટકર્તા : શ્રી મુક્તિ કમલકેશર જૈન ગ્રંથમાળા
જાગ્રહ
»વ્હલ્લાગેહલોટલા
લા કે
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન જયતિલક સૂરિ કૃત
શ્રી મલયચંદરી ચરિત્ર
F
ભાષાંતરે
૫. પગના સૌરાષ્ટ્ર આચાર્ય શ્રી વિજયકેશરીટેજ સાક્ષા.
રક
પ. પૂ. આચાર્ય શ્રી વિજયભવારિરિક
મહારાજ સાહેબ
{ આવૃતિ ૮મી
પ્રગટૌં તથી મુક્તિ કમલકેશર જૈન ગ્રંથમાળા
પ્રત : ૨૦૦૦ વધવત ર૫૦૦ વિક્રમ સંવત ૨૦૩૦ ઈ. સ. ૧૯૭૪
મૂલ્ય જ '
-
-
૨
A
"
.
Page #3
--------------------------------------------------------------------------
________________
ॐ अर्हनमः પ્રસ્તાવના
ની
જીવન ચરિત્ર લખવાના રિવાજ ઘણાં લાંબા વખતથી ચા આવે છે. જેના પ્રતાપથી આજે અસંખ્ય સમય ઉપર થઈ ગયે અનેક પ્રાતઃસ્મરણીય મહાત્મા શ્રી પુરૂષનાં ચરિત્રા ઉપક શકે છે. હૈયાતી ભાગવે છે. લાભાલાભ, હૈયેાપાદેય કે પ્રબળ છાપ હૃદય પટ્ટપ પાડવામાં અને તેના દઢીકરણમાં સામાન્ય ઉપદેશ અને યુક્તિએ જે કામ કરે છે તેના કરતાં શુભાશુભ ક્રમ વિપાકને પ્રગટ કરનારાં દૃષ્ટાંતા કે ચરિત્રા હારી ગણું કામ કરે છે, તે નિવિવાદ છે, એટલુ જ નહિ પણ આવ ચરિત્રોની અસર ધણી ઝડપથી અને વિશેષ વખત ટક મદ્યુત થાય છે.
.તે દે
4
કે તેવા
પૂર્વાચાય` પ્રણીત અનેક ચરિત્રોમાં આ મલયસુ ંદરીનું ચરિ પણ ખરેખર એક ઉત્તમ જીવનચરિત્રના આરિસા છે. આ િ લખવાના ઉદેશ હેતુ કે પ્રયેાજન મનુષ્યાને શુભાશુભ કમના સુ -દુઃખ રૂપ વિપાકી તાવી પાપીઓને મલીનત્તિ તથા નઠારાં આચરણાથી નિવૃત્તિ કરાવી-પાછી હઠાવી-રાકાવી ઉત્તમ વૃત્તિ અને પવિત્ર આચરા તરફ પ્રવૃત્તિ કરાવવાને છે, તેમજ કથાએ વાંચવામા કે સાંભળવાના વ્યસનીઓને–રસીકાને કાં રસમાં આસક્ત બનાવી સક્રમના વ્યવહારમાં પ્રત્તિ કરાવવાના માર્ગ બતાવવાના છે. વળા આપત્તિમાં આવી પડે ગાંધીન સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ સન્માગે ચાલે છે પ્રવાળા, સ્વભાવવાળા જીવાને ઉત્તમ ચરિત્રવાળી સમૂતિ એ!—ઉત્તમ જીવન ગાળનાર જીવેાના શ્રેષ્ઠ સુખ વૈભવના મેહમાં લલચાવીને સન્મા ગતિ કરાવવાને અવકાશ આપવાના પણ હેતુ આ જીવનચરિત્ર લખવાના છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
તેમજ અવકાશવાળા જેના અવકાશના વખતમાં વગર Dાજને આમતેમ આડા અવળાં અથડાતાં મન, વચન અને શરીરને મુક વખત પર્યત પણ નિયમમાં રાખ નો હેતુ આ ચરિત્ર કે વા છે.
| સત્થાઓ સન્મિત્ર, વહાલી માતા પરોપકારી મહાત્મા ક રાકની માફક હિતોપદેશ આપી મનુને સન્માર્ગે દેરવે છે આ કારણને લઈને પૂર્વાચાર્યો પિતાના અમૂલ્ય વખતના સદુપયોગ આવા પરોપકારના માર્ગ કરતા આવ્યાં છે. આ ચરિત્ર તેમના પોપકારની નિશાની છે.
' ' એરિત્રમાં ચાલતી કથાથી વધારે પ્રક્ષેપક કથા આવી ન હોવાથે ની સંકલનાનું એક્ય બરાબર સચવાઈ રહ્યું છે. - ઉનત સ્થિતિએ ચઢવાનો ક્રમ આ ચરિત્રના નાયક નાયિકા
હાબળ-મલયસુંદરીએ સ્વીકારેલ હોવાથી તેનું અનુકરણ હરકોઈ “મુક્ષુ છવ કરી શકે તેમ છે,
આ ચરિત્રના વિષય જ્ઞાનરત્નને સમર્થન કરવાનું છે. મહાબળે મલયસુંદરીને એક બ્લેક રત્ન આપ્યો હતો. તે શ્લોકનું તેણીએ ઘણીવાર કિનારપૂર્વક મનન અને નિદિધ્યાસને કર્યું હતું. તે લે, સત્યને સાક્ષાત્કાર અનેક વિપત્તિઓના પ્રસંગમાં તેણીએ પગલે પગલે અનુભવ્યો છે અને મહાન વિપત્તિઓના વિકરાળ ", અનેકવાર સપડાવા છતાં તે ક રનની મદદથી ધીરતા પૂર્વક તેને પાર પામી છે.
જ્ઞાનરનના સમર્થનની સાથે કર્મના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ પણ અનેક સ્થળે આ ચરિત્રમાં જોવામાં આવે છે, એટલે આ બને વિષયે આ ચરિત્રમાં છે એમ કહીએ તો પણ અડચણ જેવું નથી.
Page #5
--------------------------------------------------------------------------
________________
આ ચરિત્રમાં લેભસાર, લેભન દી, તપસ્વી, કનકાવતી, લોખુ, બળસાર અને કંદપરાળ ઈત્યાદિ પાત્રોનાં અશુદ્ધિ ભરેલા ચરિત્રોથી અવલેકને કરવાથ; ગુણવર્મા વિજયચંદ્ર, વેગવતી, એ યશ, મહાબળ, મલયચંદરી શતબળ અને સહસ્ત્રબ ળાદિની વિશુદ્ધિના ગૌરવોનું માપ સ્પષ્ટ રીતે થઈ શકે તેમ છે.
તેમજ વિશ્વાસઘાતથી થતા ગેરફાયદા, પિતૃભક્તિ પર પકાર ઉપકારનો બદલો, પ્રજાપ્રેમ, ધર્મશ્રદ્ધાન, નિર્દોષ પ્રેમ, સત્યપ્રતિજ્ઞા, કરૂણા, પ્રાર્થના અભંગઅવિયારિત કર્તવ્યના માઠાં પરિણામ, એક પતિપનિવ્રત, સત્યપ્રેમ, ધર્મદેશના, હું કોણ? આ વિચિત્ર શાની ? તેનું કારણ શું? નિવૃત્તિને માગે, પૂર્વભવ વગેરે વિષયો આ ચરિત્રમાં દર્શાવવામાં આવ્યાં છે.
આ ચરિત્રમાંથી ચરિત્ર વાંચનારને પિતાના ચરિત્રને સુધારવા માટે અનુકરણ કરવામાં ઘણું કપમાને મળી શકે છે.
ગુણાનુરાગી, સત્યશોધક છવો આ ગ્રંથના અધિકારી છે. તેઓને જ આ ગ્રંથમાંથી અનુકરણ કરવા લાયક કે સમજવા લાયક ઘણું મળી શકે તેમ છે
આ ચરિત્ર બનાવટી નેવેલ તરીકે લખાયું નથી એમ સંસ્કૃત ચરિત્ર લખનાર શ્રીમાન જયતિલકસૂરિશ્રીના લેખથી સિદ્ધ થાય છે. તેઓશ્રી જણાવે છે કે શ્રીમાન તીર્થોધી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી સા વર્ષે આ મલયસુંદરીની હયાતી આ ભારતવર્ષ ઉપર હતા આ ચરિત્ર શ્રીમાન કેશીગણધરે જેમ શંખ રાજા આગળ કહ્યું હતું તેવી રીતે અહીં પણ કહેવામાં આવ્યું છે. આ ચરિત્ર શ્રીમાન જય લકસૂરિએ માગધી ચરિત્ર ઉપરથી રચ્યું છે એમ તેઓશ્રીએ એક સ્થળે ઉલ્લેખ કર્યો છે.
આ ચરિત્ર કર્મની વિચિત્રતા અને કરૂણરસ પ્રધાનવાળું હેવાથી મનુષ્યનાં હૃદય જલદી પિતા તરફ આકર્ષે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
આ ચરિત્ર સંસ્કૃત ભાષામાં જ્યાં જ્યાં વાંચવામાં આવ્યું છે, ત્યાં ત્યાં તેટલું જ આવકારદાયક અને માનનીય થઈ પડયું છે.
આ ચરિત્ર ઉપર પૂણે ઢાળબંધ ગુર્જર ભાષામાં એક રાસ પણ રચાયેલો છે. જે રાસ શ્રી ભાસી હ માણેકે છપાવેલો છે. મૂળ સંસ્કૃત ચરિત્ર પણ શેઠ દેવચંદ લાલભાઈ પુરતોદ્ધાર પંડ તરફથી છપાઈ બહાર પાડેલ છે.
આ ચારિત્ર ઉપર ઘણું મનુષ્યના મન આકર્ષાયેલા હોવાથી હાલના પ્રયલિત ભાષામાં એટલે ગુજરાતી ભાષામાં બનાવી તેઓની ઈચ્છા પૂર્ણ કરવી એવા મારી મને વૃતિ થઈ અને તે પ્રમાણે વિક્રમ સંવત ૧૯૬૪ના ઉનાળા વખતમાં દક્ષિણ-પુનાની આજુબાજુના પ્રદેશમાં વિચારતાં આ ચરિત્ર મેં ગુજરાતી ભાષામાં લખવું શરૂ કર્યું અને પુનામાં રા. ઝવેરી મેતીચંદ ભગવાનની ધર્મશાળામાં ચતુર્માસ રહી પૂર્ણ કર્યું હતું.
આ ચરિત્ર પ્રથમ તે મેં અક્ષરાર્થ લખવા ધાયું હતું અને તે પ્રમાણે લખ્યું પણ હતું તથાપિ ચાલતા જમાનાના જીવને અનુસરીને લખતા નેવેલ પ્રમુખમાં જે ધારો લખવામાં કરવામાં આવે છે તે સુધારે અત્યારના વાંચક વર્ગન સન્માર્ગે દોરવાને મને યોગ્ય લાગ્યો અને તેમ કરવા માટે સંવત ૧૯૬૬નું આ ચતુર્માસ ગુજરાત પેથાપુરમાં રહી પૂર્વે લખેલ લેબ ઉપરથી અક્ષરાર્થ નહિ વળગી રહેતાં જ્યાં ભાગ્ય સુધારે વધારે કર મને ઠીક લાગે
ત્યાં તેવી રેતે કરીને આ ચરિત્ર ફરી લખવામાં આવ્યું છે, તેને લઈને મારે આ ઠેકાણે સ્પષ્ટ કહેવું જોઈએ કે મા ચારિત્ર મૂળ સંસ્કૃત ચારિત્રને આધારે લખવામાં આવ્યું છે તથાપિ તે ચારિત્રમાં છે તેટલું જ અને અક્ષરે અક્ષર લખવામાં નથી આવ્યું તેમ કના મૂળ આશયથી હું બિલકુળ વેગળે પણ ગયે નથી.
Page #7
--------------------------------------------------------------------------
________________
ૐ
આમ કર્યાંના આશયને વળગી છૂટથી સુધારા વધારા કરવાના મૂળ આશય ચાલતા જમાનાના મનુષ્યેાને તે વાંચવામાં વિશેષ પ્રાપ્તિ થવા સાથે જૈન દર્શન સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય અને સહેલાઈથી ગ્રહણ કરવાનું બની શકે તેજ છે.
ગુણગ્રાહી મારા માનવ “એને આ પુસ્તક હું... સમર્પણ કરૂ છું.તેએ આ ચરિત્રમાંથી યથાયેાગ્ય ગ્રહણ કરી લેખક અને પેાતાના આત્માને સતાષ આપશે એ લેખકની પમ ઇચ્છા છે.
પેથાપુર
લી
વિ. સં. ૧૯૬૬ માસા સુદ ૧૦ ૫યાસ કેશરવિજયગણી
પુસ્તક પ્રાપ્તિ સ્થાન
૧. વિજયચંદ્ર સૂરીશ્વરજી જૈન જ્ઞાન મદિર.
ઠે. નવરંગ કાલેની, હાઈકાટ ની પાછળ, નવરંગપુરા, અમદાવાદ-૯,
૨. સરસ્વતિ પુસ્તક ભડાર
ઠે. રતનપેાળમાં હાથીખાના, અમદાવાદ-૧
૩, સામગ્રઢ ડી. શાહ
ઠે. જીવન નિવાસ સામે, પાલીતાણા.
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા પ્રકરણ
વિષય ૧. ધર્મનું મહાગ્ય તથા સ્વરૂપ
૭. ચંદ્રાવતીને મહારાજ વિરધવળ ૧૨. વિરધવળની ઉદાસીનતાનું કારણ ૧૭. યુવાન પુરૂષની શોધ • • • ૨૩, કુશવર્ધન ઉજજડ થવાનું કારણ શું ? ... ૨૯. અપકારી ઉપર ઉપકાર .. ૩૨. પોપકારને બદલે. ૩૫. રાજાની અધીરજ-રાણીને દીલ સે . ૪૧. ચંપકમાલાનું હરણ .. ૪૬. પ્રધાન મંડળ ચિંતામાં ૫૧. રાજાની હઠ અને પ્રજાને વિલાપ . પપ. શોકમાં હર્ષ ૫૮. મલયાચળને પહાડ ઋષભદેવ પ્રભુનું મંદિર ... ૬૦. મલયા દેવી . પ. જે થાય તે સારા માટે ૭૦. મલયસુંદરી અને મલયકુમારનો જન્મ ... ..
મહાબળકુમારને ચંદ્રાવતીમાં ગુપ્ત પ્રવાસ ૮૨ રાણી કનકવતી . ૮૫. રાજકુમારીને મેળાપ ૮૮. ઓરમાન માતા, રંગમાં ભંગ ... ••• ૯. સ્વયંવર મંડપ, મહાબળને આમંત્રણ ... ૯૯ લગ્ન માં વિદન, મહાબળનું અપહરણ .... ૧૦૩. મલયસુંદરી અજગરના મુખમાં ... .. ૧૨૨. ગુપ્ત પડદાને ઉભેદ-ફુટેલો પાપને ઘડે ૧૩૨, પરોપકારી નિમતિઓ • • ૧૪૭. મલયસુંદરી સ્વયંવર મંડપમાં .
૫૦. વરમાળા આરોપણ અને લગ્ન .. ૧૬૯ દુઃખી વિરધવળ .. ૧૭૧ ભુનેને આલાપ ૧૭૫. પતિ વિગ અને દુઃખને બીજો પડદો ૧૮૯. મહાકષ્ટમાં મહાબળ ૨૦૭. વનમાં રૂદન કરનાર સ્ત્રી કોણ હતી? ••
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૧૫. વિપતિને ત્રીજે દુર્જનની દુનિતા ૨૨૪. મહાબળને પશ્ચાતાપ .. ••• • • ૨૨૯ નિરાશામાં આશાને અંકુર . . . . ૨૩૫. જંગલ માં મલયસુંદરી-પુત્ર જન્મ .. . ૨૩૯. આશાનાં કિરણ આડું વાદળ-પુ હરણ . . ૨૪૫. દુઃખનું વાદળ-શીયળની કસોટી-બારૂને ઘેર વેચાણું - ૨૪૮. બેની લડાઈમાં મલયસુંદરી સમુદ્રમાં ... " ૨૫૧. કાની કંદના હાથમાં મલયસુંદરી .. ૨૬૮. અ ધકવામાં વિયોગીને મેળાપ ... . ૨૭૭. કારાગૃહમાં સ દેશ ... • ૮૭. બળતી ચિનામાં મહાબળ ૨૯૬. ઇિન ટ કના શીખર ઉપર .. ૩૬. હું પીઠને ભાગ જેઈ શકું .. ..... ૩૧૨. પાપીને ક્ષય–અગ્નિમાં પ્રવેશ-રાજ્ય પ્રાપ્તિ .. ૩૧૫. બળ સાર્થવાહ કારાગ્રહમાં ૩૨૦. દૂત પ્રેષણ ... ૩૨૬. યુદ્ધ પ્રવેશ .. .. ૩૨૯. સ્વજન મેળાપ .. ૩૩૫. ચંદ્રયશા કેવલી ૩૪. પુનર્જન્મ ... ૩૪૭. આ જગત શું છે ? ૩૫. આ વિચિત્રતાનું કારણ શું ? • • • ક૬૧. પરમશાંતિ થાથી મળે ? ... ૩૬૯. સંયમ .. ૩૭૩. તપ . ૩૭૫. સાધુ પદ ••• • ૩૭. પૃહસ્થ ધામ ... ૩૮૫ તે મછ કેણ હતા ? ૩૦૭, પૂર્વભવ . ૪૧. મહાબળને વૈરાગ્ય . ૪૮. મહાબળ અને મલયસુંદરી સંયમમાર્ગમાં ૪૨. કનકવતીએ વેર લીધું. .. ••
આત્માને ઉપદેશ અને મેક્ષ ૨૮ શતબળને વિલાપ ૪૩૨, મહારા સાવી મલયસુંદરી . . ૪૩૪ સાવી મલયસુંદરીને ઉપદેશ.. •• • ૪૩૯, મલયસુંદરીનું પૃથ્વીસ્થાનપુરમાં આગમન ... ૪૪ . મહારાનું દેવલેકમાં ગમન અને ઉપસંહાર ..
Page #10
--------------------------------------------------------------------------
________________
યોગશાસ્ત્ર, યાન દિપીકા, સમ્યક્ દશ”ન, પ્રહસ્થ ધામ', મલય સુંદરી ચરિત્ર, આનંદ અને પ્રભુ મહાવીર તત્વ પ્રકાશ, આત્મવિશુદ્ધિ વિગેરે મહાન ગ થના કર્તા,
પ. પૂ. આચાર્ય વિજય કેસરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
જન્મ સં. ૧૯૩૩ પોષ સુદ પુનમ પાલીતાણા
દીક્ષા સ. ૧૯૫૦ માગશર ૧૦ વડેદરા. આચાર્ય પદ સં. ૧૯૮૩ કારતક વદ ૬ ભાવનગર સ્વર્ગવાસ સં. ૧૯૮૭ શ્રાવણ વદ ૫ અમદાવાદ
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
૫, પૂ. આચાર્ય વિજય ચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ
જમ સ. ૧૯૫૫ કારતક સુદ પુનમ વઢવાણ શહેર ટુઢક દીક્ષા સ. ૧૯૬૫ માગશર સુદ ૩ અમદાવાદ સંવેગી દીક્ષા સં', ૧૯૭૮ કૌશાખ સુદ ૩ સીનેર પન્યાસપદ સ. ૧૯૯૪ પોષ સુદ ૨ પાલીતાણા આચાર્ય પદ સ. ૨૦૧૮ માગશર સુદ ૬ બીલીમોરા સ્વર્ગવાસ સં. ૨૨ વૈશાખ સુદ ૩ અમદાવાદ
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
66
પા – ક ચ ન ’”
કામ, ક્રોધ, માન, માયા, ઋતે લેભરૂપી વિષય કષાયની જાળમાં ફ્સાએલે આપણા આત્મા ભૌતિક સુખા મેળવવા ભાન ભૂલીને રાત દિવસ ગમે ત્યાં ભમ્યા કરે છે. ધાંચીની ધાણીના બળદની દયા ખાતે માનવ ખરેખર પોતેજ કેટલેા દયાને પાત્ર છે, એ વિચારી શકતા નથી સંપતિ, સત્તા, અને સંતતિના માહુમાં પોતેજ પાતાને ભૂલી ગયા છે. મેાહુ અને અજ્ઞાનતાથી આત્મભાન ભૂલી ખેઠા છે જ્યારે કોઈક પૂર્વના પૂણ્ય દ મગુરૂને યોગપ્રાપ્ત થાય છે. ત્યારે એ સત વાણી અને સાંચન આત્માને સ્વસ્વરૂપનું ભાન કરાવે છે. અત્યારના યુગ એટલે પુસ્તક યુગ કહી શકાય દરેક વાંચનમાં માને છે, અને અનેક પુસ્તકનું પ્રકાશન થાય છે. એમાં બહુ જ અલ્પ પુસ્તકો આમ ઉપયોગી હોય છે. આ ‘મલયસુ દરી ચિતંત્ર' નામનું પુસ્તક તમારા કર કમલમાં મુકવામાં આવે છે. જેમાં જડ અને ચૈતન્યને વિવેક દર્શાવ્યા છે. આંઠ કર્મોથી ઘેરાએલા આત્મા ક્રમેય વખતે કેવી સ્થિતિમાં મુકાય છે, જ્ઞાની અને જ્ઞાતિનિ કૈવી પ્રવૃતિ હોય છે, સજ્જન, સજ્જનતાને છેડતા નથી, દૂર્જન પેાતાના સ્વભાવાનુસાર દૂજનતાને ઘેાડતા નથી. ત્યારે સજ્જન ાતે સમતા રાખીને કેવી રીતે ક્રમ ખપાવે છે તે ગ્રંથમાં દર્શાવવામાં ભાવેલ છે. આવા ગ્રંથના વાંચન મનનથી વિષમ એવા આ સંસરમાં ભાષ શાંતિ અનુભવિ શકાય છે. આવાં પુસ્તકાની આ વિષમ કાળમાં ઘણીજ જરૂર છે. ભૌતિકવાદની સામે આત્મબળ કેળવીને અધ્યાત્મવાદ દ્વારા જીવન ધન્ય બનાવનામાં આવા ગ્રંથેાજ મહાઉપયેાગિ નિવડે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
આ મલયસુન્દરી ચરિત્ર”ના લેખક મહાન યોગીરાજ પરમપૂજન બાચાર્ય દેવશ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજ સાહેબ છે. એ મહાન યોગી પુરુષ હતા. યુગમાં પોતાને વધારે સમય વ્યતિત કરતા હતા, આ મહા પુરૂષ થાનગ, અને જયોગ વિગેરેમાં તલિન હેવા છતાં સમય કાઢીને જે પુસ્તકનું લેખન કરેલ છે. તે ખરેખર અદ્ભુત છે. એમને આ પુસ્તક દ્વારા જે સમાજ ઉપરજ નહી પણ માનવ માત્ર પર ઉપકાર કરેલ છે, તેમનાં ગ્રંથરને જેન તથા નરને દરેકને ઉપયોગિ છે. જયારે સામાન્ય માનવ પણ તેઓશ્રીજીના પુસ્તકાનું વાંચન કરે છે ત્યારે તેને સંસ્કાર સાથે જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે અને જ્યારે કેઈ સમર્થ વિદ્વાનના હાથમાં આવા ગ્રંથે આવે છે ત્યારે આમાંથી જ્ઞાન રૂપી નવનિત (માખણ) તૈયારજ મળે છે, અને એ તત્વજ્ઞાન દ્વારા આત્મદર્શન કરી શકે છે.
આવા યોગી મહાપુરૂષના પુસ્તક પરમ પૂજય આચાર્ય દેવશ્રી વિજયચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ની પાસેથી મેળવીને વાંચન કરતાં મેં અનેરો આનંદ અનુભવેલ. એક વખત નવરંગપુરામાં વિજયચંદ્ર સૂરીશ્વરજી જ્ઞાન મંદિરમાં પરમ પૂજય મુનિરાજ શ્રી હેમપ્રભાવિજયજી મ. સા. નો પરિચય થયો. તેઓશ્રી ધર્મોપદેશ આપવા સદા તત્પર અને વ્યકિતવ્યકિતને આત્માને અનુલક્ષીને માર્ગદર્શન આપતા એવા પૂજ્ય મહારાજ સાહેબ સાથે ચર્ચા વિચારણું કરતાં આવા અધ્યાત્મ પુસ્તક બાબત પુછવામાં આવ્યું તે તેઓશ્રીએ ફરમાવ્યું કે, આવા પુસ્તકે બીલકુલ અલભ્ય છે, અને કદાચ પ્રાપ્ત થાય તો છાપેલી કીંમત કરતા વધારે કિંમત આપવી પડે છે. એથી પૂજય મહારાજ સાહેબને દુઃખ થયું. એથી મહારાજ સાહેબે મને કહ્યું કે તમારે પેપર તેમજ નેટબુકને ધંધે છે, તે તેથી આવા સુન્દર પુસ્તકો છપાવવાની જવાબદારી તમને એવું છુ. પૂજય મહારાજ સાહેબની સુન્દર પ્રેરણાથી જ્ઞાનની આરાધનાને લાભ સમજીને આ કાર્ય આનંદ સાથે મેં રવીકાર્યું.
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકાશનનો આ પ્રથમ અનુભવ હેવાથી અને પૂજય મહારાજ સાહેબને ચાતુમસ પાલીતાણા હેવાથી પુસ્તક પ્રકાશનમાં જરા વિલંબ થયેલ છે, પણ શાસન દેવની કૃપાથી આ મંગલકાર્ય પૂર્ણ થયેલ છે.
પ. પૂ. આચાર્યશ્રીજીના અનેક પુસ્તકો અપ્રાપ્ય છે જેમકે ધ્યાનદિપીકા, મહાવીર તત્વ પ્રકાશ, ૫હસ્થ ધામ નીતીમયજીવન, રાજકુમારી સુદર્શન વિગેરે આવા ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન કાર્ય આ ગ્રંથમાલા કરે તે અનેક તત્વજ્ઞાસુ આત્માઓને અલ્પ મુલ્યમાં આવા પુસ્તકનું લાભ મળે,
આ પ્રકાશન કાર્ય માટે અમારા મુરબ્બી શેઠ શ્રી ચીનુભાઈ ઝવેરી (ચીમનલાલ દલાલ એન્ડ કું.) એ કાગળની તંગી હોવા છતાં ખૂબજ વ્યાજબી ભાવે કાગળ આપી પુસ્તક પ્રકાશનને જીવન અર્પયું છે તે બદલ તેમનો ઘણોજ આભાર, આ ગ્રંથમાલા માને છે.
પ્રિય વાંચક બધુઓને નમ્ર વિનંતિ સાથે જણાવવાનું કે પુસ્તક પ્રકાશનમાં જાણે અજાણે જે કાંઈ તુટી અથવા પ્રેસ દોષ હોય તે બદલ ક્ષમા.
લી. આપને વિશ્વાસ શ્રાવક બન્યુ.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૫૦થુ સાધ્વીજી પ્રિયંકરશીજીના તથા સાવઝ હસમુખશ્રીજીના
સંસારી સગા સ્નેહીઓ તરફથી
૧• ધનકુંવરબેન કાચર તરફથી
૫૦૧] સાધ્વીજી વિનયપ્રભાશ્રીજીના શિષ્યા સાધ્વી યશપ્રભાશ્રીજીની વડી
દિક્ષા નિમિતે હ. ચુનીલાલ દલીચંદ ગાંધી કહાપુરવાળા તરફથી
૨૫] સાધ્વીજી વિનયપ્રભાશ્રીજીના શિષ્યા સાધ્વીજી ઉદયપ્રભાશ્રીજીની
વડી દિક્ષા નિમિતે હ ચુનીલાલ ગંગારામ શાહ કહાપુરવાળા તરફથી
૨૫] સાધ્વી રંજનશ્રીજીના સ્મૃતિ નિમીતે તેમના શિષ્યા મંજુલાથીજી
મહુવાવાળાના ઉપદેશથી.
૨૫) શાહ બાબુલાલ તલકચંદ તરફથી તેમના માતુશ્રી પૂ. ચંચળબાની
તપસ્યાના ઊજમણું નિમીતે
પ) શેઠશ્રી હુકમીચંદ કંશાજી રાઠોડ લ્હાપુરવાળા તરફથી
Page #18
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી
પ્રકરણ ૧ લું,
ધર્મનું મહામ્ય તથા સવરૂપ
चतुरंगो जयत्यर्हन् दिशन् धर्म चतुर्विधम् । चतुष्काष्टासु प्रसृतां जेतु मोहचमूमिव ॥१॥
ચારે દિશાઓમાં પ્રસરેલી હરાજાની સેનાને જીતવાને માટે જ જાણે ચાર શરીરને ધારણ કરી, ચાર પ્રકારના ધર્મ ઉપદેશને આપતા હોય તેવા અરિહંત જ્યવંત વર્તે છે.
ધર્મ સર્વોત્કૃષ્ટ મંગલ છે. સર્વ સમૃદ્ધિને દેવાવાળો ધર્મ છે. નાના પ્રકારનાં સુખની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે. સંતાનને તારનાર, પૂર્વજોને પવિત્ર કરનાર, અપ કીર્તિને હરનાર, અને કીર્તિની વૃદ્ધિ કરનાર પણ ધર્મ જ છે. ધનની ઈચછાવાળાઓને ધન આપનાર, કામના અર્થિએને કામ આપનાર, સૌભાગ્યના અથિઓને સૌભાગ્ય આપનાર, પુત્રના અર્થિઓને પુત્ર આપનાર, રાજ્યાર્થિએને રાજ્ય આપનાર પણ ધર્મ જ છે. વધારે શું કહેવું? દુનિયામાં એવી એક પણ વસ્તુ કે, એ એક પણ પદાર્થ નથી કે ધર્મ કરનારને તે પ્રાપ્ત ન થાય. ટૂંકમાં કહીએ તે સ્વર્ગ અને મેક્ષની પ્રાપ્તિ પણ ધર્મથી જ થાય છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર
આ ધર્મ મહાસ્યનું કથન કાંઈ શ્રદ્ધા માત્રથી જ છે એમ નથી. વિચારશીલ મનુષ્યો વિચાર કરશે, તે તરત જ તેઓએ નિર્ણય થશે કે, દુનિયામાં એક માણસ સુખી અને બીજે દુઃખી, એક જ્ઞાની બીજો મૂર્ખ, એક નિરોગ બીજે રેગી, એક ધનવાન બીજે નિર્ધન, એક દાતા બીજે ભિક્ષા લેનાર, લાખો મનુષ્યને પૂજ્ય એક મનુષ્ય, લાખે મનુષ્યને તિરસ્કારને પાત્ર બીજે મનુષ્ય ઈત્યાદિ વિવિધ પ્રકારની વિચિત્રતાને અનુભવ શા માટે થાય છે? મનુવ્યપણું સરખું છતાં આ તફાવત શા કારણને લઈને !
એક જ કાર્યને માટે સર્વ જાતનાં સાધનો એકડાં કરી, સરખી રીતે પ્રયત્ન કરવા છતાં એકને તે કાર્યમાં વિજય અને બીજાની નિષ્ફળતા જણાય છે. આ વિજય અને નિષ્ફળતાનું કારણ શું ?
આ વિષમતાને કારણની શોધ માટે ગમે તેટલા વિતર્કો વિચારવંત ઉડાવે, પણ છેવટે તેના મુખ્ય કારણ રૂ, ધર્મનો સ્વીકાર કર્યા સિવાય ચાલવાનું નથી જ.
ધર્મ વિષય ઘણે ગહન છે. તેના કાર્યો કારણના નિયમને અભ્યાસ ઘણી બારિક્તાથી કરવાનો છે. તેમ કર્યા સિવાય ધર્મના ઉપરચેટીય જ્ઞાનથી ઘણી વખત મનુષ્યો ગંભીર ભૂલ કરી દે છે અને ધર્મશ્રદ્ધાને શિથિલ
દાખલા તરીકે ઘણીવાર ધર્મશ્રદ્ધાને શિથિલ થવાનું કારણ એ બને છે કે, પાપવૃત્તિથી આજીવિકા કરનારાઓ,
Page #20
--------------------------------------------------------------------------
________________
ધર્મનું મહાત્મ્ય તથા સ્વરૂપ
છળ પ્રપંચ કરનારાએ. અને પાપમાં વિશેષ પ્રવૃત્તિ કરનારાઓ, કેટલાએક સુખી દેખાય છે. વ્યવહારિક કા પ્રપંચમાં પણ કદાચ તેમને વિજય થતા જોવામાં આવે છે. ઈત્યાદિ પ્રત્યક્ષ કારણેાને જોઈ કેટલા એક મનુષ્યા • ધર્મ છે કે નહિ ? ધર્મનું ફળ મળતું હશે કે કેમ ? પાપીએ સુખી શા માટે ? ધી એ દુ:ખી કેમ થાય ? ’ વિગેરે શકાની નજરે ધર્મ તથા તેનાં ફળેા તરફ જીવે છે. ખરૂ પુછો તે આવી શકા કરનારા મનુષ્યે! ધર્મની અને કાર્ય કારણના નિયમની ઉંડી શેાધમાં ઊતરેલા નથી હાતા. તએ એ વિચારવું જોઈ એ કે, કારણ પહેલુ અને કા પછી આ વ્યવહાર દુનિયાના મોટા ભાગનાં કત્ત બ્યાને લાગુ પડે છે.
૩
એક ખીજ જમીનમાં વાવ્યા પછી તેને જમીન હવા પાણી, ખાતર, વિગેરે નિમિત્તો તદ્ન અનુકૂળ હાય તા તે બીજ ઘણા થોડા વખતમાં અકુરા, ડાળાં, પાંદડાં, વિગેરેને ઉત્પન્ન કરી એક વૃક્ષના રૂપમાં દેખાવ દેશે અને ફળ પણ આપશે, છતાં આ ખીજને ગમે તેટલાં અનુકૂળ સાધન હોય, તથાપિ એકજ દિવસમાં કે એકાદ કલાકમાં મહાન્ વૃક્ષ રૂપે થઈ ઉત્તમ ફળે. આપનાર તમે નહિ જ જોઈ શકેા, કારણ કે કારણને કાના રૂપમાં આવવાને કાંઈપણુ અન્તર-આંતરૂં કે વ્યવધાનની જરૂર છે.
આ વૃક્ષનું ખીજ સ્વાદુ ફળ આપનાર હાવાથી તેમજ તેને જોઈતાં સાધના ઘણી ઝડપથી આપવામાં આવેલાં
Page #21
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર
હાવાથી તે વૃક્ષને બીજા થોડાં સાધનવાળાં વૃક્ષોની અપેક્ષાએ વહેલાં અને સ્વાદિષ્ટ ફળે આવશે. આવી જ રીતે કડવાં ફળવાળાં વૃક્ષને બધાં સાધના અનુકૂળ મેળવી આપ્યાં હશે તે તે વૃક્ષને ખીજા સાધન વિનાના વૃક્ષેાની અપેક્ષાએ વહેલાં અને કડવાં ફળે આવશે.
આજ દ્રષ્ટાંતથી મીઠાં વૃક્ષવાળાં ધર્મનાં મોઢાં ફળે, અને કડવાં વૃક્ષવાળ પાપનાં કડવાં ફળે!ની સાથે સરખા-મણી કરી લેવી જોઈ એ,
ઉગ્ર પુણ્ય, પાપવાળાં કત યેાનું ફળ ઘણાજ થાડા વખતમાં અને તીવ્ર મળે છે, ત્યારે મદ પરિણામે કરાચેલાં પુણ્ય પાપવાળાં કત્ત બ્યાનુ ફળ કાળાંતરે અને મદ્યપણે થાડાં સુખ દુઃખરૂપે મળે છે,
૪
આટલુ જણાવ્યાથી એ પરિસ્કુટ થયુ` કેજે પાપવૃત્તિવાળા છળપ્રપ’ચીઆ અત્યારે સુખી દેખાય છે, અને વ્યવહારિક કાર્ય માં વિજય પામે છે, તે તેમનાં પૂ તબ્યાનુ ફળ છે, આ પૂર્વ કત્ત બ્ય શુભ-સારૂ છે તેથી તેએ સુખી અને વિજયી છે. અત્યારના અશુભ કત્ત બ્યાનાં ફળે! આડુ પૂના શુભ કર્ત્તવ્યનું વ્યવધાન-આંતરૂ' પડેલુ છે, તે અંતર નીકળી જતાં અર્થાત્ તે શુભ ક`નું ફળ સમાપ્ત થતાં અને વર્તમાન કાળનુ કે પૂર્વ-કાળનું અશુભ કમ ઉદય થતાં અત્યારે સુખી દેખાતાં; તે તેમના તીવ્ર કે મઢ પાપી પરિણામના પ્રમાણમાં વધારે કે ઓછા દુઃખી
થવાનાજ
Page #22
--------------------------------------------------------------------------
________________
ધર્મનું મહાત્મ્ય તથા સ્વરૂપ
ક્રિયાનું ફળ-પછી તે સારી હોય કે ખરાખ હોય અવશ્ય છે, સારી ક્રિયા-કત્ત બ્યનું' ફળ સારૂ અને ખરાબ ક્રિયાનું ફળ ખરાબ આ દાખલા જોઈ એ તેટલા પ્રત્યક્ષ પણ અનુભવાય છે, માટે ધર્મ સત્ય છે. તેનુ ફળ અવશ્ય મળે છે જ. ધની મનુષ્યેાને મહાન્ જરૂરીઆત છે અને તે આ માનવ જીંદગીમાંથી જ મેળવી શકાય છે. છાશમાંથી જ માંખશુ, કાદવમાંથી૪ કમળ, અને વાંસમાંથી મુક્તામણિ, જેમ સારભૂત હાઈ ગ્રહણ કરવા લાયક છે, તેમ મનુષ્ય જન્મમાંથી સારભૂત ધર્મજ ગ્રહણ કરવા ચેાગ્ય છે.
દુતિમાં પડતાં પ્રાણિઓને ધારણ કરી રાખનાર હાય, અટકાવનાર હોય અને સદ્દગતિમાં લઈ જનાર હાય અર્થાત્ જન્મ, મરણના લિષ્ઠ દુઃખથી મુક્ત કરનાર હય તેજ ધમ કહેવાય છે જ્ઞાન દર્શન અને ચારિત્ર, આ ત્રણમાં પૂર્વોક્ત સામર્થ્ય હાવાથી તેજ ધર્મ છે.
જીવાજીવાદિ તત્ત્વાના અવમેધ જેનાથી ચાય છે તેને મહાપુરૂષો સભ્યજ્ઞાન કહે છે . આત્મા અને તેનાથી વ્યતિરિક્ત અજીવ; આ બે વસ્તુ જગતમાં છે તેમાં દુનિયાના સવ દૃશ્ય અને અદ્રશ્ય પદાર્થોના સમાવેશ થાય છે. જડ પદાર્થીની સાથે આત્માની જે આસક્તિ છે તેનાથી જ આ સ પ્રપચને દેખાવ છે. આત્મા અને પુદ્ગલની—જડ પદાર્થીની મિશ્રતા તેજ આ સવ દેહ ધારણ કરવાનું કારણ છે, ઈષ્ટાનિષ્ટ જડ પદાર્થોની પ્રાપ્તિથી થતા હુ શાક
Page #23
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર તેજ આ મિશ્રતાનું કારણ છે. જડ પદાર્થો માટે ઉત્પન્ન થતા રાગદ્વેષથી કર્મનું આગમન થાય છે. આ કર્મો અનેક રૂપે વહેંચાઈ જઈ આત્માના શુદ્ધ ગુણોને આવરે-દબાવે છે. તે કર્મ આવરની મદદથી આ આત્મા ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં નાના પ્રકારની યાતનાઓ-પીડાઓ અનુભવે છે દુનિયાની અનેક પ્રકારની યાતનાઓની શાનિ નું મુખ્ય કારણ જ્ઞાન છે જ્ઞાનથી સત્યાસત્યને, હિતાહિતના સ્વરૂપનો, કે નિત્યનિત્યનો બોધ થાય છે. વસ્તુને વસ્તુરૂપે બધ થતાં, સત્ય અને હિતકારી વસ્તુ તરફ પ્રીતિ થાય. છે; તેજ સુખદાયી છે એમ શ્રદ્ધાન થાય છે. આ શ્રદ્ધાન થવા પછી તે પ્રમ ણે વર્તન કરવાની ઈચ્છા થાય છે. અને તે પ્રમાણે વર્તન કરાતાં આત્મા પિતાના વિશુદ્ધ સ્વરૂપને પામી શકે છે. આથી એટલે ફલિતાર્થ થયો કે જ્ઞાન સત્ય વસ્તુ જણાય છે, દર્શનથી તેમાં શ્રદ્ધાન કરાય છે, અને ચારિત્રથી તે માફક વર્તન કરાય છે. અથવા સત્ય વસ્તુને જાણવી તે જ્ઞાન, તેને નિશ્ચય તે દર્શન; અને જેવું જાણ્યું તથા સહ્યું છે તેવું જ અનુભવવું તે ચારિત્ર આ ત્રણ ધર્મ છે તેમાં જ્ઞાન મુખ્ય છે, તે સિવાયનાં પાછલાં બે અંગો હતાં નથી. વ્યવહારરૂપમાં હોય છે. તો તેથી સંસારની વૃદ્ધિ થવાનાં કારણરૂપ શુભાશુ. કર્મોની પ્રાપ્તિ થાય છે.
અષ્ટાર્થ પ્રકાશન જ્ઞાન ત્રીજું નેત્ર છે ગાઢ અજ્ઞાન અંધકારને દૂર કરનાર જ્ઞાન બીજું સૂર્યબિંબ છે. તે
Page #24
--------------------------------------------------------------------------
________________
0
ધર્મનું મહાગ્ય તથા સ્વરૂપ સૂર્યથી પણ ચઢે છે. જ્ઞાન નિષ્કારણ બંધુ છે. જ્ઞાન સંસાર સમુદ્રમાં પ્રવહણજહાજ તુલ્ય છે. ખલના પામતા અશક્ત મનુષ્યોને પણ જ્ઞાન સહાયક યષ્ટિ-લાકડી સમાન છે. વધારે શું કહીએ ? હદય ગુફામાં પણ પ્રકાશ કરનાર જ્ઞાન નહિ બુઝાય તેવે દીપક છે.
કર્મના સિદ્ધાંતોનું જ્ઞાન બહુજ મનન કરવું જોઈએ, અને તે દરેક પ્રસંગે કિયામાં મૂકવું જોઈએ. દુઃખદાયી સંગમાં તેને મુખ્ય આગળ કરવું જોઈએ, અને હૈયતાથી તેવા પ્રસંગો ઓલંઘા જોઈ એ. એ કલેકના અર્થની વિચારણાથી મલયસુદંરી મહાન્ દુખ સમુદ્રનાં પાર પામી.
પ્રકરણ ૨ જુ
ચંદ્રાવતીના મહારાજા વિરાવળ વિશાળ ભારતભૂમિ આર્યદેશના નામથી પ્રાયઃ પ્રસિદ્ધ છે, તેના દક્ષિણ દેશમાં આવેલી ચંદ્રાવતી નગરી ભારતની શભામાં વધારો કરી રહી હતી. રાજાના મહેલ, ધનાઢયોની - હવેલીઓ, જીનેશ્વરનાં મંદિર, અને ધર્મ સાધન કરવાનાં
પવિત્ર સ્થાને તે આ નગરની મુખ્ય શોભા હતી. શહેરની ચારે બાજું સુંદર કિલો આવી રહ્યો હતો. શહેરની દક્ષિણ બાજુએ મહાન વિસ્તારમાં વહન થતી ગેળા નદી પિતાનાં શીતળ અને ચમત્કારિક તરંગોથી પ્રેક્ષકોને
Page #25
--------------------------------------------------------------------------
________________
મલયસુદી ચરેત્ર
આલ્પાદિત કરતી હતી. નદીના કિનારાપર આવેàા ડિરે યાળા પ્રદેશ શહેરની ચારે બાજુએ આવેલાં ઉપવન અને સુંદર નાની નાની ટેકરીએ પર આવેલા વૃક્ષનાં નિકુ ંજો, આ સર્વ ગ્રીષ્મ ઋતુમાં પડતાં પ્રચંડ તાપથી મનુષાન શાંતિ માટે પુરતાં હતાં.
નગરીના લેકે સમૃદ્ધિવાન, બળવાન, નિરેગી, રૂપવાન, વિચારશીલ, અને ધાર્મિક હોવાથી માટે ભાગે સુખી અને શાંત હતા.
૮
આ નગરીના પાલક ક્ષત્રિયવંશી મહારાજા વીરધવળ હતા. વીરધવળ ઘણા ચુન્નુવાન અને વિચારવાન 1:; છતાં કાંઈક સાહસ કામ કરવામાં તત્પર તેમજ સહુ લાભના અશવાન્ હતા, તપિપેતાની પ્રજાને સુખી કરવાને અને સુખી જોવાને નિર ંતર ઉત્સુકજ રહેતા હતા. તેણે પ્રજાને કેળવી જાણી હતી, તેથી તેના તરફ પ્રગ્નની પ્રીતિ એક વ્હાલા પિતા કરતા પણ અધિક હતી.
વીરધવળને ચપકમાળા તથા કનકવતી નામની બે રાણીએ હતી. શ્પકમાળા મુખ્ય પટ્ટરાણી હતી. કનકવતી પણ રાજાના પ્રેમપાત્ર ગણાતી.
વીરધવળ રાજાની ઉમ્મર લગભગ પચાસ વર્ષની થવા આવી હતી; તથાપિ સંસારવૃક્ષના ફળ સમાન પુત્ર પુત્રી સમાન કાંઈ પણ સંતતિની પ્રાપ્તિ થઈ ન હતી એક દિવસ મહારાજા વીરધવળ સભા વિસર્જન કરી સાંજ વખતે વિશ્રાંતિ લેવા માટે મહેલના ઝરૂખામાં આમ તેમ
Page #26
--------------------------------------------------------------------------
________________
ચંદ્રાવતીને મહારાજા વિરધવળ ફરતો હતો અસ્ત થતા પણ શાંત, ગ્લાનિ પામેલા છતાં ચળકતાં, સૂર્યનાં સોનેરી કિરણો તેના શરીરની શોભામાં વધારો કરતાં હતાં.
મલયાચળને અશીને આવતે મંદ પવન તેના વિચારમાં શીતળતા પ્રસરાવી રહ્યો હતો. તેના શરીરનું • વય પ્રઢ છતાં યુવાનની માફક ઉત્સાહી જણાતું હતું,
એ રષ્ટિ સૌદર્યનું અવલોકન કરતાં તે પરમાનંદમાં મગ્ન - થયેલ હોય તેમ જણાત હતા.
આવા આનંદી વખતમાં એક યુવાન પુરૂષ દ્વાર: આગળ આવી ઉભે દ્વારપાળે તેને અટકા, એ વખતે ઝરૂખામાં રહેલા રાજાની દષ્ટિ તેના ઉપર પડી. રાજા વિચાર કરવા લાગ્યું કે અત્યારે સંધ્યાવેળાએ મારી મુલાકાતે આવનારને અવશ્ય મહાનું પ્રજન હોવું જોઈએ. રાજાએ દરેક માણસનાં દુઃખ ગમે તે પ્રસંગે પણ સાંભળવા જોઈ એ અને ગમે તેવે પ્રયત્ન પ્રજાના દુઃખથી મુક્ત કરવી જોઈએ. ઘણાખરા અધિકારીઓ પ્રજાના દુઃખની ઉપેક્ષા
કરે છે, નિયમિત વખત સિવાય તેઓની મુલાકાત લેતા • નથી અને પ્રજાને નુકશાનીમાં ઉતરવા દે છે. આ પ્રમાણે
પ્રજાની તત્કાળ દાદ નહિ સાંભળનારા રાજા કે અધિકારીઓ રાજા કે અધિકારીને લાયક જ નથી. મારે મારી પ્રજાની ફરિયાદ ગમે તે વખતે સાંભળવી જ જોઈએ અને બનતે પ્રયત્ન સુખી કરવી જ જોઈએ. પ્રજા સુખી તે રાજા સુખી થાય છે, નહિતર પ્રજાના કળકળતા શ્રાપ રાજાને
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦
મલયસુંદરી ચરિત્ર
નિર્વશ કરી નરકની અસહ્મ યાતનામાં નાખે છે. ” ઈત્યાદિ. વિચાર કરી રજાએ તત્કાળ તે માણસને પિતાની પાસે . આવવા દેવા દ્વારપાળને આજ્ઞા કરી દ્વારપાળ તેને અંદર તેડી લાવ્યા. તે યુવાન પુરૂષે અંદર આવી, રાજાને નમસ્કાર કરી, ચરણ આગળ ભટણું મુક્યું. કેટલીકવાર એકાંતમાં વાતચીત કરી શાંત ચિત્તે તે પાછો ફર્યો.
તે યુવાન પુરૂષના ગયા પછી મહારાજા વિરધવળના મુખ ઉપર અકસ્માત ગ્લાનિ આવી ગઈ. હસતું વદન શેકમાં ડુબી ગયું. મુખપર ચળકતું રાજતેજ નિસ્તેજ થઈ ગયું તેના દરેક રોમમાં ચિંતા વ્યાપી ગઈ ઉંડા અને ઉષ્ણ વિશ્વાસ મુખમાંથી નીકળવા લાગ્યા. ટૂંકાણમાં કહીએ તો રાજા નિચેષ્ટની માફક સ્તબ્ધ થઈ ગયે.
એ અવસરે રાણી ચંપકમાળા અને કનકવતી રાજાની પાસે આવી ઉભી, પણ ધ્યાનમગ્ન ગીની માફક ચિંતામાં એકાગ્ર થયેલ. રાજાએ તેમને બીલકુલ બોલાવી નહિ. પિતાના પ્રિય પતિ તરફથી આજે નિત્યની માફક કાંઈ પણ આદરમાન ન મળવાથી તેઓ ગભરાઈ ગઈ તેઓનું ચિત્ત વ્યગ્ર થયું. વિચારવા લાગી કે આજે સ્વામીની અમારા ઉપર આવી અકૃપા શા માટે ? અજાણતાં પણ શું અમારાથી પતિનો કાંઈ અપરાધ થયે છે? આજે નિત્યની માફક પતિ તરફથી બીલકુલ માન ન મળવાનું કારણ શું ? વિગેરે સંક૯પ-વિકફપથી ઘેરાયેલી વલ્લભાઓ. નજીક આવી અને આદ્ર હૃદયે તથા નમ્ર વચને પતિને પ્રાર્થના કરવા લાગી
Page #28
--------------------------------------------------------------------------
________________
ચંદ્રાવતી મહારાજા વિરધવળ
સ્વામીનાથ! શું આજે અમે કાંઈ આપના અપરાધમાં આવેલ છીએ? આપ આટલા બધા ઉદાસ શા . માટે ? થોડા વખત ઉપર આપ આ મહેલના ઝરૂખામાં આનંદમાં ફરતા હતા અને ચંદ્રાવતીની શોભા અવલોકતા હતા. આટલા ટુંકા વખતમાં આપ આમ ઉદાસ શા માટે જે તે વાત આ સહચારિણીઓને જણાવવા લાયક હેય. તો કૃપા કરી જણાવશો. ”
પિતાની પ્રિય વલલભાઓને અવાજ કાને પડતાં જ તે જાગૃત થયે, અને પ્રેમનાં વચનોથી બેલવા લાગે કે, “ પ્રિય વલભાઓ ! આજે હું એક મોટી ચિંતામાં નિમગ્ન થ છું અને તેથી જ તમારા આગમનને હું જાણી શકયો નથી પણ મને આજે જે ચિંતા થઈ છે; તેનું કારણ જુદું જ છે અને તે ચિંતામાં તમારે પણ ભાગ લેવાના છે.
આપણા આ શહેરના નિવાસી વણિકપુત્ર ગુણવમાં એ હમણાં મારી પાસે આવી પિતાનો ઇતિહાસ સંભળાવ્યા છે અને તે જ ચિંતાનું કારણ છે.” આ પ્રમાણે જણાવી મહારાજા વિરધવળ પાછો શાંત થઈ ગયે.
મહારાણી ચંપકમાળા હાથ જોડી નમ્રતાથી રાજાને વિનંતિ કરવા લાગી. “મહારાજ ! આપની ચિંતાનું કારણ આ સહચારિણીઓને અવશ્ય જણાવવું જ જોઈએ. આપના કહેવા મુજબ આ ચિંતામાં અમે ઘણી ખુશી. થઈને ભાગ લઈશું અને અમારાથી બનતું કરીશું.”
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨
મલયસુંદરી ચરિત્ર
પ્રિયાના અત્યાગ્રહ જોઈ મહારાજા વીરધવળે પેાતાની ઉદાસીનતાના કારણરૂપ ગુણવર્માએ કહેલા વૃત્તાંત જણાવવા શરૂ કર્યાં.
પ્રકરણ ૩ જી
વીરધવળની ઉદાસીનતાનુ કારણ
૮ વલ્લભાએ ! આપણી આ ચંદ્રાવતીમાં લેાભની અને લેાભાકાર નામના એ વણીકા રહે છે, ચચા નામ તથા શુળા: આ ન્યાયને અનુસરીને નામ પ્રમાણે તેમનામાં ગુણા છે, તે છતાં સહેાદર હોવાથી આપસમાં પ્રીતિવાળા છે લાહ વિગેરે વ્યાપારના વ્યવસાયથી ધન ઉપાર્જન કરતાં સુખમાં દિવસે પસાર કરે છે, કાલક્રમે લેાભાકરને ગુણુવર્મા નામના પુત્ર થયેા; પણ અનેક સ્ત્રીઓનું પાણિ · ગ્રહણ કરવા છતાં લાભનંદીને કાંઈ પણ સંતતિ થઈ નહિ ખરેખર! પુત્ર પુત્રી આદિ સંતતિરૂપ ફળે। પણ પૂર્વાપાજિત શુભાશુભ ક ખોજના અનુસારે જ મળી શકે છે.
એક દિવસ બન્ને ભાઈ દુકાન ઉપર બેઠા હતા, તે ઃ અરસામાં કોઈ દિવસ નહિ દેખાયેલા, સુંદર આકૃતિવાળો એક યુવાન ફરતા ફરતા ત્યાં આા, સંસાર વ્યવઙારમાં તેમજ વિશેષ વણિક કળામાં પ્રવીણ આ વાણિકે એ આકૃતિ ઉપરથી તેને શ્રીમંત જાણીને આસનાદિ પ્રદાન વડે તેની સારી ભક્તિ કરી. ખરી વાત છે, કે નિઃસ્વાર્થ પ્રોતિ કે ભક્તિ કરનાર વીર પુરૂષા આ પૃથ્વી ઉપર વીરલા જ હાય છે.
?
Page #30
--------------------------------------------------------------------------
________________
વિરધવળની ઉદાસીનતાનું કારણ ૧૩: કેટલેક દિવસે તે વાણિકેની કૃત્રિમ પ્રીતિ ભકિતથી વિશ્વાસ પામેલા આ યુવાન પુરૂષે પિતાની પાસે રહેલું એક તુંબડું થોડા દિવસ રક્ષણ કરવા માટે તેમને સોંપ્યું અને પોતે બહારગામ ગયે. તેઓએ તુંબડાને દુકાનની. અંદર ઉંચે બાંધી મૂકયું. તાપની ગરમીથી પીગળેલાં રસનાં ટીપાં. તે તુંબડામાંથી ગળી ગળીને નીચે પડેલા. લેઢાના ઢગલા ઉપર પડયાં. તે હવેધક રસ હેવાથી તમામ લેઢાને ઢગલે સુવર્ણમય થઈ ગયે. તે જોતાં. જ આ સિદ્ધરસ છે એમ નિશ્ચય કરી તે લોભાંધ વણિકોએ રસ સહિત તુંબડાને કઈ ગુપ્ત સ્થળે ગઠવી રાખ્યું.
કેટલાએક દિવસ પછી તે યુવાન પુરૂષ પાછ ચંદ્રા-- વતીમાં આવ્યું અને તે વણિકે પાસે પિતાનું તુંબડું પાછું માગ્યું. | માયાવી વણિકે એ જવાબ આપે કે ઉંદરોએ. દેરી કાપી નાખવાથી તુંબડું નીચે પડી કુટી ગયું ને રસ ઢોળાઈ ગયે ! આ પ્રમાણે જવાબ આપી અન્ય. તુંબડાના કડક તેને દેખાડ્યા.
અન્ય તુંબડાના કટકા જઈ યુવાન પુરૂષ વિચારમાં પડે. તુંબડામાં હવેધક રસ છે એ વાત કેઈપણ પ્રકારે આ વણિકે એ જાણે છે અને તેથી તેમાંધ થઈ મારા તું બડાને છુપાવે છે.
યુવાન પુરૂષ વણિકોને જણાવ્યું “શેઠ મારૂં તુંબડું મને પાછું આપ, આ કટકા તે તુંબડાના નથી જ. પટથી જુઠે ઉત્તર ન આપે, તમે ન્યાયવાન છે. મે.
Page #31
--------------------------------------------------------------------------
________________
-૧૪
મલયસુંદરી ચરિત્ર વિશ્વાસી થઈને તમને તુંબડું સોંપ્યું છે. જે પાછું નહિં આપે તે મહાન્ અનર્થ થશે. હું કોઈ પણ રીતે તેને બદલે લીધા વિના રહેવાનો નથી. ” ઈત્યાદિ અનેક : પ્રકારે તે બન્નેને સમજાવ્યા, પણ તે અજ્ઞાન વણિકોએ તેના કહેવાની બીલકુલ દરકાર ન કરી. યુવાન પુરૂષ વિચારવા લાગે. “જો આ વાત હું રાજાને જણાવીશ તો તે - રાજા લેભથી તે તુંબડું લઈ લેશે. કારણ કે લમી દેખી કેનું મન લલચાતું નથી ? બીજી બાજુ આ વણિકે - સહેલાઇથી મને તે પાછું આપે તેમ પણ જણાતું નથી. - હજી મારે ઘણું દૂર જવાનું છે, માટે વખત ગુમાવવું તે પણ અનુકૂળ નથી. ત્યારે હવે છેલે ઉપાય જ આ વણિકે ઉપર અજમાવે. સારું પ્રતિ શાયં કુત'' શેઠની સાથે આપણું જ કરવું, ધુત્તની સાથે ધુત્ત થવું, અને સરલની સાથે સરલ થવું ગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી પિતાની પાસે સ્થભિની વિદ્યા હતી, તે વિદ્યાની પ્રબળતાથી બને ભાઈને થંભી તે પુરૂષ ત્યાંથી કઈ ઠેકાણે ચાલતો થયો.
તે વિદ્યાના યોગથી તેઓ એવી રીતે થંભાઈ ગયા. કે તેમના અંગોપાંગે આમતેમ બીલકુલ હરી ફરી ન શક્યાં, પણ એક સ્થંભની માફક થિર થઈ ઉભા જ રહ્યા, છેડા આ વખતમાં તે તે બનેની સંધિઓ-સંધિઓ તુટવા લાગ્યા,
અને જોરથી બુમો પાડવા લાગ્યા કે “અમે મરી જઈએ aછીએ, કેઈ અમારું રક્ષણ કરે ! રક્ષણ કરે !! ”
Page #32
--------------------------------------------------------------------------
________________
વિરધવલની ઉદાસીનતાનું કારણ ૧૫ આ દુનિયાના પામર જીવે કર્મ કરતી વખતે બીલકુલ આગામી દુઃખની દરકાર કરતા નથી. પણ વર્તમાન કાળને જ દેખે છે. આવાં દુષ્ટ કર્મોનાં ફળ ભેગવવાં પડશે કે કેમ? તેની આગાહી પણ બિલકુલ કરતા નથી; પણ જ્યારે તે વિપાકે ઉદય આવે છે ત્યારે તેમાંથી છુટવા માટે આમ તેમ ફાંફાં મારે છે, ઉપાયો કરે છે અને આર્તા સ્વરે રૂદન કરે છે. પણ તેમ કરવાથી તેઓને છુટકારો થવાને નથી જેવા પરિણામે જે કર્મ બાંધ્યું છે તેવા જ તીવ્ર ચા મંદ વિપાકે તેનાં ફળ ભેગવવાં જ પડે છે. માટે દુઃખથી ઉદ્વિગ્ન થનારા જીએ કર્મ કરતી વખતે જ સાવધાન રહેવાની જરૂર છે, કે જેથી તેના કટક વિપાકો ભેગવવાનો અવસર જ ન આવે. *
વિશ્વાસઘાત મહાનૂ પાપ છે. વિશ્વાસઘાત કરનારાઓ - અગતિમાં જાય છે અને રૌરવ જેવી હાલતમાં પોતાની જીદગી ગુજારે છે
આ વણિકને પિતાના પાપન-વિશ્વાસઘાત કરવાનો અત્યારે પશ્ચાત્તાપ થયે, પણ અવસર વિનાને પશ્ચ ત્તાપ નકામો છે. તે પશ્ચાત્તાપથી અત્યારે તેઓ છુટી શકે તેમ નહોતા. કારણ કે “તીવ્ર કર્મને વિપાક પણ તીવ્ર જ હોય છે. તે યુવાન પુરૂષ તે નિઃસ્પૃહની માફક ત્યાંથી દૂર ચાલ્યા ગયે હતું, એટલે તેમના દુઃખને અંત ત્યાં જ આવે તેમ - નહોતો જ. આ વાર્તા શહેરના મેટા ભાગમાં પ્રસરી ગઈ
Page #33
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર ઠેકાણે ઠેકાણે બન્ને વણિકોને લોકો ફિટકાર આપવા . લાગ્યા અને ઉગ્રકર્મનાં ફળે આ ભવમાં જ મળે છે, એમ: નિશ્ચય કરી હળવા કર્મો જ તેવા ઘર અકાર્યોથી. અત્યારથી જ પાછા ફરવા લાગ્યા.
આ અવસરે લેભાકરેનો પુત્ર ગુણવર્મા કેઈ કાર્ય પ્રસંગે કેટલાક દિવસથી અન્ય ગામ ગયો હતો, તે આ વાત સાંભળી ઘેર આવ્યા. પિતાના પિતાની તથા કાકાની આવી અધમ દશા જોઈ તેને ઘણું લાગી આવ્યું, ગુણવર્મા. ઉદાર દિલને નિર્લોભી અને વિચારશીલ હતું. લોકોમાં થતા આ અપવાદે તેનાથી સહન ન થયા. બીજી બાજુ, પિતાના વડીલેને દુઃખી થતા જેવું તે પણ ગ્ય ન લાગ્યું. તેણે તત્કાળ અનેક મંત્ર તંત્રવાદિઓને તેડાવ્યા અને પાણીની માફક પૈસાને વ્યય કર્યો, અનેક ઉપાય ર્યા, અનેક મંત્ર તંત્રવાદિઓ આવ્યા, પણ જે તીવ. કર્મોથી ડસાયેલું હોય તેને તે વિપાકે ભગવ્યા સિવાય છટકે કેવી રીતે હોય ? પાણી ઉપર થતા પ્રહારની માફક : તેઓના કરેલા સર્વ ઉપાયે નિષ્ફળ નીવડ્યા. એટલું જ નહિ પણ હળવે હળવે તેમની પીડામાં વધારો થતો રહ્યો. ગુણવર્મા નિરાશ થયે, કોઈ ઉપાય લાગુ ન પડવાથી મંત્રવાદિઓને વિસર્જન કર્યો.
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ ધુ
યુવાન પુરૂષની શોધ
ઋદ્ધિથી પૂર્ણ છતાં મનુષ્યોથી શૂન્ય એક શહેરની આગળ ઉભે ઉભે યુવાન પુરૂષ વિચાર કરે છે કે હવે હું ક્યાં જાઉં? તે અજાણ પુરૂષની શેધ કેવી રીતે કરું ?
પિતે તે તેને ઓળખતા નથી, તેને ઓળખનાર સાથે આવેલ માણસ તે બીમાર થવાથી રસ્તામાંથી પાછા ફર્યો તેનું નામ ઠામ, કે આકૃતિ વિગેરે હું કાંઈ જાણતા નથી. ફરી ફરીને થાક. અનેક શહેર, ગામે, આશ્રમ વિગેરે શોધી વળે, પણ તેને તે પત્તો લાગતું જ નથી. અથવા તે આટલામાં જ હોય છતાં હું તેને કેવી રીતે ઓળખી શકું ?વિગેરે વિચારથી અને રસ્તાના પરિ શ્રમથી ખિન થયેલ તે પુરૂષ, આ શુન્ય શહેરમાં વિશ્રાંતિ માટે પ્રવેશ કરે છે. તેવામાં સુંદરાકૃતિવાળે એક પુરૂષ ત્યાં તેનામાં જોવામાં આવે.
તે પુરૂષને, આ શહેરમાં દાખલ થતા પુરૂષની કાંઈ અપેક્ષા જરૂરીયાત હોય તેમ તેના ચહેરા ઉપરથી જણાતું હતું. શહેરમાં દાખલ થતા પુરૂષને જોઈ તે પુરૂષ બોલી ઉઠા .
“હે વીર પુરૂષ! તું કેણ છે? અને કયાંથી આવ્યું છે?” તે સાંભળી શહેરમાં પ્રવેશ કરનાર પુરૂષે જણાવ્યું કે “ભાઈ! હું વટેમાર્ગુ છું, દેશાટન કરતાં રસ્તાના મ ૨
Page #35
--------------------------------------------------------------------------
________________
મલયસંદરી ચરિત્ર પરિશ્રમથી ખેત પામી, વિશ્રાંતિ માટે આ શહેરમાં પ્રવેશ કરું છું. ”
“તમે પિતે કેણ છો? એકલા કેમ દેખાઓ છે ? આ શહેર ઋદ્ધિથી પૂર્ણ છતાં મનુયે થી શૂન્ય શા માટે ? આ નગરીનું નામ શું ? વિગેરે તમે મને જણાવશે ?” શહેરમાં પ્રવેશ કરનાર પુરુષે આ સર્વ પ્રશ્ન તેને પૂછયા ' વટેમાર્ગુનાં આવાં વિનય ભરેલાં વચનો સાંભળો
ઘણો ખુશી થઈ તે પુરુષ કહેવા લાગ્યો. - “હે ભદ્ર ! આ કુશવર્ધન નામનું શહેર છે. વીરપુરૂષોમાં અગ્રેસરી સૂરનામનો રાજા અહીં રાજ્ય કરતે હતા. તેને જયચ દ્ર અને વિજયચંદ્ર નામના અમે બે પુત્રો હતા. આયુષ્ય પૂર્ણ થતાં મારા પિતા આ ફાની દુનિયાને ત્યાગ કરી દેવભૂમિમાં જઈ વસ્યા છે ખરેખર નામ તેને નાશ છે. દેહધારી જીવનાં આયુષ્ય ગમે તેટલાં મેટાં હવ તથાપિ અવશ્ય તેનો અંત આવે છે ” | મારા પિતાના મૃત્યુબાદ મારે જયેષ્ઠબંધુ જચંદ્ર રાજ્યાન પર આવ્યે મારા વડીલ બંધુએ મને રાજ્યને ભાગ ન આપે, તેથી મારું અપમાન થયેલું સમજી આ રાજધાની મુકી હું બીજે સ્થળે ચાલ્યા ગયે રસ્તે આવતાં ચંદ્રાવતી નગરી આવી; તે નગરીના બહારના ઉધાનમાં એક વિદ્યાસિદ્ધ સિદ્ધપુરૂષને મેં જોયે. પણ તે સિદ્ધ પુરૂષ અતિસારના રોગથી એવી રીતે પીડાતે હતો કે તેનાથી જરા માત્ર ચલાતું કે બેલાતું નહોતું. તેની આવી અવસ્થા જઈ મને નિઃસ્વાર્થપણે દયા આવી.
Page #36
--------------------------------------------------------------------------
________________
યુવાન પુરૂષની શોધ દુઃખ મનુષ્યને જોતાં નિસ્વાર્થપણે જેને દયા નથી અ વતી તે મનુષ્ય મનુષ્ય નામ ધરાવાને લાયક નથી, જ્યારે પોતે દુઃખી હોય છે ત્યારે તે દુઃખમાંથી મુકાવા માટે પિતે ઈચ્છા કરે છે, બીજા મનુષ્યની મદદ માગે છે, એવી દુઃખી અવસ્થામાં કોઈ થોડી પણ મદદ આપે તે પિતે ઘણે ખુશી થાય છે. આ પ્રમાણે જાતિ અનુભવ છતાં તે મનુષ્ય, બીજાને દુઃખી અવસ્થામાં સહાય ન આપે તે તે વિચારશૂન્ય મનુષ્ય ખરેખર નરપશુ જ સમજ. આવા કૃતન મનુષ્ય દુનિયાને ભારભૂત છે જ્યાં મારાપણાની અને સ્વાર્થ પણાની વૃત્તિઓ હોય છે, ત્યાં પરમાર્થ વૃત્તિઓ કે ધાર્મિક લાગણીઓ ટકી રહેતી નથી, મહાત્મા છે તે પિકાર કરીને કહે છે કે “ તમારે સુખી થવું હોય તે બીજાને નિઃસ્વાર્થ બુદ્ધિએ સુખી કરે.” જયાં સ્વાર્થ સિદ્ધ થવાની આશા હોય છે ત્યાં તો મદદ કરનાર અધમ પ્રાણીઓની આ દુનિયામાં કાંઈ ખોટ નથી; પણ વાર્થ સિવાય અન્યને જ્યાં ઓળખાણ પણ ન હોય તેને મદદ કરી, શાંતિ આપનાર વિરપુરુષે વિરલા જ હોય છે.
કોઈપણ વસ્તુની ઈચ્છા સિવાય, કેવળ કરુણામય દષ્ટિથી મેં તે સિદ્ધ પુરુષને એવી રીતે અષધ ઉપચારની મદદ કરી કે થોડા જ દિવસમાં શરીર તદ્દન નિરોગી થયો. - નિરોગી થયેલા તે સિદ્ધ પુરુષે મારૂં નામ, ડામ વિગેરે પૂછયું. ટૂંકમાં મારી ઉપર ગુજરેલી હકીક્ત મેં તેને જણાવી.
Page #37
--------------------------------------------------------------------------
________________
મલયનું દરી ચરિત્ર
- સામા માણસ ( જેને મદદ કરી છે તે ) સમથ હો કે અસમર્થ હો, તથાપી નિસ્વાર્થ પણે, દયાથી આ પિરણામે જે મદદ કરી છે, તેનેા ખદલે પ્રગટ કે ગુપ્ત રીતે તેને મળ્યા સિવાય રહેતા નથી. સ્વાથી જીવા વર્તમાન કાળને જીવે છે, અને તેથી તત્કાળ લાભ દેખાય તેાજ બીજાને મદદ કરે છે, પણ ઉત્તમ મનુષ્યની દૃષ્ટિ ભવિષ્યકાળ સુધી લખાય છે અને સવ જીવાને તે પાતાની માફક ગણે છે અને તેથીજ તેઓ કાંઈપણ ઈચ્છા સિવાય પણ ખીજાને મદદ કરે છે, ’
.
પ્રસન્ન થયેલા તે સિદ્ધપુરૂષ પાઇસિદ્ધ ( ખેલવા માત્રથી તે વિદ્યાના ગુણુને આપનાર ) સ્થંભિની ( બીજાને સ્થંભ લેવાની ) અને વશીકરણની ( ખીજાને વશ કરવાની ) એ એ વિદ્યાએ મને આપી, અને એક રસનું ભરેલુ તુંબડું આપી મને તેણે જણાવ્યું, કે “ આ તુ બડાનું તારે સારી રીતે રક્ષણ કરવું. આ રસ મેં ઘણી મહેનતે મેળળ્યેા છે, આ રસ લેાહવેષી છે. જેના એક બિંદુ માત્રના સ્પર્શથીજ લાહનુ' સુવર્ણ –લાઢાનું સાનુ થઈ શકે છે. મારી દુ:ખી અવસ્થામાં તે મને ઘણી મદદ કરી છે. તું મને ખીલ્કુલ ઓળખતા નથી, તેમ મારા તરફથી તને કાંઈ મળે તેવી આશા પણ નહેાતી, કારણ કે ધનાઢય માફ્ક મારી પાસે તેવા ખાહ્ય આડંબર કાંઈ નહોતા, તથાપિ કેવળ કરૂણાદષ્ટિથી તે મદદ કરી છે એજ તારી ઉત્તમતા સૂચવી આપે છે. આ વિદ્યા અને તુમડાથી એક મહાન રાજ્ય સ’પદ્મા તું મેળવી શકીશ, પરમાત્મા તારા
Page #38
--------------------------------------------------------------------------
________________
યુવાન પુરૂષતી શેધ
ભુલા કે બ્યના બદલે તને આપે અને તારા મનારા સિદ્ધ કરે, '' ઈત્યાદિ શિક્ષા અને આશીર્વાદ આાપી તે સિદ્ધપુરૂષ શ્રીગિરિના પહાડ તરક ચાહ્યા ગયા.
tr
- સિદ્ધપુરૂષે પોતાના ઉપર ઉપકાર કરનારને તેને બદલા શક્તિ અનુસારે વાળી આપ્યા. કરેલા ઉપકારને ભૂલી જનારા, શક્તિ છતાં પ્રત્યુપકાર સામેા ઉપકાર નહિ કરનારા મનુષ્યે ધિક્કારને પાત્ર છે, ભલે કૃતઘ્ના કરેલા ઉપકાર ભૂલી જાય, બદલેા ન આપે; છતાં પરિણામની વિશુદ્ધિપૂર્વક ઉપકાર બુદ્ધિથી કરેલા પરોપકાર તેને તેનાં મીડાં ફળ અવશ્ય આપે છે. કારણ કે પરિણામની વિશુદ્ધિ કે ભાત્રના થતાંજ કર્મ નિર્જરા કે, શુભકમ ની–પુરુષની પ્રાપ્તિ અવશ્ય તેને થાય છે આ સ્થળે વિજયકુમારની નિઃસ્વાથી પાપકારની લાગણી અને સિદ્ધપુરૂષ વાળેલા ઉપકારને બદલે, આ એ વાત વાંચનારાએ અવશ્ય ધ્યાનમાં રાખવી અને અવસર મળ્યે તેમ કરવા ભૂલવું નહિ.
1
""
સિદ્ધપુરૂષની શિક્ષાને સ્વિકાર કરી હું ચંદ્રાવતી નગરીમાં ફરવા લાગ્યું. ફરતાં ફરતાં લેાભન’દી અને લેાભાકર નામના વણીકાની દુકાને ગયા. વ્યવહારમાં નિપુણ તેમજ કપટકળામાં પણ નિપુણ તે વિષ્ણુકાએ મારે ઘણા આદરસત્કાર કર્યો અને એવી રીતે મારી ભક્તિ કરી મને સ્વાધીન કરી લીધો કે જેથી વિશ્વાસ પામી, તે રસનુ તુંબડું થોડો વખત સાચવવા માટે તેને સોંપી શ્રી ગામ ગયા.
Page #39
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચારિત્ર લક્ષમીપુરીમાં કેટલાક દિવસ રહી, માતાને મળવા ઉત્કંઠિત હું સ્વદેશ જવા પાછો ફર્યો. રસ્તામાં તે રસનું તુંબડું લેવાને ચંદ્રાવતીમાં શેઠની દુકાને ગયે, પણ કઈ કારણથી “તે હવેધક રસ છે એ ખબર શેઠને પડવાથી મને જુઠો ઉત્તર આપી, તે લેભાધ વણિકોએ રસનું તુંબડું પાછું ન આપ્યું ત્યારે છેવટે તેમના કર્તાવ્ય પ્રમાણે શિક્ષા આપી હું ત્યાંથી ચાલ્યા ગયા. ફરતે ફરતા આંહી આવ્યો, તેવામાં આ મારા પિતાની રાજધાની સર્વથા ઉજજડ-વેરાન જેવી થયેલી મેં ઈ.
વાંચકોને યાદ હશે કે પિતાના પિતા તથા કાકાને મુક્ત કરવા માટે ગુણવર્માએ કરેલા અનેક ઉપાયો નિરર્થક ગયા ત્યારે નિરાશ થઈ તે મહાન ચિંતામાં પડયા હતા. છેવટે વિચાર કરતાં તેણે એ નિર્ણય કર્યો છે, જેનાથી આ દુઃખરૂપ અગ્નિ પ્રકટી છે તેનાથી જ તે શાંત થશે, તનું જ શરણ લીધા સિવાય છુટકો નથી, એમ નિશ્ચય કરી તે માણસને ઓળખનાર એક સહાયકને સાથે લઈ આ યુવાનની શોધમાં તે નીકળી પડ હતા. રસ્તામાં સહાયક બીમાર પડવાથી તેને મૂકી દઈ ગુણવર્મા જાતેજ તે યુવાનની શોધ કરતો આંહી શૂન્યનગરમાં આવી ચઢયે છે અને વહાલાના દુઃખે દુઃખી થઈ ગુણવર્મા જેની શોધ કરતા હતા તેજ આ શુન્યનગરમાં મળી આવ્યું. તે આ કુશવર્ધનપુરના સૂરચંદ્ર રાજાનો વિજ્યચંદ્ર નામના કુમાર છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું,
કુશવર્ધન ઉજડ થવાનું કારણ શું ?
મારા પિતા તથા કાકાને સ્થંભન કરનાર આ પિતે જ છે એમ જાણી ગુણવર્માને હિમ્મત આવી; “જ્યાં સુધી વિજયચંદ્રના સંપૂર્ણ ઈતિહાસથી હું માહિતગાર ન થાઉં
ત્યાં સુધી મારી વાત મારે પ્રકટ નજ કરવી એમ નિર્ણય કરી ગુણવર્માએ જણાવ્યું. “ભાઈ ! આગળ કહે. આ નગરી શૂન્ય કેમ થઈ?” | વિજયચંદ્ર જણાવ્યું “આ નગરી મનુષ્યથી શૂન્ય જોઈ મને બહુ લાગી આવ્યું. દેવતાઈ શહેર આજે શ્મશાન સરખું જોઈ મન આકુળવ્યાકુળ થવા લાગ્યું. અનેક સંક૯પ, વિક૯પ ઉઠયા, પણ મનનું સમાધાન ન થયું. છેવટે ઉત્સાહ અને હિમ્મતથી આ નગરી ઉજજડ થવાનું કારણ શોધવા મેં નિર્ણય કર્યો. નગરીમાં ચારે બાજુ હુ ફરવા લાગે, પણ મારા સિવાય બીજું કંઈ પણ માણસ જેવામાં ન આવ્યું. છેવટે મેં રાજમંદિરમાં પ્રવેશ કર્યો, ત્યાં મારા જીબંધુની વિજયા નામની પત્ની એકલી મારા જે માં આવી. અને પર્ણ નેત્રોથી તે રડવા લાગી. મેં તેને ધીરજ આપી. આ નગરીનું શુન્ય થવાનું કારણ પૂછ્યું.
વિજ્યાએ જણાવ્યું, છેડા વખત ઉગર લાલ વસ્ત્ર ધાક માસ મેમના ઉપવાસ કરવાવાળે એક તપસ્વી આંહી
Page #41
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર આવ્યું હતું તેના તરફ આ શહેરની પ્રજાની વિશેષ ભક્તિ હતી. તમારા વડીલબંધુએ માસ ઉપવાસનું પારણું કરવા માટે એક વખત નિમંત્રણ કરી, રાજાના નિમંત્રણને માન આપી તે મહેલમાં જમવા આવ્યું. તેના પારણા માટે સર્વ સામગ્રી તૈયાર કરાવી જમવા બેસાડશે અને વિશેષમાં જમતી વખતે તેને પવન ઉઠાડવા મને આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞાને માન આપી તે કામ માટે બજાવવું પડયું, અહા ! ભક્તિની પણ મર્યાદા હેવી જ જોઈએ. નવીન યૌવન, સુંદર રૂપ, અને શૃંગારથી ભરપુર મારા શરીરને જોઈ તે પાખંડીનું મન વિક્ષિપ્ત થયું.
ખરેખર તપસ્વીઓનું પણ મન સુરૂપ સ્ત્રીઓને જોઈ ચલિત થઈ જાય છે અને આજ કારણથી વીતરાગ દેવે યોગીઓને સ્ત્રીઓના સહવાસથી દૂર રહેવાનું ફરમાન કર્યું છે. જુઓ કે દરેક ગીઓ માટે કે તપસ્વીએ. માટે આમ બનતું નથી કે તેમનું મન ચલિત થઈ જ જાય, છતાં તત્વજ્ઞાનમાં પૂર્ણ પ્રવેશ નહિ કરનાર, અજ્ઞાન કષ્ટ કરનાર, સ્વ–પરના વિવેકને નહિ જાણનાર, કે પ્રથમ અભ્યાસીઓના સંબંધમાં આવા પ્રસંગે બનવાનું સુલભ છે. સત્તામાં રહેલાં કેટલાંક કર્મોને એ સ્વભાવ છે કે નિમિત્ત પામી તે કર્મોને ઉદય થાય છે, તે અવસરે આત્મજ્ઞાનમાં પ્રમાદી અને સ્વસ્વરૂપ ભૂલેલા. અભ્યાસીઓ પ્રબળ કર્મોદયને રોકવા અસમર્થ થઈ. તન, મન, ઉપરથી પિતાને કાબુ સત્તા બેઈ દેઈ અકાર્યમાં
Page #42
--------------------------------------------------------------------------
________________
કુશવધન ૬ જ્જડ થવાનું કારણ શું ? ૨ પ્રવૃત્ત થાય છે, માટે આત્મદશા પ્રગટ કરનાર જીએ તેવાં નિમિત્તોથી વારંવાર દૂર રહેવું એજ ફાયદાજનક છે.
તે તપસ્વી જમતાં જમતાં પિતાનું ભાન ભૂલી ગયે. તપસ્યાથી ગ્લાનિ પામેલા શરીરમાં કામે કોઈ પ્રબળ જુસ્સો ઉશ્કેરી મૂક્ય, જેથી દુર્બળ શરીર પણ પ્રબળ થઈ આવ્યું. તે અવસરે તે તે જમીને પાછો ગયે, પણ રાત્રીએ તે મેહાધીન, કામાંધ, તપસ્વી ગેધાના પ્રાગથી મારા મહેલમાં દાખલ થયો અને મારી પાસે વિષયની યાચના કરવા લાગ્યું. જ્યારે તેનું કહેવું મેં માન્ય ન કર્યું ત્યારે મને સામ, દામ, દંડ અને ભેદનાં વચનથી દમ ભરાવી હરેક રીતે કનડવા લાગે.
આ તપસ્વી હેવાથી તેને વધ ન થાય તે સારું એમ ધારી મેં પણ સામ, દામ, દંડ અને ભેદનાં વચનથી ઘણું સમજાવ્યું, છતાં તેને વિષયાંધતાને રાગ જરામાત્ર એ છે ન થે. આમ અમારા બનેની રકઝક ચાલતી હતી તેવામાં શયન કરવાનો વખત થતાં તમારા વડીલ બંધુ મહારાજા જયચંદ્ર દ્વાર આગળ આવી પહોંચ્યા અને અમારા આપસમાં થતા આલાપ છુપી રીતે તેમણે સાંભળ્યા સાંભળતાંજ તત્કાળ ક્રોધાતુર થયેલા રાજાએ તે અપરાધી તપસ્વીને પિતાના માણસ પાસે બંધાવી લીધું. પ્રભાત થતાં જ તેનાં કુકર્મો સાંભળી લેકેથી હાંસી કરાતા, રાજાથી નિંદા કરાતા અને પગલે પગલે અપમાન પામતા. તે તપસ્વીને, ચેરની, માફક રાજાએ ગરદન મરાવ્યા.
Page #43
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર મરતી વખતનાં કાંઈક શુભાશુભ પરિણામથી, તથા અજ્ઞાન તપસ્યાનાં કાંઈક પુણ્યથી, મરણ પામ્યા બાદ રાક્ષસ જાતિના દેવામાં તે રાક્ષસપણે ઉત્પન્ન થયો.
તાપસના ભાવમાં થયેલ પિતાના અપમાનને યાદ કરી, રાજા અને પ્રજા ઉપર થર ધારણ કરતે તે અહી આવ્યું.
હું તેજ તપસ્વી છું કે જેને રાજાએ મારી નંખાવે. હતે. મારું બૈર હું વાળવાને છું ! આ પ્રમાણે રાજા અને પ્રજાને જણાવી, રાજાને તેણે તત્કાળ મારી નાંખ્યો અને પ્રજાને સંહાર કરવા લાગે, મરણના ભયથી ત્રાસ પામેલી પ્રજા, પિતાને જાન બચાવવા માટે જેમ નસાયું તેમ આ રાક્ષસના પંજામાંથી નાશી છુટી અને કેટલાકને તેણે મારી નાંખ્યા. આજ કારણથી ઋદ્ધિથી ભરપુર છતાં મનુષ્યથી શુન્ય આ નગરી થઈ છે.
હું પણ ભયથી નાસી જતી હતી, તેવામાં રાક્ષસે મને પકડી લીધી અને જણાવ્યું કે ભદ્ર ! તારા માટે તે આ સર્વ મારો પ્રયાસ છે. જે તે અંહીથી નાસી જઈશ તે ગમે તે સ્થળેથી પણ તને પાછી પકડી લાવીશ, માટે તારે આ રાજમહેલ મૂકી કોઈ પણ સ્થળે જવું નહિ. તેમ ભય પણ ન રાખવે. તારું રક્ષણ કરીશ અને તારી સર્વ ચિંતા પણ હું જ કરીશ.” આ પ્રમાણે જણાવી તે રાક્ષસે મને આંહી રેકી છે. દિવસે તે કઈક સ્થળે જાય છે, રાત્રીએ પાછો આવે છે, આ પ્રમાણે મારા દિવસે અહી નિર્ગમન થાય છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
કુશવર્ધન ઉજડ થવાનું કારણ શું ? ૨૭ વિજયચંદ્ર કહે છે, “હે વટેમાર્ગ ! આ ઈતિહાસ સાંભળી મેં વિજયા રાણીને કહ્યું કે, હે ભોજાઈ! જે તું આ રાક્ષસનું કાંઈ પણ મર્મસ્થાન ગુહ્મવાત જાણતી હોય તે તે કહી બતાવ કે જેથી તે રાક્ષસને છતી, રાજ્ય અને મારા ભાઈનું વેર હું વાળું !”
વિજ્યા રાણીએ જણાવ્યું કે “જ્યારે આ રાક્ષસ સૂવે છે, ત્યારે જે તેને પગનાં તલીયાં ઘીથી મર્દન કરવામાં આવે તો તે ઘણા વખત પર્યત અચેતનની માફક મહા નિંદ્રામાં પડી રહે છે. એ અવસરે તમારામાં જે શક્તિ હોય તે ફેરવવી જોઈએ તે જ રાક્ષસને સ્વાધીન કરી શકશે, પણ તેમાં વિશેષ એટલે છે કે, સ્ત્રીના હાથવતી મર્દન કરવાથી તેને નિદ્રા આવતી નથી. પણ પુરૂષના હાથવતી મસલવામાં આવે તેજ નિદ્રા આવે છે. તેમજ પગને અભંગન કર્યા પહેલાં જે તેને માલમ પડે કે “આ પુરૂષ છે તે તે પાદમ્રક્ષણ કરવા ન આપે, એટલું જ નહિ પણ પાદપ્રક્ષણ કરનારને મારી પણ નાંખે. ”
આ પ્રમાણે મારા બંધુની પત્નીનું કહેલ શહેર ઉજજડ થવા વિગેરેનું વૃત્તાંત સાંભળી કઈ પણ તેવા ઉત્તમ સહાયકની શોધમાં હું ફરતો હતો. એટલામાં હે ભાઈ ! અકસ્માત્ મને તારૂં દર્શન થયું છે, તો “હે ઉત્તમ નર! તું મને સહાય કર, જેથી હું તે રાક્ષસને મારે સ્વાધીન કરૂં. તારા જેવા ઉત્તમ નર અન્યને ઉપકાર કરવા માટે જ પૃથ્વી પર જન્મ પામે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
મલયસંદરી ચરિત્ર સજજનો સ્વીકાર્યમાં પરાડમુખ રહી પરકાર્ય કરવામાં તેને ઉદ્યમવંત રહે છે. આ ચંદ્ર ચાંદનીથી પોતાનું કલંક પિતામાં રહેલું સાગનું લાંછન અથવા કાળાશ દૂર ન કરતાં વિશ્વને ધવલ ઉજજવળ કરે છે.
દુઃખી છને જોઈ, તેનાં દુઃખ દૂર કરવાના સંબંધમાં શાચ કરતાં સંતપુરુષને જે દુઃખ થાય છે તેટલું જ દુઃખ પિતાનાં દુઃખ દૂર કરવા માટે તેઓ પ્રયતન નથી કરતા.
અન્ય છાનું ટાઢ, તાપથી રક્ષણ કરવાને માટે પલાવું પીંજાવું, રેંટિયાથી કંતાવું અને કુર્ચાથી તાડિત થવું, વિગેરે કેટલું બધું દુઃખ આ કપાસે અંગીકાર કર્યું છે?
આ વૃક્ષો સૂર્યના તાપને સહન કરી ને છાયા આપે છે. સૂર્ય આકાશમાં પર્યટન કરવાનો ફરવાનું કામ કરે છે સમુદ્ર નાવ, જહાજ વિગેરેના ક્ષેભને સહન કરે છે કાચબો પૃથ્વીના ભારને સહન કરે છે વરસાદ વરસવાનો કલેશ સહે છે પૃથ્વી સર્ય જેને આશ્રય આપે છે શું આ સર્વને પર ઉપકાર કરવા સિવાય બીજું કાંઈપણ કારણ છે? નદીએ શું પાણી પીએ છે? 9 શું ફળ ખાય છે ? વરસાદ શું ધાન્ય ભક્ષણ કરે છે? કેવળ આ સર્વને પરિશ્રમ પરોપક ૨ માટે જ છે
+ ૦ = કાચબા ઉપર આ સર્વ પૃથ્વી રહી છે, એવી અન્ય દર્શનકોની માન્યતાને પરપકરની પુષ્ટિ સાથે ઉલેખ છે..
Page #46
--------------------------------------------------------------------------
________________
અપકારી ઉપર ઉપકાર " હે નરોત્તમ ! તારી મદદથી શહેર પાછું પૂર્વની સ્થિતિમાં આવશે, પ્રજાને જીવિતવ્ય મળશે, મને રાજ્ય પ્રાપ્ત થશે, અને દુનિયામાં યશ વિસ્તરશે આ સર્વનું કારણ તું પિતે થઈશ માટે આ અવસરે તું મને મદદ કર.”
આ પ્રમાણે વિજયચંદ્ર કહેલ સર્વ વૃત્તાંત, અને મદદ માટેની પ્રાર્થના ગુણવર્માએ શાંતચિત્ત શ્રવણ કરી.
- પ્રકરણ ૬ ઠું
અપકારી ઉપર ઉપકાર રાત્રિદેવીએ પિતાને કાળે પછેડો આ પૃથ્વીપટ્ટપર બીછાવી દીધો છે. અંધકાળનું સામ્રાજ્ય વતી રહ્યું છે, શુન્ય નગરમાં મનુષ્યનો તે શું પણ જનાવર શુદ્ધાંને શબ્દ સંભળાતું નથી. શહેરના સર્વ ભાગમાં શાંતિ પ્રસરી રહી છે. આવે વખતે જયચંદ્ર રાજાના મહેલમાં બે યુવાન પુરૂષે દરેક જાતની સામગ્રીઓ સંગ્રહ કરી ગુપ્ત રીતે ભરાઈ રહેલા છે. કાંતે કાર્ય સિદ્ધ થાય છે અને કાંતે શરીરને નાશ થાય છે, એજ ભાવના બેઉના અંતઃકરણમાં રમી રહી છે.
આ બેઉ પુરૂષે ચાલતા પ્રકરણના નાયક વિજયચંદ્ર અને ગુણવર્મા છે. પરેપકાર કરવામાં તત્પર ગુણવર્મા વિચાર કરે છે કે “દેહના નાશથી પણ પરને ઉપકાર કરે, તેમજ મારા ઉપકારથી વશ થયેલે વિજયચંદ્ર,
Page #47
--------------------------------------------------------------------------
________________
વાવસુંદરી હિ પિતાના ક્રોધને રાત કરી મારા પિતા તથા કાકાને મુક્ત કરશે. કારણ કે તેણે જ તેમને સ્વૈભિત કર્યા છે. ”
અહા ! કેવું પુત્રનું પિતૃવાત્સલ્ય! કેવી ભક્તિ ! કે પ્રેમ ! પિતાને દુઃખથી મુક્ત કરવા માટે આવા દુષ્ટ શાક્ષસના પંજામાં સપડાવ નું પણ તેને સ્વીકાર્યું છે, કેમકે અત્યારે રાક્ષસના ચરણ ઘીથી મર્દન કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું છે.
વિજયચંદ્ર કહે છે “ગુણવર્મા ! તમે જ્યારે રાક્ષ સના ચરણનું ઘીથી મર્દન કરશે, એ અવસરે, સ્વૈભિની વિદ્યાનો એક હજાર જાપ કરી અંતમૂહૂર્તમાં હું તેને
સ્થંભીને સ્વાધીન કરી લઈશ.” આ પ્રમાણે પરસ્પર સંકેત - કરી શાંતપણે તે બન્ને યુવકે રહ્યા છે. એ અવસરે જાણે બીજે જ અંધકાર હેય નહિ, તેમ ભય આપતે રાક્ષસ તે મહેલમાં દાખલ થયો. દાખલ થતાં જ તે બોલવા લાગ્યું અરે આજે આ મહેલમાં મનુષ્યની ગંધ કથાંથી આવે છે! ભદ્દે વિજયા! શું મહેલમાં આજે કોઈ મનુષ્ય આવ્યા છે? તેની ખબર હોય તે તું કહે. હું તેઓને હમણાં જ પ્રાણથી મુક્ત કરું. | વિજયાએ જવાબ આપે. “ હા હું પોતે જ માનુષી છું. આંહી તમારા ભયથી બીજા મનુષ્યને પ્રવેશ ક્યાંથી હોય ?” આ પ્રત્યુત્તર સાંભળી વિશ્વસ્તપણે રાક્ષસ એક પલંગ ઉપર સુતો. વિજયા તત્કાળ ત્યાંથી એક બાજુ ખસી ગઈ, તેને બદલે રાણીને વેશ પહેરેલ ગુણવર્મા
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૧
અપકારી ઉપર ઉપકાર ત્યાં બેસી ગયે, અને સાહસ કરી ઘાથી રાક્ષસનાં પગનાં તળી મર્દન કરવા લાગ્યા, આ બાજુ વિજયચંદ્ર પણ સ્વૈભિની અને વશીકરણ વિદ્યાનો જાપ શરૂ કર્યો, મનુષ્યની ગંધ આવવાથી રાક્ષસ વારંવાર પલંગમાંથી બેઠો થાય છે, ત્યારે ગુણવર્મા પણ ઘણી ઝડપથી તેના પગ મર્દન કરે છે. પગ મદનથી વિશેષ સુખ થતાં થોડા જ વખતમાં રાક્ષસ નિદ્રાળની માફક શય્યામાં આળોટવા લાગ્યા. આ બાજુ મંત્ર જાપ પર થયા કે ગુણવર્માએ પગ મર્દન કરવાનું બંધ કર્યું અને બન્ને જણ રાક્ષસની સન્મુખ આવી ઉભા રહ્યા. પિતાની સામે ઉભેલા મનુષ્યોને જોઈ રાક્ષસ તેને મારવા ઉઠયો. પણ મંત્રના પ્રભાવથી સ્વંભાએ રાક્ષસ, દાંત વિનાના સર્પની માફક, તેઓને કાંઈ પણ દુઃખ આપી ન શક્યો. છેવટે વિષાદ કરતે, દિશાઓને જેતે, સ્તબ્ધપણે શામાં જ પડ્યો રહ્યો. જ્યારે પિતાનું કાંઈ પણ જેર તેઓ પ્રત્યે ન ચાલ્યું ત્યારે શાંત થઈ રાક્ષસ બોલ્ય.
મંત્રબળે મંત્રિત કરવાથી આજે હું તમારે ઠાસ થયે છું. માટે મને આદેશ આપે કે મારે અત્યારે તમારું શું પ્રિય કરવું ? ”
રાક્ષસને સ્વાધીન થયેલે જાણે વિજયચંદ્ર જણાવ્યું કે, હે રાક્ષસેંદ્ર! તું અત્યારથી આ નગરી પ્રત્યેનું વેર મૂકી દે, પૂર્વની માફક શેભાથી ભરપૂર નગરી બનાવ, ભંડારે ધનધાન્યથી ભરપુર કર.”
વિજયચંદ્રના કહેવા મુજબ રાક્ષસે તેમ કરવાની હા કહી. દિવ્ય શક્તિથી થોડા જ વખતમાં પૂર્વની માફક
Page #49
--------------------------------------------------------------------------
________________
મલય સુંદરીનું ચરિત્ર નગરીની શોભા થઈ આવી વિજયચંદ્ર પ્રજાને પાછી લાવી. મૂળ અમાત્યને પ્રધાનપદ પર સ્થાપન કર્યો. પ્રધાનાદિ પ્રજા સમુદાયે રાજ્યાસન પર વિજયચંદ્રને અભિષિકત કર્યો. વિજયચંદ્ર પણ પુત્રની માફક પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેના પ્રતાપરૂપી સૂર્ય અન્યાય અંધકારને દૂર કરી વિપક્ષને -શત્રુરૂપ કૌશિકને-ઘુવડને વિશેષ દુસહ થયે.
પ્રકરણ ૭ મું
પરોપકારને બદલે
ગુણવર્માને અર્ધાસન પર બેસારી કૃતજ્ઞ રાજા વિજ્યચંદ્ર નમ્રતાથી જણાવ્યું “ગુણવર્મા ! આ સર્વ રાજ્ય તમારી સહાયથી જ મળ્યું છે, તે આ રાજ્યમાંથી તમારી ઈચ્છાનુસાર ગ્રહણ કરી તમારા કરેલા ઉપકારમાંથી મને અણુ ૨હિત કરે ”
ધન્ય છે કૃતજ્ઞ સ્વભાવવાળા ઉત્તમ પુરૂષને ! તેઓ કદાપિ પિતાના ઉપકારીને ભૂલી જતા નથી. પણ ગમે તે ભોગે પિતાના ઉપકારીને તેને બદલે આપે જ છે
ઘણું જ નમ્રતાથી ગુણવર્માએ જવાબ આપ્ટે. મહારાજા વિજયચંદ્ર! મને આ રાજ્યની કાંઈ જરૂર નથી, પણ જો તમે ઉપકારનો બદલો આપવા ઈચ્છતા જ હે તો, ચંદ્રાવતી નગરીમાં લેભાકાર અને લેભનંદીને તમે
Page #50
--------------------------------------------------------------------------
________________
પલાસુંદરી ચાર સ્થંભીને આવ્યા છે, તેઓ મારા પૂન્ય પિતા તથા કાકા થાય છે, તેમનો આ અપરાધ સહન કરી તેઓને બંધનથી મુક્ત કરે.
આ શબ્દ સાંભળતાં જ વિજ્યચંદ્ર ચમકી ઉઠશે. અહા ! શું કાળકુટઝરમાંથી અમૃતની ઉત્પત્તિ? ગુણવર્મા! તમે શું સત્ય કહે છે? શું તે તમારા પૂજ્ય પિતા તથા કાકા થાય અને તેઓનાં કર્તાવ્યું અને તમારે આવે પરોપકારી સ્વભાવ ? શું વાત કરે છેખરેખર તે મારા પિતા જ લાગે ! શું વિધાત્રાએ આવી વિચિત્ર સૃષ્ટિની રચના કરી છે?
ગુણવર્માએ જવાબ આપે. “હા, મહારાજા ! તે મારા પિતાશ્રી છે કર્મોની વિચિત્ર ગતી છે. આપ કૃપા કરે અને તેઓને જલદી મુક્ત કરે | વિજયચંદે જણાવ્યું. “ગુણવર્મા! શું કહે છે ? તમારા ઉપકાર આગળ આ કાર્ય કાંઈપણ બીસાતમાં નથી. તેથી અધિકારી કાર્ય હોય તે પણ કરી આપવાને હું તૈયાર છું. વિશેષ એટલે છે કે તે કાર્ય તમારા પિતાને સ્વાધીન છે. તે કારણે હું બતાવું છું,
આ શહેરના નજીકના ભાગમાં એકગ નામને પર્વત છે. તે પહાડની ગુફામાં દેવતા અધિષ્ઠિત સુગુપ્ત એક કુપિકા છે. જેના દ્વારા નેત્રપુટની માફક વારંવાર વિકવર થઈ બંધ છે. તે કુપિકામાંથી થંભિત થયેલ મનુષ્યને પુત્ર પાણી લઈ, તેના પિતાને ત્રણવાર છાંટે તે તે તત્કાળ
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૪
પરોપકારને બદલે બંધનથી મુક્ત થઈ શકે. પણ જો તે પાણિ ગ્રહણ કરતાં ભય પામે તે પાણી લેનારનું મરણ થાય છે. ગુણવર્મા ! પિતાને બંધનથી મુક્ત કરવાને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી
પિતૃભક્ત. સાહસિક ગુણવર્માએ જણાવ્યું. “વિજ્ય ચંદ્રજી ! કામ હું જાતે કરીને પણ પિતાને બંધનમુક્ત કરીશ.”
ગુણવર્માની અલૌકિક પિતૃભક્તિ જોઈ વિચંદ્ર ઘણે ખુશી થઈ ઉપકારીને ઉપકાર કરવા, ત્યાં લઈ જવાનાં સર્વ સાહિત્ય ભેગાં કરી બને જણ તે કુપિકા પાસે ગયા, વિકસ્વર થયેલી તે કુપિકામાં વિજ્યચંદ્રની મદદથી, મંચિકા ઉપર બેસી ગુણવર્મા અંદર ઉતર્યો. નિર્ભયપણે તેમાંથી જલ ભરી દેર હલા, એટલે વિજયચંદ્ર માંચી સહિત ને કુપિકામાંથી ગુણવર્માને ઉપર ખેંચી લીધો સાહસથી સેવકરૂપ થયેલા રાક્ષસે અશ્વનું રૂપ ધારણ કર્યું તેના ઉપર સ્વાર થઈ બને જણ દ્રાવતીમાં આવ્યા. લાવેલ પાણી, ગુણવર્માએ લોભકરને ત્રણવાર છાંટયુ. પાણી છાંટતાં જ તે બંધનથી મુક્ત થયે. પણ બીજો લેભનંદી તે પૂર્વની માફક બંધન સહિત દુઃખી જ રહ્યો. કારણ કે તે મંત્રના કલ્પ પ્રમાણે પિતાના પુત્ર સિવાય બીજા કોઈથી તેને છુટકારો થઈ શકે તેમ નહોતે.
પોતાના પરમ ઉપકારી મિત્ર ગુણવર્માને વિચંદ્ર પ્રધાન મુદ્ર, અને દેશાદિ આપવા માટે ઘણું આગ્રહ કર્યો.
Page #52
--------------------------------------------------------------------------
________________
મલયસંદરી ચરિત્ર છતાં નિર્લોભી ગુણવર્માએ તેને બીલકુલ સ્વીકાર ન કર્યો પણ ઉલટે વિજયચંદ્રને વિશેષ સત્કાર કરી, રસનું તુંબડું - પાછું આપ્યું કૃતજ્ઞ વિજયચંદ્ર તે રસનું તુંબડું ઘણુ આગ્રહપૂર્વક ગુણવર્માને પાછું આપ્યું. તેના વિશેષ આગ્રહથી ગુણવર્માએ તે ગ્રહણ કર્યું. બન્નેની મૈત્રીમાં ઘણો વધારો થયે. આવા પરોપકારી નરરત્નનો વિયેગ સહન કરે શક્ય હતે રાજ્યાદિ કાર્ય પ્રસંગથી વિજયચંદ્ર પાછે સ્વદેશ ગયે.
મહારાજા વિરધવળ કહે છે. “દેવી ચંપકમાલા ! આ વૃત્તાંત આજે સંધ્યાવેળાએ, મારી પાસે આવી ગુણવર્માએ સંભળાવે છે મારા રાજયમાં તેના પિતા, તથા કાકાએ કરેલા ન્યાસાપહાર-થાપણ ઓળવવાના મહાન અપરાધની તેણે વારંવાર માફી માગી.
ગુણવર્માની પિતૃભક્તિ, પોપકારતા, નિર્લોભતા, ઉદારતા અને ગંભીરતાદિ ગુણોથી મને ઘણે સંતોષ થયા. તેથી તેના પિતા તથા કાકાએ કરેલા અપરાધની મેં તેને ક્ષમા આપી એટલે ગુણવર્મા મને નમસ્કાર કરી પિતાને ઘેર ગયા.
પ્રકરણ ૮ મું
મજાની અધીરજ–રાણીને દિલાસો
હે પ્રિયે! આ ગુણવર્મા અને વિજયચંદ્રને ઈતિહાસ મેં જ્યારથી સાંભળે છે, ત્યારથી મારા મનમાં અનેક વિતર્કો
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬
રાજાની અધીરજ-રાણીને દિલાસે ઉછળ્યાં હોય છે. મારી શાંત મને વૃદ્ધિ અશાંત થઈ છે. મને બીલકુલ દુઃખ પડતું નથી.
વહાલી ! આ ચિંતાનું કારણ હવે તને સ્પષ્ટ સમજાયું હશે તે સૂર રાજાના પુત્રે ગયું રાજ્ય પાછું મેળવ્યું અને ભાઈનું વેર વાળ્યું.
ગુણવર્માએ મરણને સ્વીકાર કરી, આપદરૂપ સમુદ્રમાં પડેલા પિતાના પિતાને ઉદ્ધાર કર્યો
હે દેવી ! જેઓને પુત્ર છે તે મનુષ્ય કૃતાર્થ છે. આજ પર્યત આપણે ઘેર એક પણ પુત્ર પુત્રીને જન્મ નથી થયો. એજ ચિંતાનું મૂળ કારણ છે.
હે સુચના ! મારી પછાડી દેવ ગુરૂની કેણ પૂજા કરશે ? ગર્ભસ્થાને ઉદ્ધાર કોણ કરશે? અને મારા વંશને કેણ ધારણ કરશે ? પુત્ર વિના તે કાંઈ બનવાનું નથી
તીવ્ર ધારવાળા પરશુ તુલ્ય મારાથી જ આ વંશવૃક્ષને ઉચ્છેદ યશે, આ ચિતાગ્નિ મારા હૃદયકેટરમાં પ્રજવલિત થઈ રહ્યો છે, અને આ મહાન શોકનું કારણ પણ તે
પતિના દુઃખે દુખીની ચંપકમાલાએ નમ્રપણે જણાવ્યું વામીનાથ ! આ દુસહ દુઃખ તમને અને મને સરખું જ છે. કઈ કઈ ભાગ્યવાન ના મેળામાં ઊત્તમ બાળકે સુએ છે, ક્રીડા કરે છે. મુગ્ધ વચને બેલે છે અને પગલે પગલે ખલના પામતાં માબાપને ભેટી પડે
Page #54
--------------------------------------------------------------------------
________________
મલવસુંદરી ચરિત્ર છે ખરેખર ઘર તેજ કહેવાય છે, કે જ્યાં પગમાં ઘુઘરાન, રણઝાટ શબ્દ કરતા, અને પવનના ઝપાટાથી જેના મસ્તક ઉપરની શિખા-ટેલી સ્કુરાયમાન થઈ રહી છે તેવા બે, ચાર અપત્યો-બાળકે ગૃહના આંગણામાં લીલા પૂર્વક કીડા કરતા હોય. તેઓનો જન્મ કૃતાર્થ છે કે ઉત્તમ સગુણસંપન્ન પુત્રદીપક જેમણે પ્રકટ કર્યો છે.” આ પ્રમાણે બેલતાં બોલતાં અ૫ય મેહથી મોહિત થયેલી રાણી ચંપકમાલાના નેત્રપુટમાંથી અશ્રુધારા વહન થવા લાગી. - “અહા ! શું મેહનું જોર ! શી અજ્ઞાન દશા ! અહંન્દુ ધર્મને સમજનારાં પણ તાત્વિજ્ઞાન સિવાયનાં મનુષ્ય મેહધકારમાં લથડીયાં પાયાજ કરે છે. ”
કાર્ય, કારણ ભાવને સમજનારી દૈવી ચંપકમાલા, થોડા વખતમાં જાગૃત થઈ, પિોતે ધીરજ રાખી, પુત્રમેહમાં વિશેષ માહિત થયેલા પતિને દિલાસો આપવા લાગી.
સ્વામીનાથ! પુત્રાદિ સંતતિ પુણ્યની પ્રબળતાથી જ મળી શકે છે. તે કેવળ મનોરથે કરી બેસી રહેતાં અને પુણ્યકાર્યમાં ઉઘમ ન કરતાં કાર્યસિદ્ધિ કેવી રીતે થશે? માટે આપણે અત્યારથી જ પુણ્યદ્ધિ કરવાને પ્રયત્ન કરે જેઈ એ. જે કાર્ય સમાÁ વડે કે ધનવક સિદ્ધ નથી થતું; તે કાર્ય માટે વિવેકી મનુષ્યએ કોચ નહિ કરે જઈ એ; પણ તે કાર્ય સિદ્ધિમાં આડે આવતાં વિદને શોધી કહાડી તેને દૂર કરવા પ્રયત્ન કરે જોઈએ.
Page #55
--------------------------------------------------------------------------
________________
- ૩૮
સજાની અધીરજ-Rણને દિલાસા માટે હે નાથ! શાંત થાઓ; ચિંતાનો ત્યાગ કરે. ચિંતાથી વિક્ષિપ્ત ચિત્તવાળાં મનુષ્ય ધારેલ કાર્યને પાર પામી શકતાં નથી. આ વખતે મને એક વિચાર સ્ફરે છે કે, પુત્ર પ્રાપ્તિ નિમિતે આપણ બનેએ દેવની આરાધના કરવી, કેમકે પુત્ર પ્રાપ્તિ માટે દેવ સિવાય સામાન્ય મનુષ્ય ની શકિત નિરૂપયોગી છે.
સયસૂચક રાણીનાં વચનેથી રાજાને ઘણે હર્ષ થ, રાજાએ જણાવ્યું; “દેવી ચંપકમાલા ! તમારા જેવા ઉત્તમ સહચારિણીઓ પતિનાં દુઃખમાં ભાગ લેનારી હોય છે, એ મને ખાત્રી છે. એટલું જ નહિ પણ કેઈ કાર્ય પ્રસંગને લઈને પતિની બુદ્ધિ કુંઠિત થઈ મુંઝાઈ ગઈ હોય એ અવસરે ધીરજ તથા ઉત્તમ બોધ આપી શેક યા ચિંતા દૂર કરાવે છે, ઉત્સાહમાં વૃદ્ધિ કરે છે, અને સન્માર્ગમાં પણ દેરે છે. તેજ ખરેખર ધર્મપત્નીઓ છે અને તેવી સદ્ગુણસંપન્ન, બુદ્ધિમાન પત્નીને પામી આજે હું અહેભાગ્ય હેઈ આત્માને કૃતાર્થ માનું છું.
દેવી ! આજે તમે જે પુત્ર પ્રાપ્તિ નિમિતે પુણ્ય વૃદ્ધિ કરવાનો ઉત્તમ રસ્તે જણાવે છે, ખરેખર પ્રશંસનીય નથી
“કારણ સિવાય કાર્યની નિષ્પત્તિ નથી. એ દુનિયાના દરેક પ્રસંગ અનુભવાય છે. તે આ પણ દુનિયાને જ પ્રસંગ છે, માટે પુરપાન કરવાની મુખ્ય આવશ્યકતા છે, પુપાર્જન નિમિતે સુપાત્રોને ઉત્તમ
Page #56
--------------------------------------------------------------------------
________________
મલયારી ચરિત્ર જ્ઞાની છે તેમજ દુઃખી જીને દાન આપવું, ત્રિકરણ શુદ્ધ શીયળ પાળવું, દેવનું પૂજન કરવું. જાપ કરે, તપશ્ચર્યા કરવી વિગેરે ઉપાય મહાપુરૂષોએ બતાવ્યા છે, માટે હે દેવી ! પુણ્ય પાર્જન નિમિતે આપણે અત્યારથી જ સાવધાન થવું. પુણ્યની પ્રબળતાથી, તેમજ દેવારાધન કરવાથી અંતરાય કર્મ દૂર થતા આપણને સંતાનની પ્રાપ્તિ થશે. એ વાત મને ચોક્કસ ખાત્રીવાળી અને નિઃસંશય લાગે છે ત્યારે આપણે ક્યા દેવની આરાધના કરીશું ? ”
ચંપકમાલાએ જણાવ્યું, “સ્વામિનાથ ! આ પ્રશ્ન આપને કેમ ઉદ્ભવે ? દેવાધિદેવ, પરમપૂજ્ય, ઋષભદેવ પ્રભુ આપણા ઈષ્ટદેવ છે તેને શું આપ નથી જાણતા કે, કયા દેવની આરાધના કરવા વિષે આપે પ્રશ્ન કર્યો.”
રાજાએ જણાવ્યું. પ્રિયા ! આપણા પરમપૂજ્ય, દેવાધિદેવ ઋષભદેવ પ્રભુને હું જાણું છું તથાપિ તે કેત્તર દેવ હાઈ વીતરાગદેવ છે. સંસારકાર્યના નિમિતે લોકોત્તર દેવને આરાધવાથી સમ્યકત્વની મલીનતા થાય છે. એ વાત આપણે સદ્ગુરૂના મુખેથી સાંભળી હતી. વળી તેઓ વીતરાગ હોવાથી આપણને સંતતિનું સુખ કેવી રીત આપશે ? આજ કારણ આ પ્રશ્ન ઉત્પન્ન થવાનું છે.
ચંપકમાલાએ જવાબ આપે. સ્વામિનાથ ! આ શંકા ઉત્પન્ન થવા એગ્ય છે. તથાપિ સંતતિ પ્રાપ્તિ નિમિતે દેવઆરાધના ગણ કરી મુખ્યત્વે અંકરાર્ય કર્મ
Page #57
--------------------------------------------------------------------------
________________
રાજાની અધીરજ-રાણીના દિલાસા
ક્ષય થવા નિમિતે દેવનું આરાધન કરવામાં આવે તે મિથ્યાંત્ત્વ પ્રાપ્તિના કે સમ્યક્ત્ત્વ દૂષિત થવાના સંભવ
નથી
•
તેમજ ‘ વીતરાગદેવ સંતતિ સુખ કેવી રીતે આપી શકે ?' તેનુ સમાધાન મેં ગુરૂમુખથી સાંભળ્યું છે કે, પ્રત્યક્ષપણે વીતરાગદેવ કાંઈ નથી આપતા, તથાપિ જે જે વસ્તુ મળે છે તે પુણ્યાદયથી, આ અંતરાય યથી, અથવા ઉભયથી મઢે છે. આ પુણ્યાય કરવામાં કે, અંતરાય ક્રમ ક્ષય થવામાં વીતરાગદેવનું પૂજન, સ્મરણ કે આરાધન કારણરૂપ થાય છે.
છે
શુભાશુભ કમ બ ધનમાં, શુભાશુભ પરિણામે પર કારણ છે શુભ પરિણામ થવામાં ઉત્તમ આલંબના નિમિતે કારણ છે. આ કારણથી કાય'ની ઉત્પત્તિ થાય છે કદાચ કારણમાં કાર્ય ના ઉપચાર માનવામાં આવે તેા હરકત જેવુ નથી અને આ અપેક્ષાએ જ કહેવામાં આવે છે કે, વીતરાગદેવના ખારાપનથી અમને અમુક વસ્તુની પ્રાપ્તિ થઈ.
વીતરાગદેવના આરાધનથી વસ્તુપ્રાપ્તિ થવામાં ખીજું કારણ એમ પણ માનવામાં આવે છે કે વીતરાગદેવ તરફ અતિશય ભકિત નૈઈ પુણ્યથી પ્રેરાયેલા, શાસનાધિષ્ઠિત સમ્યકત્વ ધારી દેવ દેવીએ તુષ્ટમાન થઈ સહાયકારી થાય છે. અથવા પ્રત્યક્ષ થઈ દુઃખ દૂર કરી ઈચ્છીત મનારથા પૂરણ કરે છે. માટે હે સ્વામીનાથ ! શુભ ભાવથી દેવા
Page #58
--------------------------------------------------------------------------
________________
મલયસુ દરી ત્રિ
ધિદેવની આરાધના વિગેરે શુભ કાર્યો કરવાથી અવશ્ય આપણા મનેારથે સિદ્ધિ થશે; કેમ કે નિમિત્ત મલવાન અને ઉત્તમ છે.
૪૧
રાણી ચ'પકમાલાનાં આવાં ગંભીર વિચારવાળાં વાકયા સાંભળી મહારાજા વીરધવળ ઘણા ષિત થયે સંસાર રથમાં આવું સુદર અને અતિ ઉપયાગી ચક્ર જોઈ પોતાને કૃતાર્થ માનવા લાગ્યા તેજ દિવસથી તે દ’પતીએ દેવાધિદેવની આરાધના કરવી શરૂ કરી અને આનદમાં દિવસા પસાર કરવા લાગ્યાં
પ્રકરણ ૯ સુ
ચ'પકમાલાનું હરણ
:;
અંતે ઉના-રાણીના શયન ગૃહમાં રાણી ચંપકમાલા અને રાજા વીરધવળ એઠા બેઠા સુખ માન થી વિનાદી વાર્તા કરી રહ્યા હતા, એવામાં અકસ્માત્ દીન મુખ કરી રાણી ચંપકમાલાએ જણાયું.
“ સ્વામિનાથ આજે મારૂ જમણું નેત્ર ફરકે છે, હું નથી જાણતી કે, આ અશુભસૂચક નિમિતથી મને કાંઈ ભૂત ગ્રહ નડશે ? મારા ઉપર વિદ્યુત્પ.ત થશે ? સ સ્વનું અપહરણ થશે ? કાઈ રાગ, થશે ? કે પ્રાણના સંશય થશે ? આજે ચેન પડતુ નથી. ”
આતંક ઉત્પન્ન મને જરા માત્ર
Page #59
--------------------------------------------------------------------------
________________
ચંપામાલાનું અપહરણ વરધવલે જણાવ્યું, “પ્રિય સ્ત્રીઓનું જમણું નેત્ર ફરકે તે અશુભ સૂચક છે. છતાં તું બીલકુલ ભય ન રાખીશ, હૃદયમાં અઘતિ ન કરીશ, કાંઈ વિરૂપ થવાની શંકા પણ ન કરીશ. સૂર્યોદયથી અંધકારને લેશ પણ ભાગ રહેતું નથી. તેમ જ્યાં સુધી હું રાજ્યનું પાલન કરનાર છું. ત્યાં સુધી તારે જરા પણ ભય રાખવા જેવું નથી; તેમ છતાં કદાચ કોઈ પણ તને વિરૂપ થશે, તે પતંગની માફક તારી સાથે જ મને પણ અગ્નિનું શરણ થશે, ઈત્યાદિ શબ્દથી રાણીને ધીરજ આપી રાજા રાજસભામાં આવી રાજ્યકાર્યમાં પ્રવૃત્ત થયે.
આ તરફ જેમ જેમ રાણીનું જમણું નેત્ર વિશેષ કરવા લાગ્યું, તેમ તેમ તેને મહેલમાં, ઉધાનમાં કે નગરમાં કોઈ પણ સ્થળે શાંતિ ન મળી. ચિત્તની ઉદાસીન વૃત્તિવાળી રાણી, ઉવાનાદિકમાં ફરી ફરી થાકી, છેવટે મધ્યાન્હ વેળાએ મહેલમાં પાછી આવી પોતાના પલંગ ઉપર શયન કર્યું અને ધીમે ધીમે કાંઈ નિદ્રા પામતી હોય તેમ નેત્રો મીચાયાં. થોડા વખત પછી વેગવતી દાસી હાથથી મસ્તક કુટતી, પગલે પગલે ખલના પામતી, અશ્રુધારાથી હૃદયને ભીજાવતી, રાજસભામાં આવી રાજાને કહેવા લાગી.
મહારાજા વીરધવળ મહારાણી ચંપકમાલાનું ” આ અર્ધાક્ય સાંભળતાં જ શકાતું દાસીને જોઈ ભયબ્રાંત થયેલે રાજા બેલી ઉઠય. “ હા દેવી ! વ વશથી શુ તરૂં આમંગળ થયું ? શું તારૂં જમણું નેત્ર ફરકતું હતું
Page #60
--------------------------------------------------------------------------
________________
પલાસુંદરીનું ચરિત્ર તે સફળ થયું ? અરે વેગવતી ? જવાબ આપ, રાણી ચંપકલાનું શું થયું? આ સ્નેહી હૃદય વિલંબ નથી સહન કરી શકતુ. ”
રૂદન કરતી વેગવતીએ ઘણી મહેનતે જવાબ આપે. એ ધીર, વીર શિરોમણિ મહારાજ ! તારા બે કાન અને હૃદયને વજીની માફક કઠણ કર. હું તેમના સંબંધી વૃત્તાંત જણાવું છું. જયારે મહારાણીનું જમણું નેત્ર વિશેષ ફરકવા લાગ્યું ત્યારે તેમને મહેલમાં બીલકુલ આનંદ ન આવે; તેથી અમે સર્વે શહેર બહાર ઉદ્યાનમાં ગયાં, ત્યાં પણ તેમનું ચિત્ત શાંત ન થયું, ત્યારે ઉપવનમાં ગયાં એમ અનેક વિશ્રાંતિના સ્થળે ફરવા છતાં
જ્યારે તેમને કોઈ સ્થળે શાંતિ ન વળી, ત્યારે અમે સર્વે થાકીને પાછાં મહેલમાં આવ્યા. તેઓ પલંગમાં સુતાં, અને મને જંગલમાં કેટલાંક પાંદડાએ લાવવા માટે મેકલી. મહારાણી નિદ્રાધીન થયાં જાણું સર્વ પરિવાર, ખાવા પીવા વિગેરે કાર્યમાં રે. હું જંગલમાંથી કેટલાંક તેમને ઉપગી પાંદડાંઓ લઈ તત્કાળ તેમની પાસે આવી, તેવામાં તે પલંગની અંદર લાકડાની માફક ચેષ્ટા ૨હિત મેં તેમને જોયા. હું નથી જાણતી કે મહારાણીનાં પ્રાણ શું કઈ રોગના કારણથી વિષથી કે મહાન દુઃખથી ગયાં હશે ?”
દાસીના મુખથી વજપાત સરખાં યા હળાહળ ઝેર સરખાં વચન સાંભળતાં જ રાજા, એકદમ મૂછ પામી ધરણી પર ઢળી પડયે.
Page #61
--------------------------------------------------------------------------
________________
ચંપામાતાનું હરણ નજીકમાં રહેલા પ્રધાન મંડળે શીતળ વાયુ વિંજવાથી, અને ચંદનદ્રવના સિંચન કરવાથી, કેટલીકવારે રાજા મૂર્છા રહિત થયે, જાગૃતિમાં આવતાં રાજા નીચે પ્રમાણે વિલાપ કરવા લાગ્યા –
“અરે નિર્દય દેવ ! તે મને પ્રથમ કેમ ન માર્યો? જેથી રાણુના અમંગલની વાત સાંભળવાને મને પ્રસંગ જ ન પ્રાપ્ત થાત. અરે દુર્દેવ ! તે ગરેલીની પુંછડીની માફક તરફડતે મારે અર્ધ આત્મા છેદી નાંખે, તે હવે પાછળ રહેલ અર્ધને પણ જલદી નાશ કર. ”
હે દક્ષદેવી ! દક્ષીણ નેત્ર કુરવાના બહાનાથી તારું મૃત્યુ તે મને પ્રથમથી જ જણાવ્યું હતું; છતાં હું તારું રક્ષણ કરી ન શ; તારે માથે વિપદા આવેલી જાણવા છતાં, પ્રતિકાર કર્યા સિવાય જ બેસી રહ્યો. માટે જ હું અજ્ઞાની, મહા પાપી અને બુદ્ધિના લેશથી રહિત જ છું. જે તેમ ન હતા તે પ્રથમથી જ કાંઈ ઉપાય જત - આ પ્રમાણે પોતાની નિંદા કરતાં, નેત્રવારિથી જ પૃથ્વી પીડ સિંચતા, અને વિલાપ કરતાં રાજાએ સમગ્ર પરિવારને
રડા
ફરી રાજા પૃથ્વી પર પડી ગયે. વળી ઉઠ, ડીવાર બેઠે, ડીવારમાં ચાલવા લાગ્યા, આ જગતને શૂન્યરૂપ જોવા લાગે, વળી ક્ષણવારમાં વિલાપ કરવા લાગ્યા.
રાજાની આવી સ્થિતિ જોઈ, સ્વામીને દુઃખે દુઃખી થયેલ પ્રધાનવર્ગ ગદ્ગદ્ કંઠે રાજાને વિજ્ઞપ્તિ કરવા લાગે.
Page #62
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરીનું ચરિત્ર
મહેરાજા ! આમ વિલાપ શા માટે કરે છે? આ શીઘ્ર ચાલે. મહેલમાં જઈને તપાસ કરીએ કે દૈવી ચંપાકમાલાના શરીરની અવસ્થા હાલ કેવી છે, ઝેરના પ્રયાગથી કદાચ મનુષ્યેા શ્વાસેાશ્વાસ રહિત થાય છે, ત્યારે તેમના જીવ નાભિમાં હાય છે, તેવું મહારાણીના સંબંધમાં તેા નથી બન્યું ? આ પ્રમાણે બધાનાની પ્રેરણાથી સ્ખલના પામતા પગે પરિવાર સહિત રાજા, રાણીના મહેલમાં આન્ગે. ત્યાં આવીને જુએ છે તા, કાષ્ટની માફ્ક નહિ ખોલતી કે નહિ ક્રિયા કરતી રાણીને દીઠી. રાણીને આવી સ્થિતિમાં જોતાંજ, સ્નેહી રાજા નેત્રા ભમાવીને અકસ્માત્ મૂર્છા - ધિન થઈ પૃથ્વી પર પડી ગયે. શીતળ પાણીના છંટકાવથી નેત્રો ઉઘાડી કેટલીક વારે રાજા બેઠા થયા. પણ રાણીની તેવી અવસ્થા જોઈ, રાજા ફરી મૂર્છા ખાઈ નીચે પાચે. આમ વારંવાર મૂર્છામાંથી ઉવું અને પાછું મૂર્છામાં પાછું પડવું, આવી ભયંકર દા રાજા અનુભવવા લાગ્યા પ્રધાનાએ રાણીન શરીરને સર્વ બાજુએ તપાસ્યુ પણ કાઈ સ્થળે સર્પની દાઢાના ઘાત, કે છિદ્રાદિ કાંઈ પણ જોવામાં ન આવ્યુ. તેમ વિષના પ્રયાગ પણ ન જણાયા
૪૫
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રધાન મંડળ ચિંતામાં
જ
-
+ +
પ્રકરણ ૧૦ મું.
પ્રધાન મંડળ ચિંતામાં મિ ! રાણીનું શરીર અક્ષત-આખું છે. ઝેરને પ્રાગ પણ જણાતું નથી તે શું આ રાણીના પ્રાણ કોઈ હૃદયના દુઃખથી, કે દુષ્ટ દેવના કેપથી ચાલ્યાં ગયાં હશે? જો તેમ ન હોય તે અક્ષત શરીર હાવું ન જોઈએ રાણીના માહથી મોહિત થયેલ રાજા અવશ્ય મરણ પામશે. રાજાના મરણથી રાજ્યને નાશ થશે. કારણ કે રાજ્ય ધારણ કરનાર એક પણ કુમાર નથી. - સુબુદ્ધિ પ્રધાને જણાવ્યું. “ મહાઅમાત્ય ! કોઈ પણ પ્રયોગ કરી અત્યારે કાળલંઘન–વખત લંબાવવાની જરૂર છે, કારણ કે વખત જતાં આપણને રાજાને બચાવ કરવાને કોઈ પણ ઉપાય કુરી આવશે ” - બીજા મંત્રિએ જણાવ્યું “ મહાનુભાવ ! કાળક્ષેપ કેવી રીતે કરી શકાય ? ”
સુબુદ્ધિએ જણાવ્યું “રાજાને આપણે જણાવીએ કે રાણીને વિષ ચડેલું છે, હજી જીવે છે, તેનો જીવ નાભિમાં છે, માટે મણિ, મંત્ર, ઔષધ્યાદિકે કરી તેનું ઝેર ઉતારવાને પ્રવેગ અજમાવો આ વાત સર્વને અનુમત થવાથી મુખ્ય પ્રધાન રાજા પાસે આવી કહેવા લાગ્યો.
મહારાજા ! રાણી હજી જીવે છે, તેમને ઝેર ચડ્યું છે. હજી તેમને જીવ નાભિમાં રહેલું છે. ”
Page #64
--------------------------------------------------------------------------
________________
પલાસુંદરીનું ચરિત્ર
૪૭ આ વાક્ય સાંભળતાં જ રાજા જાણે અમૃતથી સિંચાયે હોય તેમ ઉશ્વાસ પામી જાગૃત થઈ કહેવા લાગે છે,
સેવક! દોડે, દેડે, વિષ ઉતારનાર જડીબુટ્ટી ભંડારમાંથી લાવે. વિષ દૂર કરનાર મણિ લાવે, શહેરમાં જેટલા મંત્રવાદીઓ હોય તે સર્વને બોલાવે. અને રાણેને જલદી વિષરહિત કરે. ”
રાજાને આદેશ થતાં જ, જડીબુટ્ટી, મણિ, અને મંત્રવાદી સર્વ વસ્તુ હાજર થયાં. સુબુદ્ધિ પ્રધાનના કહેવા મુજબ રાણીને એકાંતમાં સ્થાપન કરી તરતજ મંત્રવાદિએ એ માત્રક્રિયાદિ પ્રયોગ શરૂ કર્યા
રાજા વિચાર કરે છે. “હમણાં રાણી શ્વાસ લેશે, હમણાં દષ્ટિ વિકસિત–ઉઘાડી કરશે, હમણાં બોલશે, હમણાં બેઠી થશે; આ પ્રમાણે રાજાને વિચારમાં ને વિચારમાં જ અરધે દિવસ અને ઘણી મહેનતે રાત્રિ પણ પસાર થઈ ગઈ. બુદ્ધિમાન પ્રધાને આટલે વખત તે પસાર કરાવી શકયા; પણ રાણીના શરીરમાં કરેલા પ્રયોગની કાંઈ પણ અસર ન થઈ. પ્રાતઃકાળ થતાં જ સર્વ પ્રધાને નિરૂપાય થઈ વિચાર કરવા લાગ્યા કે હવે આજે આપણે રાજાને મરણથી કેવી રીતે બચાવીશું?
રાણીના સનેહપાશથી બંધાયેલે રાજા અવશ્ય મરણ પામશે. અકૃતિમ સનેહવાળાની મરણ સિવાય બીજી કોઈ ગતિ નથી. હા ! હા ! રાજાનાં મરણથી આ રાજ્ય, રાષ્ટ્ર, કેશ, ચતુરંગસેના, અમે, અને સર્વ પ્રજાઓ આજ અનાથ થઈશું.
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રધાન મંડળ ચિંતામાં
તે આ પ્રમાણે ચિંતા સમુદ્રમાં ડૂબેલા સર્વ પ્રધાને, શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની માફક વિલખા થયા.
પૂર્વની માફક પિતાની વલ્લભાને ચેષ્ટા રહિત જોઈ, રાજાને કંડ રૂંધાઈ ગયે, છતાં ઘણું મહેનતે ગગડ્ડ કંઠે વિલાપ કરવા લાગ્યું. “હે દેવી ! તને સજીવન કરવા માટેના આ સર્વ પ્રયોગ નિષ્ફળ નિવડ્યા છે હવે તુ કયા ઉપાયે કરી સજીવન થઈશ? હે વલ્લભા ! આટલા વચનથી આટલા બધા ઉપાયે કરવા છતાં તું કેમ બોલતી નથી? હું તે ધારું છું કે મને અહી મૂકીને તું પરલેકમાં ચાલી ગઈ છે પ્રિયા ! તારા સિવાય મારી એક ઘડી તે માસ સમાન જાય છે. અને દિવસે તે વર્ષ સમાન જાય છે, તે બાકીનું આયુષ્ય મારું કેવી રીતે નિર્ગમન થશે ? વહાલી ! આ મારી કૌશલતા અને શક્તિ ધિક્કારને પાત્ર છે કે તારી આપદા જાણવા છતાં તારું રક્ષણ મારાથી ન થઈ શકયું, અરે દેવી ! મને મૂકીને તું ક્યાં ગઈ? એક વાર આવીને તારૂં સ્થળ મને જણાવ ત્યાં આવી તારૂં મુખ જોઈ હું તૃપ્ત થાઉં. ” આ પ્રમાણે વિલાપ કરતા દુઃખી રાજાને મહાન મૂછ આવી ગઈ શીતોપચાર કરતાં જાગૃતિમાં આવેલે રાજા પ્રધાનોને કહેવા વાગ્યે.
“હે મંત્રીશ્વરો ! તમે સર્વે મારું એક વચન સાંભળે. આટલે લાંબો વખત જવા છતાં પણ તમે કઈ દેવીને સજીવન કરી ન શક્યા, મારે નિચે દેવીની સાથે
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રધાન મંડળ ચિંતામાં
૪૯ મરવું છે. નહિતર દેવીના વિરહથી મારા પ્રાણ પિતાની મેળે જ ઉડી જશે પ્રધાન હવે વિલંબ ન કરે. ગેળા નદીના કિનારા ઉપર કાણની ચિતા જલદી તૈયાર કરે. રાણીના વિયોગથી દગ્ધ થતા મારા આત્માને ચિતામાં પ્રવેશ કરાવી શાંતિ આપું.
અશ્રુજળથી પૃથ્વીતળને ભીજાવતા પ્રધાને કહેવા લાગ્યા હા ! હાહા ! મહારાજ ! આજે અમે સર્વે જીવતા જ રસાતળમાં પેઠા. સૂર્ય અસ્ત થયા પછી શું કમળાકાર વિકસિત હોય ? પિતાના મરણ પછી નિરાધાર બાળકની શી દશા ? કોણ આધાર ? પાણી વિના જેમ માછલાંએ ઝુરી ઝુરી, તડફડી તડફડી, પ્રાણ ખેવે છે. તેમ હે નાથ ! તમારા સિવાય પુણ્ય વિનાના અનાથ અને પૃથ્વી પીડ પર આળોટતા અમારી શી સ્થિતિ થશે ? અમારા પર પ્રસન્ન થાઓ. આ મેહ મૂકી છે. દૌર્યતા ધારણ કરે. મરણના પરિણામ મૂકી ચિકરાળ રાજ્ય કરો. તમારા સિવાય શત્રુએ રાજ્ય ગ્રહણ કરશે. શરની માફક પ્રજા રેળાશે, પૃથ્વી નિરાધાર થશે અને અમે અનાથ થઈશું. હે રાજન ! તમારા જેવા વીર પુરૂષે પણ જ્યારે ધીરતાને ત્યાગ કરશે તે, નિરાધાર આ દૌર્યતા કેને શરણે જશે? કોને આશ્રય કરશે?
વળી મહારાણી પ્રાણુ રહિત થયાં તેમાં કર્મ પરિણામ જ કારણ છે. આથી સંસારની અસારતા પ્રકટપણે જણાઈ આવે છે દુનિયાને કઈ પદાર્થ ચિરકાળ એક મ-૪
Page #67
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર
જ સ્વરૂપે રહી શકતા જ નથી, તેના સંખમાં મહાત્મા કહે છે કે.
રાનન : ઘેરેટ્રામ્ય ઠેરવાશ્ચાર્જિન : || देवेन्द्रा वीतरागाश्च मुच्यते नैव कर्मणा ॥ રાજાઓ, વિદ્યાધરા, વાસુદેવા, ચક્રવર્તિઓ, દેવેન્દ્રો, અને વીતરાગાને પણ કમ છેડતાં નથી, અહા ! આવા મહાન સામર્થ્યવાળા મહાપુરૂષોને પણ કરેલ કમ ભેગવવાં પડે છે, તે આપણને ભાગવવાં પડે તેમાં આશ્ચય શું!
હે નાથ ! તમે કર્મનું મહાત્મ્ય જાણનારા વિવેકી છા, છતાં આ પ્રમાણે પતંગ મરણુ કરવુ તમને કાઈ પણ રીતે ચેાગ્ય નથી જ.
પ્રધાનનાં વચને સાભળી, શાકથી કુ ંઠિત હૃદયવાળા પ્રજાનાથે, ઉત્તર આપ્યા. “ મારા હિતસ્ત્રી મંત્રીશ્વરે ! તમે મને જે મેષ આપા છે, કમની પરિણતિ, સંસારની અસારતા અને અનિત્યતા, જણાવા છે, તે સવ હું જાણું છું; પણ માહની સ્થિતિ કેાઈ અજાયખ જેવી વિચિત્ર છે, રાણીના માહથી માહિતાત્મા, ‘હુ’ અત્યારે યુક્તાયુકત કંઈ “પણ વિચાર કરી શકતા નથી. તેમજ જ્યારે રાણીએ પેાતાનું દક્ષિણ નેત્ર ફરકવાનું મને જણાવ્યું, ત્યારે તેને કઈ પણ અશુભ થાય તેા તેની સાથે મરણ પામવાનું મેં વચન આપ્યું છે. તે પાતાની છહવાથી ખેલાયેલુ આવું સુખાનુ સુલભ, કા` પણ મારાથી ન ખની શકે તા અસત્યવાદી મનુષ્યામાં હું પ્રથમ પંકિત ધરાવનાર જ
"
કહેવાઉં.
Page #68
--------------------------------------------------------------------------
________________
રાજાની હઠ અને પ્રજાના વિલાપ
૫૧
આ જન્મથી લઈ અત્યાર સુધી મારૂ પણ વખત અન્યથા થયું નથી આ જ પર્યંત ખેલ્યા નથી અને અત્યારે જો હું મરણુ ન પામું તે
વચન કાઇ હું અસત્ય
મારૂં સત્યવ્રત કેવી રીતે રહે?
'
ખરેખર ઉત્તમ પુરૂષો જ્યાં સુધી દુનિયા દુનિયા પર તેએ ખેલેલુ વચન પાળે છે, સમજનારા સંતપુરૂષષ સત્ય માને છે, '
જીવતા છે કે, ત્યાં સુધી
સત્યને જ પોતાનું જીવન સિવાય પેાતાને મરેલા જ
માટે હું પ્રધાન ! મારા માટે તથા રાણીના શખમૃતક માટે ચિતા તૈયાર કરાવે, હૈ' સવ દુઃખાને જતાંજલી આપું.
આ પ્રમાણે પ્રત્યુત્તર આપનાર રાજાને, પ્રધાને એ અનેક પ્રકારે સમજાવ્યેા; છતાં રાણી ઉપરના સ્નેહને લઈ કઈ પણ પ્રકારે રાજા મરણના નિશ્ચયથી પાછે ન હયેા. ત્યારે સ` પ્રધાને મૌન ધારણ કરી, શુન્ય ચિતે અને ઉદાસીનપણે એક ખાજુ ઉભા રહ્યા.
ܐ
---
પ્રકરણ ૧૧ સુ
રાજાની હુડ અને પ્રજાના વિલાપ
રાજાએ કહ્યુ અરે પ્રધાનેા ! ઉદાસ થઈને કેમ ઉભા ? તમે પણ આમ નિષ્ઠુર શા માટે થાઓ છે ? હું કોઈ પણ રીતે જીવતા રહેવાના નથી વિલંબ કરી મને વિશેષ શા માટે રીખાવે છે ?”
Page #69
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર
રાજાના આ પ્રશ્નને કાંઈ પણ ઉત્તર ન વાળતાં શ્યામ મુખ કરી, જમીન ઉપર દષ્ટિ સ્થાપી, પ્રધાનમંડળ ઉભું ઉભું ઝૂરતું હતું,
ચિતા રચવા માટે પ્રધાનને નિરાદર જઈ રાજાએ પિતાના બીજા માણસને તે કામ માટે પ્રેરણા કરી. તે મનુષ્યએ વિના ઉપાયે રાણી મૃતકને સ્નાન કરાવી. પુષ્પાદિકથી પૂજન અર્ચન કરી, શીબિકામાં સ્થાપન કર્યું એટલે પરિવાર સહિત રાજા તે શીબિકાની સાથે ગળા નદીના કિનારા તરફ ચાલતે થયે.
લેકપ્રિય અને પ્રજાને પિતા આંતર દુઃખથી દુઃખિત થઈ આજે ચિતાનળમાં બળી મરવા જાય છે. આ વાર્તા શહેરમાં ફેલાતાં જ આબાળ વૃદ્ધ સર્વ મનુષ્યોએ અનાજ તે શું પણ પાણી સરખું પણ પીધું નહિ અને કેવળ અશ્રુજળથી ભૂમિનું સિંચન જ કર્યું તે દિવસે શહેરમાં કોઈ હસતુ નહિ. લોકો આપસમાં આલાપ સંલાપ કરતા નહિ. પણ સર્વ લોકે રાજાના શોકથી શ્યામ મુખવાળા જણાતા હતા આખા શહેરમાં શેકનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું હતું. વજથી હણાયેલની માફક, ઝેર ચડવાથી ધૃણાયમાન થતાની માફક, અથવા સ્વ ચેરાઈ ગયેલું હોય તેની માફક, આખા શહેરનાં મનુષ્ય શુન્ય હૃદયવાળા જણાતાં હતા.
શેકની છાયા એટલી બધી છવાઈ રહી હતી કે, પંખીઓએ ચુર્ણ ખાવી બંધ કરી દીધી જનાવરેએ ચાર ખાવાને ત્યાગ કર્યો. ત્યારે વિચારવાનું મનુષ્યોએ .
Page #70
--------------------------------------------------------------------------
________________
રાજાની હઠ અને પ્રજાને વિલાપ સર્વ ત્યાગ કર્યો હોય, તેમાં આશ્ચર્ય શાનું? “હું કુળદીપક પુત્ર ! દવરૂપ વાયુએ તને તત્કાળ બુઝાવી નાખ્યો. તારા સિવાય અમે દુઃખરૂપ અંધકારમાં ગોથાં ખાતાં, આપદાઓના ખાડામાં પડીશું. હા !હા! આજે અમારા વંશને ઉચ્છેદ થયે. અરે અમારી ચિંતા કોણ કરશે? આ પ્રમાણે કુળ વૃદ્ધા સ્ત્રીઓ વારંવાર વિલાપ કરતી હતી
“રાથની ધુરા વહન કરનારા અને બુદ્ધિમાનામાં ખપતા અમને ધિક્કાર થાઓ અરે ! આજે અમારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ. કોઈપણ, બુદ્ધિ પ્રયોગથી અમે રાજાનું રક્ષણ કરી ન શક્યા.” આ પ્રમાણે વિચાર કરતું અમાત્યમંડળ ઉભું ઉભું ઝરતું હતું. '
હે પ્રજા પાળ! હે કામની માફક મનહર મહારાજા હવે અમે તને ક્યાં જોઈ શું? ” આ પ્રમાણે કહી નગરની નારીઓ વારંવાર રૂદન કરતી હતી."
હે દેવ ! પુત્રની માફક પાલન કરેલી આ પ્રજા હવે રીરની માફક રોળાશે ? ”રાજમાર્ગે ચાલનાર લોકે આ પ્રમાણે રાજાને સંભાળી રહ્યાં છે.
હે રાજા ! માળી જેમ વૃક્ષને પાણી સિંચી સિંચીને વૃદ્ધિ પમાડે છે. તે તમારા પ્રસાદ જળે કરી આ જન્મથી વૃદ્ધિ પામેલાં અમારે, તારા સિવાય કે ઉદ્ધાર કરશે ? ” યાચક લોકો રાજા આગળ બેલી રહ્યા છે.
- હે નરેન્દ્ર ! દૌર્યતા, શુરતાગંભીરતા, ઉદાસ્તા, સત્યતા, દાક્ષિણ્યતા, ઉપકાર બુદ્ધિ અને કરૂણાદિ ઉત્તમ
બારીમ પુરૂ
Page #71
--------------------------------------------------------------------------
________________
મલવસુદી યાત્ર
ગુણ આજે અમારી સાથે જ નિરાધાર થયા ” આ પ્રમાણે બેલતા પંડિત પુરૂ શેચ કરે છે. ' “હે દેવ ! આમ કરવું તને બિલકુલ ઉચિત નથી.” એ પ્રમાણે સર્વ પ્રજાના મુખથી શબ્દ નીકળી રહ્યા છે, છતાં રાજા એક ફીટી બે ન થયે. અર્થાત્ તેણે પિતાને વિચાર ન જ બદલો. પિતાનું ધારેલું કાર્ય પાર પાડવા પ્રજાના બોલવા તરફ લક્ષ ન આપતાં ગોળા નદીના કિનારા ઉપર રાણીના મૃતક સહિત તે આવી પહોંચે.
રાણના મૃતકની પાલખી એકબાજુ મૂકી મનુષ્ય ચિતા ખડકવા લાગ્યા. આ બાજુ સ્નાન કરવા નિમિત્તે રાજા નદીમાં ઉતર્યા. મનુષ્યનાં ઉષ્ણુ અદ્ભજળથી ગેળા નદીનું પાણી પણ કાંઈક ઉભુ થયું હોય એમ જણ તું હતું
રાજા પૂર્ણ ઉત્સાહમાં જણાતે હતો. તેના મનમાં એ જ વિચારે ચાલતા હતા કે, “જલદી ચિતા સળગાવાય તે ઠીક. જેથી રાણીના મૃતક સાથે બળી મરી, અન્ય જન્મમાં તેના સમાગમને હું ભાગી થાઉં.”
રાજા સ્નાન કરી બહાર આવ્યું કે, તે નદીના પ્રવાહ માં ઉપરના ભાગથી એક લાંબુ પૂલ કાષ્ટ તરતું નજીક આવતું જણાયું. તે કાષ્ટને જોઈ પ્રધાને નદીમાં તરવાવાળા ઓને હુકમ કર્યો કે, આ તરતા આવતા લાકડાને બહાર કાઢે. કેમકે ચિતાને લાયક કાણે ઘણાં થોડાં આવ્યા છે.
પ્રધાને આદેશ થતાં જ તરવાવાળાઓએ નદીના
Page #72
--------------------------------------------------------------------------
________________
શેકમાં હવે
ઉંડા જળમાં પ્રવેશ કર્યો, અને ડી જ વારમાં તે કાષ્ઠ નદીના પ્રવાહથી બહાર કિનારા પર લાવી મૂકયું. રાજા પણ તે કાષ્ટની સમીપ આવ્યું. તપાસ કરતાં તે કાષ્ટ ઘણા જ મજબુત બંધનથી બંધાયેલું જણાયું.
પ્રકરણ ૧૨ મું.
શેકમાં હર્ષ આ કાષ્ટને આવી મજબૂતીથી બાંધવાનું કારણ શું? આ કાષ્ટ પિલું તે નહિ હોય ? આ નદીમાં કેણે તેને વહેતું મુકયું હશે ? પિતાની મેળે શું તણાઈ આવ્યું હશે? વિગેરે અનેક વિતર્કો કરતા રાજાએ તેના બંધને તેડી નાંખવાને સેવકોને આદેશ આપે. બંધને તેડતાં જ તે કાષ્ટના બે ભાગ થઈ ગયા. ઉપરથી એક ભાગ ૨ કરતાં જ તેના પોલાણમાં રહેલી રાણી ચંપકમાળા અકસ્માત્ સર્વના જોવામાં આવી. તેનું શરીર બાવના ચંદનથી વિલેપન કરાયેલું હતું. કસ્તુરી આદિ ઉત્તમ સુગંધી દ્રજોને પરિમળ તેના શરીર ઉપરથી છુટતું હતું, તેના માળામાં સુંદર મિતીને અમૂલ્ય હાર શેભી રહ્યો હતો, અને નેત્રે કાંઈક નિદ્રાળુ હોય એમ જણાતાં હતાં.
અહા ! શું અકસ્માત અમૃતની વૃષ્ટિ ! કાષ્ટના પોલાણમાં રાણને જોતાં જ રાજા પ્રમુખ સર્વ લેકે મેટા હર્ષનાદની ઉદ્ષ ણ પૂર્વક બોલવા લાગ્યા અહે! આશ્ચર્ય ! આશ્ચર્ય ! શું પુણ્ય પ્રાગભાર! કચરાના
Page #73
--------------------------------------------------------------------------
________________
મલયજુદી શાસ્ત્ર ઉકરડામાંથી રત્નાવાળી હાર મળી આવે તેમ, કાષ્ટમાંથી જીવતી મહાદેવી આપણને મળી આવી.
આ હર્ષ સાથે જ રાજા વિચારમાં પડે છે, જે રાણીના મૃતકને શિબિકામાં નાખીને આંહી લાવ્યા છીએ તે ખરી રાણી કે આ ? અથવા શું તે પણ નહિ અને અા ૫ણ નહિ આ વાતમાં શું કાંઈ છળ, પ્રપંચ જણાય છે? અથવા તેજ જીવતી રાણી ભય પામીને આ કાષ્ટ્રમાં પેસી ગઈ છે? પણ તે સંભવ થતો નથી. ત્યારે આમાં સત્ય શું છે તે જાણવા માટે રાજાએ સેવકને આદેશ કર્યો.
અરે સેવકે ! શિબિકામાં તપાસ કરે કે રાણીનું મૃતક મડદું છે કે નહિ?
રાજાને હુકમ થતાં જ રાજપુરૂષે, શિબિકા તપાસવા દેડયા. એટલામાં તે શિબિકામાં રહેલું મૃતક, હાથથી હાથ ઘસતું, દાંતથી દાંત પીસતું, અરે “હું ઠગા છું” આ પ્રમાણે બેલતું, સર્વ, લેકનાં જોતાં જ આકાશમાં ઉડી ગયું.
આ બનાવ જોતાં જ લેકે ભયથી કંપવા લાગ્યા. અલિત વાણીએ, અને ઉત્સુક ચિતે રાજાને તેઓએ આ બનાવ નિવેદિત કર્યો
વિસ્મય અને આનંદથી પૂર્ણ હૃદયવાળે રાજા કેને કહેવા લાગ્યું આ વૃત્તાંતના ખરા પરમાર્થને આપણામાંથી કઈ જાણતું નથી, પણ કાણમાં રહેલી ગણી આપણને
Page #74
--------------------------------------------------------------------------
________________
શાકમાં હર --- ------- ખરી હકીક્તથી માહીતગાર કરશે. આ નિશ્ચય કરી અને રાણીને કહેવા લાગે. પ્રિયા ! ખરી હકીકત શું બની છે તે અમને જણાવી અમારા સર્વને સંશય દૂર કર.
રાજાના આ વાક્ય કાને આવતાં જ રાણી નિદ્રામાંથી જાગૃત થઈ અને સન્મુખ ઉભેલા રાજાના મુખ ઉપર એકી નજરે જોઈ રહી. દષ્ટિ સાથે દષ્ટિ મળતાં નેત્રમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. એ અવસરે બને દંપતીને જે આનંદ, સુખ કે હર્ષ થયો હતો તે કહેવાને કવિ અસમર્થ છે
દેવી દેવની માફક નિમેષેમિષ રહિત કેટલેક વખત રહી, હર્ષાશ્રુથી વિરહાનળ બુઝાતાં જ રાણે પૂછવા લાગી.
સ્વામિનાથ ! આ નદીના કિનારા ઉપર આપ કયાંથી? પાણીથી ઝરતાં ભિનાં વસ્ત્રો આપે શા માટે પહેર્યા છે? આ સર્વ લેકે આંહી શા કારણથી એકઠાં મળ્યાં છે ? આ નજીક ચિતા કોને માટે રચી છે? આ મૃતક વહન કરવાની શિબિકા દેખાય છે તે શું કેઈમરણ પામ્યું છે ? આ પ્રશ્નોના ઉત્તર મને આપે.” - રાજા અધીરો થઈ બોલવા લાગ્યું. “દેવી ! આ સર્વ વાત હું પછીથી જણાવીશ. પણ પ્રથમ તમે તમારું સર્વ વૃત્તાંત અમને જણાવે.”
દેવી! તું કયાં ગઈ હતી ? કયાં રહી હતી? ઘુણની માફક કાસ્ટમાં કેવી રીતે પેઠી ? કંઠમાં રહેલ હાર કેણે આખ્યો અને નદીના પ્રવાહમાં કેવી રીતે વહન
Page #75
--------------------------------------------------------------------------
________________
મલકસુરીનું ચરિત્ર થઈ? આ સર્વ વૃત્તાંત અમને આશ્ચર્ય પમાડનાર છે.”
રાણીએ મંદ ઉત્તર આપ્યું. “ આપને પ્રથમ મારૂં જ વૃત્તાંત સાંભળવું છે તે આ નજીક દેખાય તે વડવૃક્ષની શીતળ છાયા નીચે ચાલે છે, ત્યાં જરા વિશ્રાંતિ લઈ શાંત ચિત્તે તે સર્વ હકીકત હું આપને જણાવું.”
રાણીના આ ઉત્તરથી સર્વ કેને હર્ષ થયે, રાજાદિ સર્વે તે વડની છાયા નીચે પિતપતાને ગ્ય સ્થાને તે વૃત્તાંત સાંભળવાને ઉત્સુક થઈ બેઠા.
- પ્રકરણ ૧૩ મું. મલયાચળને પહાડ ગાષભદેવ પ્રભુનું મંદિર.
સ્વામિનાથ ! આ વાતની તે આપને ખબર હતી કે મારું જમણું નેત્ર ફરકતું હતું. આ અશુભ નિમિત્તથી મને કોઈ પણ સ્થળે રતિ થતી નહતી. વનાદિકમાં ભમી ભમીને હું પાછી મહેલમાં આવી અને વેગવતીને ઝાડનાં પાદડાં લાવવા માટે વનમાં મેકલી. એ અવસરે નિદ્રાથી મારી આંખો ઘેરાવા લાગી, ત્યારે શયન કરવા માટે મેં પલંગનો આશ્રય લીધે. અને નિદ્રા આવી કે તરત જ કઈ દુરાત્માએ મને ઉપાડી લીધી. અહીંથી ઉઠાવી એક પહાડના શિખર પર મૂકી તે દુષ, નિષ્ફર ત્યાંથી કે અન્ય સ્થળે નાસી ગયો.
એ અવસરે ભયથી મારું શરીર કંપવા લાગ્યું. પહાડને પ્રદેશ ઘણે રમણીય જણાતે હતે. થાપિ મને
Page #76
--------------------------------------------------------------------------
________________
મલયાચળને પહાડ અભદેવ પ્રભુનું મંદિર ૫૯ તે એ અવસરે ખાવા ધાવતું હોય તેમ જણાતું હતું. બાવના ચંદનને સુગંધી પરિમલ જોરથી મારા શરીર સાથે અફળાતું હતું, તથાપિ મને દુઃખરૂપ જ લાગત. વૃક્ષની ઘાઢી ઘટાઓ ચારેબાજુ આવી રહી હતી, તથાપિ નિર્જન પ્રદેશ ભયંકર લાગતું હતું. ચારે દિશાનાં દષ્ટિ ફેંકતી હું શીલાતલ પરથી બેઠી થઈ, આગળ પાછળ નજર કરૂં પણ ત્યાં કોઈ મનુષ્ય જણાતું નહતું. કેવલ સિંહ, વ્યાધ રીંછ અને તેવાજ વિકરાળ પ્રાણિઓના શબદ સંભળાતા હતા, આવી દુઃખદ સ્થિતિમાં સાહસ અવલંબી એક દિશા તરફ મેં ચાલવા માંડયું. ચાલતાં ચાલતાં વિચાર કરતી હતી કે, તે મારી રમણીય નગરી ક્યાં અને આ નિર્જન પ્રદેશ કયાં ! મારે પ્રાણવલ્લભ કયાં રહ્યો અને તેનો મેળાપ મને કેવી રીતે થશે? નિષ્કારણ બૈરીએ મારૂં અપહરણ શા માટે કર્યું હશે ? આ આપત્તિને નિસ્તાર માટે કેવી રીતે પામે? આ જંગલમાં હું એકલી શું કરીશ? મારા પ્રાણવલ્લભનું શું થશે? વિગેરે વિચાર કરતી, અને પગલે પગલે ખલના પામતી હું કેટલીક ભૂમિ પહાડ ઉપરજ ચાલી ગઈ, તેવામાં એક વિશાળ, ભવ્ય મંદિર મારી નજરે પડયું
તે મંદિરનાં દ્વાર ખુલ્લાં હતાં. હિમ્મતથી મેં તેમાં પ્રવેશ કર્યો, તે મંદિરમાં કષભદેવ પ્રભુની સુંદર, અને શાંત મૂર્તિ જોવામાં આવી. તે પ્રભુનાં દર્શન થતાં જ, મને મારા દુખમાંથી કાંઈક વિશ્રાંતિ મળી. મારી અનેક
Page #77
--------------------------------------------------------------------------
________________
મલાદરીનું ચરિત્ર
આશાએ સજીવન થઈ. સર્વ દુઃખને ભૂલી ગઈ હો તેમ મારા મનમાં શાંતિ અને હિંમત આવી. આવા નિર્જન પ્રદેશમાં અને આપત્તિના સમયમાં આ મહાન પ્રભુનું દર્શન થવું એજ મારા ભવિષ્યના શુભ સૂચકની નિશાની હતી. હું તે કૃપાળુ દેવની એકાગ્ર ચિત્તે સ્તુતિ કરવા લાગી.
“હે અનાથના નાથ! પરદુઃખ ભંજન ! કપાસમુદ્ર! વીતરાગ દેવ! હું તારે શરણે આવી છું. મહાન આપત્તિઓમાંથી ઉદ્ધાર કરનાર તું જ “શરણાગત વત્સલ બીરૂદ ધારણ કરનાર છે. જન્મ મરણનાં દુઃખોથી મુક્ત કરનાર પણ તું જ છે. તું જ પણે જ્ઞાની છે. તારા હિતોપદેશથી અનાદિ કર્મબંધનથી મુક્ત થાય છે. અંધકારમાં દીપકની પ્રાપ્તિ, મરૂભૂમિમાં સરોવરની પ્રાપ્તિ, વૃક્ષવિનાના પહાડ ઉપર કલપક્ષેની ઘટા અને સમુદ્રમાં વહાણને મેળાપ થે જેટલો આનંદદાયક છે; તેથી વિશેષ પ્રકારે હે પ્રભુ! તારૂં દર્શન સુખરૂપ છે. આવી આપત્તિમાં તારું દર્શન મહાનું પુણ્યદયથીજ પ્રાપ્ત થયું છે, તે હે પ્રભુ! તું મારાં બાવ્યંતર દુઃખને ઉચ્છેદ કરી, અખંડ સુખ આપ, ”
પ્રકરણ ૧૪ મું.
મલયા દેવી, “ હે સુંદરી તારે માથે આવું દુઃખનું વાદળ આવેલું છતાં જીનેશ્વર ભગવાન ઉપર તારી સાચી દઢ
Page #78
--------------------------------------------------------------------------
________________
મલયા દેવી ભક્તિ, અને ધર્મપરાયણપણે જોઈ ઇષભદેવ પ્રભુની અધિછાતૃદેવી હું તને મદદ કરવાને માટે તારી આગળ પ્રસન થઈ છું. આ આદિજીનંદ્રના ભુવનને નજીકમાં જ રહેતી અને આ ભવનનું રક્ષણ કરતી, “તું' ચકેશ્વરી દેવી સમજજે.
આ મલયાચળના પહાડ ઉપર મારૂં ભુવન હોવાથી, મારૂં બીજું નામ મલયાદેવી પણ લેકે કહે છે, મારી સ્વમી–એક ધર્મ પાળનારી બહેન ! તુ દૌર્ય રાખ, ભય મકીદે. હું તારું રક્ષણ કરવા માટેજ આવી છું.” આ પ્રમાણે કહી આદરપૂર્વક તેણીએ મારા હાથમાં કેટલુંક ચંદન આપ્યું
મલયાદેવીનું મારા ઉપર આવું વાત્સલ્ય જોઈ, મને ઘણી ધીરજ આવી મેં દેવીને પૂછયું “હે દેવી! મારૂં કેછે, અને શા હેતુથી હરણ કર્યું છે? મારા સ્વામિને હવે મને મેળાપ થશે કે કેમ?” દેવીએ જણાવ્યું. “ધર્મ બહેન! તારા સ્વામી વિરધવળને, વિરપાળ નામને એક ના ભાઈ હતા. રાજ્યની ઈચ્છાથી રાજાને મારવા માટે તેણે વિવિધ ઉપાયે કર્યા, પણ તે નિરર્થક ગયા. એક દિવસે ઘાતકી થઈ, રાજાને મારવા માટે તેણે મહે. લમાં પ્રવેશ કર્યો અને રાજા ઉપર હથીયારનો ઘા કર્યો. રાજાએ ચાલાકીથી ઘા ચુકાવી એક સજજડ પ્રહારથી જ તેને નીચે પાડો. સખ્ત રીતે ઘાયલ વીરપાળ પિતાના પાપને પશ્ચાતાપ કરતે, શુભ ભાવે મરણ પામી, આ
Page #79
--------------------------------------------------------------------------
________________
R
મલયસુંદરી યત્રિ
પર્વત ઉપર મારા પરિવારમાં, પ્રચંડ શક્તિવાળા ભૂતજાતિમાં દેવપણે ઉત્પન્ન થયા છે.
જ્ઞાનથી તેણે પોતાના પાછઠ્ઠા ભવ જોયા પાતાનુ વેર યાદ કરી, વેર લેવા રાજાના છિદ્રો જેમ તેની પછાડી ફરવા લાગ્યા.
રાજાનું પુણ્ય પ્રખળ હેાવાથી તેનું કાઈ પણ ખુરૂ કરવા તે સમથ ન થયા ત્યારે તેણે વિચાર કર્યો કે રાણી ચંપકમાલા ઉપર રાજાને વધુ પ્રેમ છે એના જેવા સ્વા— ભાવિક પ્રેમ ખીજા કાઈ ઉપર જોવામાં નથી આવતા. જો આ રાણીને મારવામાં આવે તે, પ્રેલપાશથી બધાયેલા રાજા પાંતાની મેળે જ મરણ પામે, અને મારૂ વેર પણ
શાંત થાય.
હૈ સુંદરી ! આ વિચારથી તે ભૂત તારી પછાડી ફરવા લાગ્યા. આજે તને એકાંકી અને નિદ્રામાં પડેલી આ પર્વત ઉપર ઉપાડી લાવ્યેા છે. પુણ્યની પ્રમળતા અને આયુષ્ય કર્મ'ની અધિકતા હાવાથી તે તને મારી શકા નથી. ખરી વાત છે. સુખ અને દુઃખ, જન્મ અને મરણુ હુ, અને શાક, વિયોગ અને સચાગ, આ સ` પેાતાનાં શુભાશુભ કર્મને જ આધીન છે.
"
હે ધમ સહેાદરી ! તું કરતી ફરતી અહીં આવી અને મને મળી, હું તારા શુભકમની પ્રેરણાથી જ અહી આવી છું. તારાં શુભકર્મો જ તારૂ રક્ષણ કરવા અને ઈશ્વ પ્રાપ્ત કરવા સમર્થ છે ખીજાએ તે પુણ્યની પ્રેરણાથી ઈષ્ટ
Page #80
--------------------------------------------------------------------------
________________
મલવા દેવી પ્રાપ્તિમાં માત્ર નિમિત્તરૂપ થાય છે. માટે તારે જે જોઈએ તે મને જણાવ, મારે સમાગમ કઈ પણ રીતે નિરર્થક થે ન જોઈએ. ”
સ્વામિનાથ ! મેં મલયાદેવીને જણાવ્યું, “જે એમ જ છે તે હે મહાદેવી! મને પુત્રાદિ કાંઈ પણ સંતતિ મથી. તે સિવાય આવું વિશાળ રાજ્ય નિરાધાર જેવું છે. ગૃહસ્થને ગૃહસંસાર પુત્રાદિ સિવાય ભારૂપ નથી તે પ્રસન્ન થઈ પુત્ર પુત્રાદિ સંતતિ આપે,”
આ શબ્દો સાંભળતાં જ રાજા ઉત્સુક થઈવચમાં જ બોલી ઉઠે, હે વલભા ! તે પરોપકારી દેવીએ શું ઉત્તર આપે?
ચંપકમાલાએ જવાબ આપેસ્વામિનાથ ! તે દેવીએ મને હર્ષથી જણાવ્યું કે, તને પુત્ર-પુત્રીનું એક યુગલ જેડલું શેડા જ દિવસમાં પ્રાપ્ત થશે. આટલા દિવસ સુધી આ ભૂતે જ તમને સંતતિને નિષેધ કર્યો છે. અથાત્ સંતતિ થવામાં વિદ્ધ કરનારે મારે આ અનુચરજ છે. આ ભૂત મારે સેવક હોવાથી હવેથી તમને નુકશાન કે હેરાન કરતાં હું તેને નિવારીશ.”
આ વચન સાંભળી રાજાને ઘણે આનંદ થયે રાણની તેણે ઘણી પ્રશંસા કરી. હે સાધ્વી ! તને ઘણી સારી બુદ્ધિ સૂછ. તે ઘણું ઉત્તમ વરદાન માગ્યું મારા વંશને તે ઉદ્ધાર કર્યો. મારા હદયની ચિંતા તે દૂર કરી. પ્રિય! તારા સિવાય મારા દુઃખમાં ભાગ લેનાર બીજું
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૪
મલયસુંદરીનું ચરિત્ર કોણ છે? પુત્ર સંબંધમાં આપણે કરેલું ધર્મનું આરાધન ફળીભૂત થયું. ધર્મક્રિયાથી અંતરાય કર્મ દૂર થયું. હવે આપણે ઘેર ઘેડા વખતમાં પુત્ર, પુત્રીની સંપત્તિ થશે. આવી દુઃખની અવસ્થામાં તને આ યાદ આવી એજ આપણે ભાગ્યોદય સૂચવે છે.
મલયાદેવીએ બીજે કાંઈ પણ ઉપકાર કર્યો કે? રાજાએ પૂછ્યું આ લક્ષમીપુંજ નામને-હાર મહાદેવીએ પિતાને હાથે જ મારા ગળામાં નાખ્યો. વિશેષમાં જણાવ્યું કે, આ હાર ઘણે દુર્લભ છે. મહા પ્રભાવવાળે છે કંઠમાં સ્થાપન કરવાથી નિરંતર શુભ ફળ દેવાવાળે છે, અને હારના પ્રભાવથી તને પ્રભાવિક સંતતિ થશે, અને તમારા માથે નિત્ય પૂરણ થશે.
હે નરનાથ ! ત્યાર પછી મેં માયાદેવીને પૂછયું કે જે દેવે મને લાવીને મૂકી હતી, તે દેવ મને મૂકીને પાછે કયાં ગયે ? | દેવીએ જણાવ્યું, શુભે! તને આ પર્વત પર મૂકી તે દેવ પાછો ચંદ્રાવતી નગરીમાં ગયે છે. તારે ઠેકાણે, બીજું તારા જેવું જ, એક મૃતક શરીર બનાવી ગુપ્તપણે ત્યાં રહ્યો છે તારે સ્વામી તારા સજીવન શરીરને અકસ્માત નિજીવ જોઈને જે દુઃખ અનુભવે છે, તે તેજ જાણે છે. ભૂતની માયાને તે જાણી શક નથી. તેથી તે કૃત્રિમ મડદાને રાણું માનીને મહાન વિલાપ કરે છે
આ પ્રકારનું તમારું દુઃખ સાંભળી મેં દેવીને પ્રશ્ન કર્યો કે મારો સ્વામિ મારા વિરહે જીવત રહેશે અને
Page #82
--------------------------------------------------------------------------
________________
મલયા દેવી
તે મને ક્યારે મળશે ? દેવીએ જણાવ્યુ', હે ભદ્રે ! સાત પહેારને આંતરે દુ:સહ દુઃખથી પીડાયેલે રાજા તને જીવતા
મળશે
રાજા મને કચે સ્થળે
મળશે. ' એમ હું દેવીને પૂછતી હતી, તેવામાં દાસી સહિત એક વિદ્યાધરી આકાશમાર્ગેથી ત્યાં આવી. તેને જોઈ ને મલયાદેવી અકસ્માત્ મારી પાસેથી અદૃશ્ય થઈ ગઈ.
કરણ ૧૫ સુ.
જે થાય તે સારાને માટે
મને ત્યાં એકાકી જોઈ વિદ્યાધરી મારી પાસે આવી. વિસ્મય પામેલી વિદ્યાધરી મને પૂછવા લાગી કે “ હું ભદ્રે ! આ નિર્જન પહાડ ઉપર, સુંદર રૂપધારી એકાકી તુ કાણુ છે? ” તેના ઉત્તરમાં મેં મારે સ` વૃત્તાંત નિવેદિત કર્યાં, તે સાંભળી ખેદપૂર્ણાંક વિદ્યાધરી ખેાલવા લાગી, અહા ! વિધિનું વિલસિત ! આવી સ્વરૂપવાન, ઉત્તમ કુળમાં પેદા થયેલી, રાજાની રાણી છતાં આવા નિન પહાડ ઉપર આકૃતમાં આવી પડી છે.
“ હે શુભે? હું તને હમણાં જ તારી ચંદ્રાવતીમાં પહેાંમાડી આવત, પણ મારે આ પડાઠ ઉપર વિદ્યા સિદ્ધ કરવાની છે જો હમણાં તે વિદ્યાનું આરાધન ન કરૂ પછી તે વિદ્યા સિદ્ધ ન થાય, આમ ઉભય રીતે હુ` સંકટમાં
Page #83
--------------------------------------------------------------------------
________________
મલવસુંદરીનું ચરિત્ર
આવી છું. એટલે હું તને તારી નગરીમાં પહોંચાડી શકતી નથી, વળી હમણાં મારો પતિ મારી પાછળ આવવાનો છે. તારું આવું સુંદર સ્વરૂપ જોઈ તારું શીયળ ખંડિત કરશે અથવા તો તને પત્ની કરીને રાખશે. કારણ કે તે મહા સ્ત્રીલંપટ છે. જે તને તે પત્ની બનાવશે તે સપત્નીશેક તરીકેનું મને પણ મહાન સંકટ પડશે. માટે છે બહેન ! ચાલ મારી સાથે. હું તેને સારી રીતે છુપાવી રાખું ?
આ પ્રમાણે જણાવી તે મને, એક મહાન પ્રવાહમાં વહન થતી નદીના કિનારા પાસે લઈ ગઈ. એ અવસરે મને તે ભય લાગે. હું વિચારવા લાગી કે, આ વિદ્યાધરી શું મને મારી નાખશે ? વૃક્ષ ઉપર લટકાવશે ? ગુફામાં પુરશે ? કે નદીના પ્રવાહમાં વહન કરાવશે ? અથવા આ ચિંતા કરવાનું મને કાંઈ પ્રયજન નથી, “બહુ દુઃખીઆને દુખ નહિ.” આ ન્યાયને અનુસરીને જે દુખ આવે તે સહન કરવું. | નદીના કિનારા પર એક સુકું જાડું લાકડું પડ્યું હતું. વિદ્યાશક્તિથી તેણુએ તેને બે વિભાગ કર્યા. એક મનુષ્ય સારી રીતે સમાઈ શકે તેટલું તે લાકડામાં પાલાણ કરી, ગશીર્ષ ચંદનવડે મારા સર્વ શરીરને વિલેપન કર્યું. વળી કર્યું, અગુરૂ, કસ્તુરી, પ્રમુખ સુગંધી વસ્તુ વડે મારા શરીરને અલંકૃત કરી તે વિદ્યાધરીએ મને જણાવ્યું કે “હે શુભ ! અહીં આવ. હું તારા શીયળનું
Page #84
--------------------------------------------------------------------------
________________
જે થાય તે સારાને માટે. રક્ષણ કરૂં” આ પ્રમાણે જણાવી તે લાકડાના પિલાણમાં મને સુવાડી મારા ઉપર તે લાકડાની બીજી ફાડ હાંકી દીધી ત્યાર પછી શું બનાવ બન્યું તે, ગર્ભાવાસમાં રહેલાની માફક મને બીલકુલ ખબર નથી.
પૂર્વ પુર્યોદયથી આ કાષ્ટ અહીં જ આવ્યું, અને હું તેમાંથી નીકળી. આ પ્રમાણે મારૂં બનેલું સર્વ વૃત્તાંત આપને જણાવ્યું.
રાજાએ જણાવ્યું. “હે પ્રિયા ! તું મેટી આપત્તિમાં આવી પડી હતી, તારૂં મરણ થયેલું જાણી, તારા વિરહથી મેં પ્રાણત્યાગ કરવાનો નિશ્ચય કર્યો હતો. તૈયાર કરેલી આ ચિતા તેની જ છે આ શિબિકામાં જે મૃતક લઈ આવ્યા હતા, તે પેલા ભૂતની માયાથી બનાવેલું તારું મૃતક શરીર હતું તે હમણું જ લેકેના દેખતાં આકાશમાં ઉડી ગયુ છે તે શું હશે તેને સંશય તારા કરેલા ખુલાસાથી જ નિવૃત થયા છેમને ચિંતામાં બળી મરતે જાણ, મારા દુઃખે દુઃખિત થયેલા આ સર્વ લેકે ગળા નદીના કિનારા પર એકઠા થયેલા છે ” ઈત્યાદિ સર્વ વૃત્તાંત રાજાએ રાણીને કહી બતાવ્યું.
રાજાએ સુબુદ્ધિ પ્રધાન સામી નજર કરી જણાવ્યું. સુબુદ્ધિ ! રાણીને વિદ્યાધરીએ કાષ્ટના પિલાણમાં શા માટે નાખી હશે ? એનું સત્ય કારણ શું સમજાય છે ? અને આ લાકડું અહીં કેવી રીતે આપ્યું?
સુબુદ્ધિએ જણાવ્યું. મહારાજા ! મારું માનવું એમ થાય છે કે સપત્ની થવાની શંકાથી વિદ્યાધરીએ, ચંપકમાલા
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૮
મલયસુંદરી ચારત્ર
રાણીને કાષ્ટમાં નાખ્યાં હાવાં જોઇએ, અને તે કાષ્ટ મજબૂત ધનાથી બાંધીને, પહાડથી વહન થતી. આ ગાળા નદીના પ્રવાહમાં વહેતુ મૂકયું હશે તે કાષ્ટ મજબૂત પ્રવાહમાં જલદી વહન થતુ આપણા પુછ્યાયથી અહી આવી પહેાંચ્યું છે. ગમે તે કારણ હા, પણ મહારાજા ! · જે થાય તે સારા માટે ' આ સિદ્ધાંત પુણ્યવાન્ જીવાના સબંધમા ખરેખર સત્ય જણાય છે. વિદ્યાધરીને ગમે તેવા આશય હાય તથાર્પેિ આપણા સંબંધમાં તે તે સુખરૂપજ નિવડયેા છે.
આજે પહેલા પહેારના અંતે મહારાણીના સમાગમ થયા તેથી દેવીનું વાકય સત્ય થયું કે, ‘સાત પહેારને અંતે રાજાના સમાગમ થશે. ’
રાજાએ જણાવ્યું, “ પ્રધાન ! શું દેવીનુ વાકય અન્યથા હાઈ શકે ? નહિજ. પણ પેલા માયાવી ભૂતની આપણને કાંઈ ખબર જ ન પડી કે, જેણે થાડા વખતમાં રાજ્ય અને વંશના ક્ષય કરવાના પ્રારંભ કર્યો હતા. મલયાદેવીએ આપણા પર મહાન ઉપકાર કર્યો છે, કુળને કુશળ થયું પુત્ર પુત્રીનું વરદાન આપ્યુ અને ઉપદ્રવ કરતા ભૂતને નિવારણ કર્યા આ સર્વનું મૂળ કારણ રાણીનું અપહરણ થયુ. તે છે તીવ્ર દુ:ખનું કારણ રાણીનું અપહરણને તાત્કાલિક ઉગ્ર ઔષધથી વ્યાધિ જવાની માફક પુણ્યદયથી આપણને સુખરૂપ થયું, માટે પ્રધાન ! તમારૂં કહેવુ' સત્ય છે કે જે થાય તે સારા થાટે’
Page #86
--------------------------------------------------------------------------
________________
જે થાય તે સારા માટે આ પ્રમાણે મલયાદેવીની, રાણીની અને પુણ્યની પ્રશંસા કરી, તે કાષ્ટની બેઉ ફાળીઓ ગેળા નદીના વિભૂષણરૂપ ભટ્ટારિકાદેવીના મંદિર આગળ રાજાએ મૂકાવી.
આ અવસરે રાજાને વખત જણાવવા નિમિત્ત બંદીજને ગંભીર સ્વરે જણાવ્યું કે हेलेात्तीर्णविपद्भशर्णवजल : प्राप्ताल्लसद्भा: प्रिय : સર્વે વિશ્રમાધિ શિવ પ્રતાપં નિઝ न्यान : सुपथे विस शकमलामा जगत्प्रीणयन् सर्वस्योपरि वर्तते रविरयं देवाधुना त्वं यथा ॥ १ ॥
હે રાજન ! થોડા જ વખતમાં વિપત્તિને-સમુદ્રને પાર પામી, વિરવર મુખવાળી પ્રિયાને-કાંતિને મેળવીને, ઇચ્છાનુસાર રાજાઓના-પહાડોના મસ્તક પર વિશ્રાંતિ લેતા, અને પિતાના પ્રતાપને–તેજને સ્થાપન કરતા સન્માર્ગને રસ્તાઓને પ્રકાશિત કરતા, લક્ષ્મી વડે, કમળની સુંગધી વડે જગતને તૃપ્ત કરતા, સૂર્યની માફક હે દેવ ! તમે અત્યારે સર્વના ઉપર-મધ્યાન્હ વેળામાં વર્તે છે.
આ કાવ્યનો વ્યંગ્યાર્થી સાંભળી સુબુદ્ધિ પ્રધાને જણાવ્યું, કૃપાનાથ ! મધ્યાન્હ વખત થઈ ચુક્યો છે. આપણે હવે કૃતાર્થ થયા છીએ. જમવાને વખત વીતી ગયા છે. સુધાથી ક્ષામ કુક્ષીવાળી મહારાણી પુરું બેલી પણ શકતાં નથી, આપ પણ કાલના ભુખ્યા જ છે, તે હવે જલદી નગરમાં પધારે અને સ્નાન, ભોજન કરી દુઃખને તિલાંજલી આપો.
Page #87
--------------------------------------------------------------------------
________________
મલયસુ દરી ત્રિ
પ્રધાનનાં વચન સાંભળી રાજા શહેરમાં જવાને તત્પર થયા. પ્રજાએ શહેરના રસ્તાએ અને ખજારે શણગારી મૂકયાં. સ્નેહના તર ંગામાં ઝીલતા અને મેહથી વારંવાર રાણીના મુખ ઉપર દષ્ટિ આપતા રાજા હાથી ઉપર બેસી રાણી સાથે પોતાના મહેલ તરફ જવા નીકળ્યેા.
એ અવસરે વાજીંત્રાના શબ્દોથી આકાશ પૂરાઈ કહ્યું હતું. છત્રાથી છવાઈ રહ્યું હતું, ‘જય’ ‘જય' આદિ માંગલિક શબ્દો દ્રીજના ખાલી રહયા હતા. રાજા પણ યાકેાને અઢળક દાન આપી રહયા હતા. લેાકેાની આશિષે સાંભળતા રાજા અનુક્રમે મહેલમાં આન્ગેા.
ક
'
સામત, અમાત્ય અને નગરલેાકાદિ સને સતાષી વિસર્જન કર્યા, તે પણ નમસ્કાર કરી હું પામતા પાતાના મુકામે આવ્યા.
રાજા તથા રાણીએ સ્નાનપૂર્વક ઋષભદેવ પ્રભુની પૂજા કરી લેાજન કર્યું. તે દિવસે આખા શહેરમાં રાજાના પુનર્જન્મના મહાત્સવ શરૂ થયા.
પ્રકરણ ૧૬ સુ
મલયસુંદરી અને મલયકુમારના જન્મ
થોડા વખતની પણુ દુઃસહ વિવેદના શાંત થઈ, રાજારાણી મળ્યાં. આખા શહેરમાં આનંદ છવાઈ રહ્યો લેાકેા આનદથી ગાનતાન કરષા લાગ્યાં,
Page #88
--------------------------------------------------------------------------
________________
લયસંદરી અને મલકુમારને જ
છે નિત્ય કરતાં આજે સમા ઘણી વહેલી વિર્સજન કરી, મહારાજા વિરાવળ ચંપકમાલા મહેલમાં આવી વચ્ચે હતે. ભુવલય પર ચંદ્રની ચાંદની પ્રસરી રહી હતી. નજીના બગીચામાંથી સુગંધી પુપને બહાર આવી રહ્યો હતો. સરવળના શીતળ જળને સ્પર્શીને વ યુની મંદમંદ લહરીઓ આવતી હતી. અને આખા મહેલમાં શાંતિ પ્રસરી રહી હતી. વિરહી દંપતિ આજે કોઈ અપૂર્વ સુખ સાગરમાં ડુબ્યાં હોય તેમ આનંદ કરી રહ્યા હતાં છેવટે વિશેષ પરિશ્રમથી થાકી ગયેલાં દંપતી નિદ્રાધીન થઈ ગયાં. | મધ્યરાત્રિના અવસરે શાંત પણે સુતેલી ચંપકમાલા રાણના ઉદરમાં કઈ ઉત્તમ છવેનું યુગ્મ સેડલું આવી ઉત્તપન્ન થયું. પુણ્યની પ્રબળતા અને મલયાદેવીની સહાથતાથી ચંપકમાલાએ આ રાત્રિએ જ ગર્ભ ધારણ કર્યો.
જેમ જેમ ગર્ભના ચિન્હ પ્રકટ જણાવા લાગ્યા તેમ તેમ રાજા હર્ષથી અને રાણી ગર્ભથી વૃદ્ધિ પામવા લાગ્યાં. ઉત્તમ ગર્ભના પ્રભાવથી દેહદે–દેળાએ પણ ઉત્તમ જ પ્રકટ થયા. રાજાએ તે સર્વે તરત જ પૂર્ણ કર્યા અને વિશેષ પ્રકારે રાણીના શરીરની રક્ષા કરવા લાગ્યા.
અનુક્રમે પૂર્ણ માસે, શુભ લગ્ન રાણી ચંપકમાલાએ મહાન તેજસ્વી પુત્ર-પુત્રીરૂપ યુગલને જન્મ આપે. વેગવતી દાસીએ તરતજ રાજાને વધામણી આપી. રાજાના હર્ષને પાર ન રહ્યો. મુગટ સિવાયનાં સર્વ અલંકાર દાસીને આપી તેનું દાસપણું દૂર કર્યું,
Page #89
--------------------------------------------------------------------------
________________
મલયનુ દૂરી ચરિત્ર
આખા દેશમાં દસ દિવસ સુધી એચ્છવ શરૂ કાવ્યેા. યાચકાને દાન આપવું. શરૂ કર્યુ". ખ’દીવાનાને છોડી મૂકયા. આરંભના વ્યાપારા અધ કરાવ્યા. અમારી પડહુ વજડાબ્યા. સર્વ જીવાને શાંતિ આપી કર મધ કર્યાં. સ`ખ ધીઓને સતાવ્યા, ધ્વજા પતાકાઓથી શહેર શણગાર્યુ. દ્વાર ઉપર તેારા બંધાયાં વાજી ંત્રાના નાદો શરૂ થયા. વારાંગનાઓનાં નૃત્યા થવા લાગ્યા અને અનેક સ્ત્રી; પુરૂષો ઉત્તમ ભેટણાંએ લઈ રાજદ્વારમાં પ્રવેશ કરવા લાગ્યા; જીનમંદિશમાં અષ્ટન્તુિકા-અઠ્ઠાઈ મહાત્સવ શરૂ કર્યાં.
ર
માટી ઉંમરે અને પ્રથમજ રાજાને ઘેર પુત્ર પુત્રીને જન્મ થયેલા હોવાથી પ્રજા એટલી મધી આનંદમાં આવી ગઈ હતી કે તેના આન'દ રાજગૃહમાં તે શું પણ પ્રજા ના શરીરમાં પણ સમાતા નહાતા.
આ પ્રમાણે દસ દિવસ પ ́ત મહાત્સવ કરી, રાજાએ ગાત્રવૃદ્ધોને અને પ્રજાસમુદાયને પ્રીતિ ભાજન આપવા પૂર્ણાંક સન્માન કરી, તેએની આગળ હુ પૂર્ણાંક જણાવ્યુ` કે મહાશયા ! તુષ્ટમાન થયેલ મલયાદેવીએ દેવાને પણ દુર્લોભ એવાં આ એ અપત્યે અમને આપ્યાં છે; તે દેવીને અમારા ઉપર મહાન ઉપકાર છે. આપણે મનુષ્ય તેમના ઉપકારના બદલેા નજર વાળી શકીએ; તથાપિ તે દયાળુ દેવીનું નામ અમેને ચિરસ્મરણીય રહે તે માટે આ કુમારનું નામ મયકુ ંવર અને કુ ંવરીનુ નામ મલયસુંદરી રાખવામાં આવે છે,
Page #90
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી અને મલયકુમારને જન્મ ૭૩ રાજાના સંભાષણને સર્વ લોકેએ અનુદાન આપ્યું મેળાવડો વિસર્જન થયે, રાજા રાણી સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા.
પાંચ ધાવમાતાએ પાલન કરતાં અને સંતાને અનુક્રમે વૃદ્ધિ પામ્યાં જેમજેમ કુમાર કુમારી મંદમંદ અક્ષરે બાલવા લાગ્યા, અવ્યકત પણે હસવા લાગ્યાં અને અસ્થિરપણે પગ સ્થાપન કરતાં શીખતાં ગયાં તેમ તેમ ચંદ્રને દેખીને જેવી રીતે સમુદ્રમાં પાણીનાં મોજાં ઉછળે છે, તેવી રીતે માતપિતાના હૃદયમાં હર્ષના તરંગે ઉછળવા લાગ્યા. એક હાથથી બીજા હાથમાં ફરતાં આ બાળકે અનુક્રમે શિશુવય પામ્યાં. વિદ્યાગ્રહણ કરવાને લાયક થયાં જાણી શસ્ત્ર, શસ્ત્રાદિ વ્યવહારકળામાં નિપુણ ઉપાધ્યાયને બને બાળકે પવામાં આવ્યાં.
ખરી વાત છે કે વિદ્યા એ જ મનુનું પરમ ભૂષણ છે. ખરૂં દૈવતજ વિદ્યા છે. વિદ્યાથીજ મનુબે મા મનુષ્યપણું આવે છે. વિદ્યા વિનાનાં મનુષ્ય, મનુષ્યરૂપે પશુસમાન છે. વિદ્યાથી બંને ભવ સુખમય થાય છે. સિંહ જેવી - હિંસક જાતિને પણ કેળવવાથી હિ સક સ્વભાવને ત્યાગ કરીને સાત્વિક સ્વભાવ ધારણ કરે છે, તે મનુષ્યને કેળવવાથી તેનો ખરો માનુષી સ્વભાવ પ્રગટ થાય તેમાં આશ્ચર્ય શાનું?
જે માતા પિતાઓએ પિતાના પુત્ર પુત્રીઓને વ્યવહારીક તેમજ આત્મિક ઉન્નતિ થાય તેવું શિક્ષણ નથી આપ્યું, તે માતા પિતા માતા પિતા એવા નામને લાયક નથી.
Page #91
--------------------------------------------------------------------------
________________
er
મલયસુંદરી ચરિત્ર
તેઓ પોતાના સંતાનના ખરા શત્રુઓ છે.
પુત્ર પુત્રીએ અવિવેકી થઈ વિનયહીન બની અવળે રસ્તે દોરાય, અકાર્યો કરી અધોગતિમાં જાય, ધાર્મિક તેમજ વ્યવહારીક માથી વિમુખ થાય, તેનું મૂળ કારણ ખળપણમાં વિદ્યાના જે સંસ્કારા માતા પિતા તરફથી પડવા જોઈ એ તે નથી પડતા ઃ તેજ છે.
આ બાળકાની અજ્ઞાનતાનાં કડવાં છે તે નિર્ભાગી માતા પિતાઓને પણ રાખવાં પડે છે. કુંટુબમાં અને ઘરમાં નિરંતર કલેશ થાય, બન્ને સગાભાઈ એ જુદા રહે, ધન માટે શત્રુની માફ્ક આપસમાં લડે, માતપિતાઓનું અપમાન થાય, એટલુ' જ નહિ ભાજનને માટે માતા પિતાના વારાઓ પણ કરે અને છેવટની જીંદગી મહાત્ કષ્ટથી દુઃખમાંજ પૂર્ણ કરે આનુ કાઈ પણ ખરૂં કારણ હાય તા એજ છે કે તે ખાળકેાને બાલ્યાવસ્થામાંથી મા આપા તરફથી મનુષ્યપણાને લાયકની કેળવણી આપવી જોઇએ તે આપવામાં નથી આવી, માટે દરેક બાળકને બાલ્યાવસ્થામાંજ વિદ્યા આપી કેળવવા જોઈએ
આવા ઉત્તમ વિચારેાથી બાળકાના હિતેષી રાજાએ ઉત્તમગુણપાત્ર ઉપાધ્યાયને મેલાવીને કેળવવાને અર્થે કુમાર તથા કુમારી સાંપ્યા.
બુદ્ધિમાન્ રાજકુમાર અને રાજકુમારીએ પૂર્વ ભણેલ પાછું યાદ કરતાં હાય તેમ, ઘણા ઘેાડા વખતમાં સ કળા અને વિદ્યા ગ્રહણ કરી.
Page #92
--------------------------------------------------------------------------
________________
મલયસુદરી અને મલયકુમારને જન્મ પ રાજકુમાર કોઈ વખત અધકડા, કેઈ વખત કુંજર કીડા, તે કોઈ વખત ખડગ ખેલવાની કીડા કરતે હતો. કઈ કઈ વખત ધનુષ્યબાણ લઈ શીખેલી કળાને ઉત્તેજીત કરવા નીશાનબાજી પણ ખેલત હતા, કુમારને ક્રીડા કરતે જોઈ માતાપિતાના મન પ્રાદથી પ્રફુલિત થતાં હતાં.
રાજકુમારી મલયસુંદરી પણ ધાવમાતા વેગવતી અને સરખી વયની દાસીઓ સાથે યથેચ્છાએ ઉદ્યાનાદિકમાં વિકરતી અને ક્રીડા કરતી હતી.
મલયસુંદરીનુ હદયસ્વભાવથી જ કરૂણાથી ભરપૂર હતું. તે ભેળા સ્વભાવની હતી. કેમળતા તેના શરીરમાં વ્યાપીને રહી હતી. ડહાપણ અને સદધર્મ કર્તવ્યમાં નિપુણ હતી સમગ્ર રાજકુટુંબને પ્રાણથી પણ અધિક વહાલી હતી. અનુક્રમે બાલ્યાવસ્થાને મૂકી તેણીએ યુવાન અવસ્થામા પ્રવેશ કર્યો.
યુવાવસ્થામાં રાજકુમારીને શર રની શોભા કઈ અપૂર્વ જણાતી હતી. અંગ ઉલાસ પામ્યું હતું. લેચનપ્રિય લાવણ્યતા વૃદ્ધિ પામતી હતી. બળ પુરૂષની માફક કેશપાશમાં કુટીલતાવાકાશ જણાતી હતી. કુમૈત્રિની માફક મધ્યભાગ તુચ્છ જણાતે હતે ઉત્તમ મનુષ્યના મનેરની માફક સ્તન યુગલ હૃદયમાં સમાતું નહોતું. સાધુ પુરૂષેની ચિત્તવૃતિની માફક નાસિકા સરલ દેખાતી હતી. સત્પરૂ
ની મિત્રતાની માફક વેણદંડ લંબાયેલું હતું. જનનીના મનની માફક લોચન દ્રઢ સ્નિગ્ધાવાળું હતું. શક્યનાં
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૬
, મલયસુંદરી ચરિત્ર
કર્તવ્યોની માફક કટાક્ષે વક્ર જણાતા હતા, વિલાસીનીના આચારની માફક અધર પલ્લવ સરાગી–લાલ હ. શંખની માફક કંઠ રેખાઓથી શોભતો હતો, શરીર શાલીગ્રામની મફક સુકુમાળ હતું. ગતિ, હાથણીની માફક વિલાસવાની હતી. ટુંકામાં એટલું જ કહીશું કે જીવનના સમાગમથી મલયસુંદરીનાં દરેક અવયવ ખીલી નીકળ્યાં હતા.
પ્રકરણ ૧૭ મુ. મહાબલકુમારને ચંદ્રાવતિમાં ગુપ્તવાસ વિશાળ દક્ષિણ દેશમાં પૃથ્વીસ્થાનપુર એક રમણીય શહેર હતું હાલ પણ જેને ઈઠ્ઠાણપુર કહે છે. શોભા અને સમૃદ્ધિમાં ચંદ્રાવતીથી કઈ પણ રીતે તે ઉતરતું નહોતું,
આ શહેર પણ ગોળા નદીના કિનારા પર હતું, કિનારા પર સુંદર ઘટાદાર વૃક્ષોની ઘટાઓ આવી રહી હતી નજીકમાં ધનંજય નામના યક્ષનું મંદિર હતું. આજુબાજુ કેટલાક પહાડી પ્રદેશ હતો. નાનાં નાનાં શિખરવાળી સુંદર ટેકરીઓ આવી રહી હતી. તેમાં કેટલીક ગુફાઓ પણ જોવામાં આવતી હતી. તેને ઉપયોગ કેઈયેગી મહાત્મા કે લફંગ ચેર લેકે જ કરતા હતા,
તે શહેરમાં સુરપાલ નામને ક્ષત્રિયવંશી રાજા રાજય કરતા હતા. વિરધવળ અને સુરપાળ રાજા બને મિત્ર હતા. પિતાની મિત્રાઈ લાંબા વખત સુધી બની રહે તે
Page #94
--------------------------------------------------------------------------
________________
મહાબલકુમારને ચંદ્રાવતિમાં ગુપ્તવાસ છ૭ માટે અવસર પ્રસંગે આપસમાં તેઓ ઉત્તમ વસ્તુઓનાં ભેટણ મોકલતા રહેતા અને કાર્ય પ્રસંગે એક બીજાને મદદ પણ કરતા હતા.
એક દિવસ કેટલીક ઉતમ વસ્તુઓનું ભરણું લઈ પૃથ્વીસ્થાનપુરથી રાજપુરૂષે ચંદ્રાવતીમાં આવી પહોંચ્યા હતાં. મહારાજા વીરવળ સભા વચ્ચે સિંહાસન પર બીરા હતે રાણી ચંપકમાલા ડાબી બાજુએ બેઠી હતી. મલયકેતુકુમાર પણ જમણી બાજુએ બેઠો હતો. સામંત પ્રધાન વિગેરે રાજપુરૂથી સભા ભરપુર હતી.
એ અવસરે સુરપાળ રાજાના અમાત્યાદિ રાજપુરૂષ સભામાં આવ્યા અને રાજાને નમસ્કાર કરી પાસે ભેટયું મૂકી ઉભા રહયા.
રાજાએ બહુમાનપૂર્વક ભેટશું સ્વીકારી પ્રધાન આદિ સર્વને બેસવાને આસન આપ્યાં.
મારા પરમ મિત્ર સુરપાળ રાજાને, તેના રાજ્યને અને અંતે ઉર આદિ સર્વ પરિવારને કુશળ છે?” વીરધવળ રાજાએ પ્રશ્ન કર્યો, પ્રધાને હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. “મહારાજા ! ધર્મના પ્રસાદથી અને આપ જેવા મિત્ર રાજાની મીઠી નજરથી રાજ્યમાં સર્વત્ર આનંદ છે. મહારાજા સુરપાળે આપના સર્વ પરિવારની કુશળતા ઈચ્છી છે અને પુછાવી પણ છે.”
પ્રધાનની સાથે આવેલા માણસે તરફ રાજાએ નજર કરી. તે પ્રધાનની પાછળ નજીકમાં બેઠેલો મહા તેજસ્વી,
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
મલયસંદરી ચરિત્ર સૌમ્યમૂર્તિ, ભાગ વાન એક યુવાન લેવામાં આવ્યું તેને જોતાં જ રાજાનું ધ્યાન તે તરફ ખેંચાયું.
રાજાએ પ્રશ્ન કર્યો. ૮ પ્રધાન ! આ તમારી સાથે આવેલ તેજસ્વી પુરૂષ કોણ છે? મારા ધારવા પ્રમાણે કઈ રાજકુમાર હવે જોઈ એ,”
આ શબ્દો સાંભળતાં જ તેજ યુવાન પુરૂષ સંકેત કરવાથી એક વિચક્ષણ પુરૂષ વચમાં બેલી ઉઠશે.
મહારાજા વિરધવળ ! તે મારે લઘુ બાંધવ છે. દેશાટન કરવાની ઈચ્છાથી તે અમારી સાથે આવેલ છે.
આ પુરૂષને જોઈ રાજાના વિચારે કઈ જુદા જ પ્રકારના થયા હતા. મલયસુંદરી યુવાન વયની હેવાથી રાજાને પિતાની ચિંતા દૂર કરવી હતી. પણ આ રાજકુમાર નથી અને એમ ઉત્તર મળવાથી પિતાના વિચારને રાજા એ ત્યાં જ શાંત કરી દીધા.
રાજકાર્ય નિવેદન કર્યા પછી તેમને સન્માન આપી ૨.જાએ નિવાસસ્થાન અપાવ્યું, તેમાં તે સર્વે જઈ રહ્યા. સભા વિસર્જન થઈ
સભાથી બહાર આવ્યા બાદ તત્કાલિક ઉત્તર આપનાર તે પુરૂષની આ યુવાને પ્રશંસા કરી, આ બનાવટી ઉત્તર આપવાનું કારણ તેને આ ચંદ્રાવતીને પ્રવાસ ગુપ્ત હતે.
એક સુંદર મહેલમાં ઉતારો લીધા બાદ તે યુવાન રાજકુમાર, સાથે અ૮૫ પરીવારને લઈ ચંદ્રાવતી નગરીની શેભા જેવા માટે નીકળી પડે, આમતેમ શહેરમાં
Page #96
--------------------------------------------------------------------------
________________
મહાબલકુમારને ચદ્રાંતમાં ગુપ્તવાસ
ફરતાં કાજમહેલના પછાડીના રસ્તા
ચડ્યા.
9.
તરફ તેઓ આવી
તે મહેલના ઝરૂખામાં એક રાજકુમારી બેઠી બેઠી ચારે માજી શહેર ચર્ચા જોતી હતી, જોતાં જોતાં તે રાજમહેલના નજીક ભાગમાંથી પસાર થતા અલ્પ પરિવારવાળા કુમાર ઉપર તેની ષ્ટિ પડી.
કામ સરખા સુંદર રૂપવાન્ આ કુમારને જોઈ તે કુમારી ચિતવવા લાગી. “ આ યુવાન પુરૂષ કાણુ હશે ? સાક્ષાત્ કામદેવ તા નRsિડાય ! અશોક વૃક્ષના પાલવની માફક અણુ અને સુકુમાળ તેના હાથ જાય છે. હાથીની સુંઢા દંડની માફ્ક મનેહર જ ઘા, યુગ્મ કેવુ' લે છે ? વિશાળ વક્ષસ્થળ, અતિ દીર્ઘ ભુજાદ'ડ, તેજસ્વી સુંદર મુખાકૃતિ, પ્રવાળદળ સરખાં અધરદળ, સરલ નાસીકા, વિસ્તારવાળાં સ્નિગ્ધ નેત્રો અને શ્યામ કેશકલાપ, આ સવ કુંવાં શેલે છે ! આમ સર્વાંગે સુંદર રાજકુમારને જોતી, ઝરૂખામાં રહેલી રાજકુમારી ચિત્રમાં આલેખેલી હોય તેમ સ્તબ્ધ થઈ રહી.
ૐ વાગે આ કુમારની દૃષ્ટિ પણ ઝરૂખામાં રાજકુમારી ઉપર પડી, તેને જોતાં જ તે વિચારવા લાગ્યુંા, અહા ! શું આ કોઈ સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા છે ? ગાઢ અનુરક્ત દષ્ટિથી તે મારી સન્મુખ જઈ રહી છે. તે કુમારી હશે કે વિવાહિત હશે ?
કુમારી પણ ચિંતવવા લાગી કે મારા સન્મુખ સ્નેહિત દૃષ્ટિથી જોતા આ રાજકુમાર કાણુ હશે ? તેને જોતાં જ
Page #97
--------------------------------------------------------------------------
________________
૦
મલયસુંદરી ચરિત્ર મારૂ મન આટલું બધું વિહળ શા માટે થાય છે? તે પૂર્વજન્મનો મારો કનેહી તે નહિ હોય ? એ કેડનો પુત્ર હશે? આવા અનેક વિચારમાં ગુંથાયેલા રાજકુમારીએ પિતે કેણ છે અને રાજકુમાર કેણ હશે, તે જણાવવા અને નિમિતે ભાજપત્ર ઉપર બે કલેક લખી, પિતાના મનની સાથે નીચે ઉભેલા રાજકુમાર તરફ તે પત્ર નાખે, શરીર પર રોમાંચ ધારણ કરતા રાજકુમારે નીચે આવતા પત્રને ઝીલી રાજકુમારીના હર્ષ સાથે મનમાં વાંચ્યું. તે કલેકમાં આ પ્રમાણે લખ્યું હતું.
कोऽसि त्वं तव किनाम, कव वास्तव्योऽसि सुंदर : कथय त्वयका जहे, मनो मे क्षिपता हशं ॥ १ ॥ अहं तु वीरधवल भूपतेस्तनया कनी त्वदेकहृदया वत्ते, नाम्ना मलयसुदरी ॥२॥
હે સુંદર ! તું કોણ છે ? તારું નામ શું ? તું કયાને રહેવાશી છે ? આનો મને ઉતર આપ. મારાપર દષ્ટિ નાખીને તેં મારું મન હરણ કર્યું છે, હું વિરધવળ રાજાની કુંવારી પુત્રી છું. તારા હૃદયની સાથે મારૂ હૃદય એક થયેલું છે. મારું નામ મલયસુંદરી છે.
આ પત્ર વાંચી તે કુમાર યોગીની માફક એકાગ્રચિત્તે અને નિમેષ ઉમેષ રહિત દષ્ટિએ કુમારીને જેવા લાગે. જેતા બનેની દષ્ટિ એટલી બધી એકમેક થઈ રહી છે, ત્યાંથી જુદી પાડવી મુશ્કેલ થઈ પડી.
- કુમાર ચિતરવા લાગે અહા ! આ વિદગ્યાએ– પંડિતાએ પરિવાર સહિત છતાં પિતાને વૃતાંત મને
Page #98
--------------------------------------------------------------------------
________________
મહાબલકુમારના ચદ્રવતિમાં ગુપ્તવાસ
૧
જણાવી આપ્યા, પણ મારે તેના પુછેલા પ્રશ્નના ઉતર કેવી રીતે આપવા !
કુમાર આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં એક પુરૂષ ત્યાં આવી કુમારને કહેવા લાગ્યે
“ રાજકુમાર ! નગરીમાં કરવુ બંધ કરી, આપણા મુકામે પાછા ચાલેા, આપણી નગરી તરફ આજે જ આપણું પ્રયાણ થશે. કેમકે જે રાજા માટે અમારૂ આવવુ' અહીં થયુ' હતું તે કા સ પૂર્ણ થઈ ગયુ છે.” રાજકુમારે જણાવ્યું. “ અહા ! આ ગાપુર સહિત . પ્રાસાદો કેવા સુંદર છે ? આ વાતાયનેાની ઝરૂખાએની કેવી અપૂર્વ શેાભા છે ? મારૂ મન તે હમણાં અહી જ ચાટયું છે, ’
tr
તે પુરૂષે જાન્યુ, “ કુમાર ! આપણે જરૂરી પ્રસંગ છે માટે હમણું જ અહી'થી ઉંપડવુ' પડશે, માટે જલદી ચાલે. ”
ફરી ફરીને વારંવાર ઝરૂખા સામું જોતાં કુમારને ઘણી મહેનતે સેવકે પોતાને ઉતારે લગ્ન્યા.
:
કુમાર ચિંતવવા લાગ્યે, અહા ! મારી અસમતા ! અને ઉત્સુકતા ! · હું કાણુ છું. ' આ પ્રશ્નના ઉત્તર પણ તે કુમારીને જણાવી ન શકયે ? ધિક ! મારી કળાની નિપુણુતાને વિદગ્ધતા મારી નિરર્થક ગઈ, હું મા દેશથી આટલેા બધા દુર અહી આવ્યેા હતેા. કુમારીને મળી ન શકયા, તે પાછળથી તેને મેળાપ મને કેવી રીતે
મ્~
Page #99
--------------------------------------------------------------------------
________________
રે
મલયસુંદરી ચરિત્ર
મલય'દરી
હિs
::
થશે? હમણાં રાત્રી છે. અંધકાર ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. મારા માણસો પણ હજી તૈયાર થાય છે. તેઓ તૈયાર થાય તેટલામાં હું એકલો જ જઈને કુમારીને મળી આવું. અને “હું કેણ છું ? તે પણ કહી આવું.
આ પ્રમાણે વિચાર કરી, પિતાના કોઈ પણ માણસે ન જાણે તેવી રીતે ગુપ્તપણે ત્યાંથી નીકળી, ઉતાવળે ઉતાવળો રાત્રિએ રાજકુમારીને મહેલ નીચે આવ્યું. મહેલના પહેલા મજલાની બારી ઉઘાડી હતી અને તે કિલાને લગતી જ હતી.
રસ્તામાં ઉભા ઉભા બે ત્રણ મજલા ઉપર રહેલી કુમારી સાથે વાતચિત કરવી અસંભવિત હતી. તેમજ અંધકાર વિશેષ હોવાથી દષ્ટિને વિષય પણ મુક્તિ આચ્છાદિત થયે હતે. એટલે અહીંથી મલયસુંદરીના મેળાપની આશા વ્યર્થ ગઈ. પણ તે નિરાશ ન થયે. હવે સાહસ કર્યા સિવાય છુટકે નથી એમ ધારી, એક કુદકે તે જમીન ઉપરથી કિલા ઉપર જઈ પડે ત્યાંથી નજીકમાં પહેલા મજલાની બારી ઉઘાડી હતી, તેમાં રાજકુમાર પડે,
પ્રકરણ ૧૮ મું.
રાણું કનકાવતી કું કે જે બારીમાં પ્રવેશ કર્યો હતે. તે સ્થળે વીરવળ રાજાની કમીજી રાણી કનકવતી રહેતી હતી. આ
Page #100
--------------------------------------------------------------------------
________________
૮ ૩
રાણી કનકાવતી અવસર કેઈએ જ વિષમ હતું કે કર્મ સંગે એ વખતે કનકવતીની પાસે એક પણ દાસ કે દાસી નહતી, પણ રાણી કનકવતી એકલી જ તે મહેલમાં હતી.
આવી અંધારી રાત્રિએ પિતાના મહેલમાં પેઠેલા રાજકુમારને જોઈ તે વિચારવા લાગી. અહે! આ દિવ્ય રૂપ ધારી અને સાહસિક પુરૂષ આજ સુધી મારા જેવામાં નથી આવ્યો. તેણે બારી દ્વારા કુમારને પ્રવેશ કસ્તે જે નહે તેથી વિચાર કરવા લાગી કે, આટલા બધા ચેકીદારે છતાં આ પુરૂષે અહિં કેવી રીતે પ્રવેશ કર્યો હશે? નિચ્ચે આ કોઈ વિદ્યાધર છે અથવા મહાન સવાધિક પુરૂષ છે, કોઈ પણ પ્રયોજન માટે હર્ષ પામતે ચાલ્યા આવે છે. આ પ્રમાણે વિચાર કરતી રાજવલ્લભા, કુમારના રૂપથી મેહ પામી તેના જવાના રસ્તા આડી ઉભી રહી કુમારને કહેવા લાગી છે નરોત્તમ! અહી આવ, આ ઉત્તમ આસન પર બેસ, મને માન આપ અને નિઃશંકપણે મારા મને પૂરા કર.
રાણીને આ શબ્દો સાંભળી રાજકુમાર ચિંતવવા લાગ્યું કે, “આ રાજાની રાણી હશે કે તેની બહેન હશે? આવા ભયવાળા સ્થાનમાં પેસીને જે મનને સ્વાધીન ન રાખતા સ્વતંત્ર છુટ મૂકવામાં આવે અથવા પર સ્ત્રીમાં આસક્તિ કરવામાં આવે તે, સ્વદારા સંતેષ વ્રત કેવી રીતે રહે? તેમજ ઈષ્ટકાર્યની સિદ્ધિ પણ કેમ બને? વળી આ સ્ત્રીના અવયવે પરથી સ્પષ્ટ સમજાય છે કે, આ કેઈની
Page #101
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર સ્ત્રી છે માટે મારે તેના તરફ પ્રીતિ ન કરતાં સાવધાન રહેવું જોઈએ. હું અહીં મલયસુંદરીની પાસે જવા આવ્યું છું. તે પણ તેનું હરણ કરવા માટે નહિ. તેમ તેની સાથે અનાચાર સેવવા માટે પણ નહિ; કેવળ તેના પ્રશ્નને ઉત્તર આપવા આવ્યો છું. તેમજ તે હજી કુમારી છે, તેની સાથે નેહબંધન થાય તે પણ તેના પણ માતા પિતાની સમેતિ સિવાય હું કદી તેની સાથે લગ્ન કરનાર નથી. જ્યારે કુમારી સ્ત્રી તરફ પણ મારી આવી દઢ લાગણી છે તો પરણેલી પર સ્ત્રી તરફ તે મારું મન બીલકુલ ન જ ખેંચાવું જોઈએ. ”
ઈત્યાદિ વિચાર કરી કુમારે સમયાનુસાર કાર્ય સિદ્ધ કરી લેવા માટે રાણું કનકવતીને જણાવ્યું.
હું મલયસુદરી માટે કોઈ વસ્તુ લઈને આવ્યો છું. તે મને મલયસુંદરીનું નિવાસસ્થાન બતાવે, મલયસુંદરી કયાં રહે છે ? હું તેની પાસેથી પાછો ફરીશ; એ અવસરે તમે જેમ કહેશે તેમ કરીશ. હમણું મને તેની પાસે જવાને રસ્તો બતાવે. | કનકાવતીએ કુમારનું કહેવું માન્ય રાખી, નજીકના દાદર ઉપર થઈ મલયસુંદરીના મહેલમાં જવાના રસ્તે બતાવ્યા. કુમાર માળ ઉપર ચડી ગયું કે, રાજપત્ની કનકાવતી હળવે હળવે તેની પાછળ જઈ દ્વાર આગળ ગુપ્તપણે ઉભી રહી અને તેઓ આપસમાં શું વાર્તાલાપ કરે છે, તે સાંભળવા લાગી,
Page #102
--------------------------------------------------------------------------
________________
રાજકુમારીને મેળાપ
પ્રકરણ ૧૯ સુ
રાજકુમારીના મેળાપ
જ
કુમાર જ્યારે રાજકુમારીના મહેલમાં દાખલ થયા, ત્યારે પૂર્વે જે ઝરૂખામાં તેને બેઠેલી દીઠી હતી, તે જ ઝરૂખામાં અને તેજ સ્થળે અત્યારે પણ તે બેઠેલી હતી. ડાબા હાથમાં પોતાનું મુખ સ્થાપન કર્યુ હતુ. તે દિશા તરફ વારવાર ઉભી થઈને ષ્ટિ ફેરવતી હતી. કુમારના સમાગમની આશા તેણે હવે મુકી દીધી હતી. મુખમાંથી ઉષ્ણુશ્વાસ નિશ્વાસ નીકળતા હતા. મુખ ગ્લાનિને પામેલુ જણાતુ' હતુ અને વિચારમાં લીન થઈ ગઈ હતી, તથા આજીમાજી શું થાય છે તેનુ તેને ભાન નહેાતુ'.
કુમાંર થાડા વખત તેની સન્મુખ ઉભા રહ્યો, પણ ત તા ખરેખર ધ્યાન નિમગ્ન થઈ રહી હતી, તેથી કુમારના આગમનને પણ તે જાણી શકી નહોતી.
કુમારે જણાવ્યું. મૃગાક્ષી ! આ તરફ નજર્ કર તારા હૃદયમાંથી નીકળી હું તારી સન્મુખ ઉભા છુ, ”
અમૃતસમાન આ વચના સાંભળતાં જ પેાતાની ટાક પાછી વાળી જોયુ તે પાતાની પાસે રાજકુમારને ઉભેલે જોચા, તેને જોતાંજ તત્કાળ મલયસુંદરી ઉંભી થઈ, લજજાથી સુખ નગ્ન કરી સન્મુખ ઉભી રહી
રાજકુમારે જણાવ્યુ', “ ૨ જકુમારી ! તારા પદ્મના ! ઉત્તર આપવા માટે જ હું અત્યારે આવા વિષમસ્થાનનાં
ވ
Page #103
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચારિત્ર
આવી ઉ છું. પૃથવી સ્થાનપુરના મહારાજા સુરપાળ અને મહારાણી પદ્માવતી તે મારા પિતાશ્રી અને માતુશ્રી છે. મારું નામ મહાબળ કુમાર છે. દેશ જેવા નિમિત્તે ગુપ્તપણે હું મારા પરિવારની સાથે આવ્યો છું. આ દેશમાં મારૂં આગમન ગુપ્તજ છે. મારા પિતાશ્રીની આજ્ઞાથી મારા પ્રધાન સાથે આવ્યો છું, તથાપિ અહીંના લોકોને અને વિશેષ પ્રકારે તમારા પિતાશ્રી વરધવળને કોઈ પણ રીતે મારૂં આવવું જાહેર થયું નથી.
આ આશ્ચર્યથી ભરપૂર નગરીને જોતાં, ફરતાં ફરતાં તમારા પ્રાસાદ-મહેલ નીચે આવ્ય, તેવામાં જન્માંતરના સ્નેહને પ્રગટ કરનાર અરસપરસ આપણે દષ્ટિમેળાપ થયે. ત્યાર પછી જે થયું તે આપણ બન્ને પ્રજ છે. મહાન સંકટમાં પ્રવેશ કરીને પણ અત્યારે હું તમને મળવા આછું.
હવે જાઉં છું. મારાં માણસને તૈયાર કરતાં જ મૂકીને હું આવ્યો છું. અમારું પ્રયાણ હમણાંજ મારા શહેર તરફ થશે.”
રાજકુમાર ! તમારે અહીંથી બીલકુલ જવું નહિ. હું તમને અહીંથી જવા નહિ દઉં. તમારા દર્શન વિના હું પ્રાણ ધારણ કરવાને અસમર્થ છું. જો તમે નિષ્ફર થઈ મારી અવજ્ઞા કરી ચાલ્યા જશે તે હું મારા પ્રાણુને તિલાંજલિ આપીશ, માટે મારા પર કરૂણા લાવીને અહીં જ રહો, મારા મનરશે પૂર્ણ કરે. જ્યાં સુધી હું તમને જઈશ
Page #104
--------------------------------------------------------------------------
________________
રાજકુમારીનો મેળાપ ત્યાં સુધી જ મને નિવૃત્તિ રહેશે.
રાજકુમાર હું તમારી શી ભકિત કરૂં. આ જન્મપથત આ આત્મા તમને અર્પણ કરું છું વિશેષમાં આ લક્ષ્મીપુંજહાર તમે ગ્રેહણ કરે.”
આ પ્રમાણે કહી પિતાને હાથે તે હાર કુમારના ગળામાં નાખ્યા હાર નાખીને જણાવ્યું કે, આ હાર મેં આપના ગળામાં નાખે, પણ આ હારના બાનાથી મેં તમને વરમાળ આપી છે. માટે અત્યારે ગાંધર્વ વિવાહ કરી અને ગ્રહણ કરે અને પછી હું અત્યારે જ તમારી સાથે આવીશ. અન્ય અન્ય વિગ જનિત દુઃખ ન થાઓ; એ જ મારી પ્રબળ ઈચ્છા છે.
મહાબળે ઉત્તર આપે રાજકુમારી ! તમારું કહેવું સત્ય છે. તમારા મનોરથ ઉત્તમ છે મનને ખરો સંકલ્પ તમે જણાવી આપ્યો છે, તથાપિ મનુષ્યની સાક્ષીએ
જ્યાં સુધી માતા પિતા કન્યા ન આપે ત્યાં સુધી પોતાની ઈચ્છાએ વિવાહ કરે તે કુલીન મનુષ્યને ઉચિત નથી
અત્યારે તમારું પાણી ગ્રહણ કરવાની અને સાથે લઈ જવાની હું ના પાડું છું તેથી તમે ખેદ ન કરશે, ખુરશે નહિં, ઉતાવળ ન કરે. આંહી કેટલાક દિવસ સુધી શાંત ચિત કરીને રહે. હું તમને વચન આપું છું કે અહીંથી જઈને જ એવી રીતે પ્રયત્ન કરીશ કે, તમારાં માતા પિતા, તમારું લગ્ન મારી સાથેજ કરશે. હવે શાંત થાઓ. અને મને રજા આપો.”
Page #105
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચાર
પ્રકરણ ૨૦ મું.
ઓરમાન માતા, રંગમાં ભંગ
ભવિષ્ય દંપણી આ પ્રમાણે આનંદમગ્ન થઈ આખરે છુટા પડવાની તૈયારી કરે છે. તેટલામાં અકસ્માત્ ઝપાઝપ મહેલનાં દ્વાર બંધ થયાં. દ્વર બંધ થતાં જ તેઓ જાગૃતિમાં આવ્યાં. દ્વાર કોણે બંધ કર્યા ? બંધ કરવાનું કારણ શું ? એમ બને જણ વિચાર કરે છે, એટલામાં કનકવતીને શબ્દ સંભળા. કે ખુશી થઈ તાબેટા તાળીઓ પાડતી બોલવા લાગી. અરે! લુચ્ચા મહાબળ ! તું મને ઠગીને કુમારીને જઈ મળે, તે યાદ રાખજે કે મને છેતરવાનું ફળ હું તમને હમણાં જ અપાવું છું. મલયસુંદરીએ મહાબળને જણાવ્યું. આ મારી ઓરમાન માતા છે. મહેલને પહેલે માળે રહે છે. તે કે પાયમાન થઈ હોય તેમ જણાય છે. અરે ! મારી કેટલી ગફલત ! તે અહીં આવેલી છતાં તેને મેં ન જાણી, તેણે આપણી સર્વ બીના દેખી અને સાંભળી જણાય છે રખેને તે કાંઈ ઉત્પાદ પેદા કરે,
મહાબળે જણાવ્યું. સુંદરી ! જ્યારે હું તારી પાસે આવતો હતો, તે અવસરે તેણે મને રસ્તામાં રોક હતો. કામાતુર થઈ વિષય યાચના કરી હતી. મેં તેને આડું અવળું સમજાવી જુઠે ઉત્તર આપી શાંત કરી હતી; છતાં છુપા દૂતની માફક મારી પાછળ આવી તેણે આપણો
Page #106
--------------------------------------------------------------------------
________________
ઓરમાનમ તા રંગમાં ભંગ વ્યક્તિકર સાંભળે છે અને તેથી કોશ્ચાતુર થઈ દ્વાર બંધ કર્યા જણાય છે.
આ પ્રમાણે બન્ને જણ પિતાની ગફલતને પ્રસ્થાપિત કરતાં હતાં, તે અવસરે કનકવતી દ્વારે તાળું મારી રાજા પાસે ગઈ અને બન્ને જણને દેખેલે તથા સાંભળે વૃતાંત, વિશેષ પ્રકારે મીઠું મરચું ભભરાવી કહી બતાવ્યું.
પિતાની પુત્રીનું સ્વચ્છેદી અને અનાચારી વર્તન રાણના મુખેથી સાંભળતાં જ રાજાનાં નેત્રો ક્રોધથી લાલ થઈ આવ્યાં. અનેક સુભટોને સાથે લઈને, “મારે, પકડે, પકડે.” વિગેરે શબ્દો કરતો વીરધવળ રાજા, તત્કાળ મલયસુંદરીને મહેલ આગળ આબે સુભટોએ તે મહેલ ચારે બાજુથી ઘેરી લીધે. - રાજાના શબ્દો સાંભળતાં જ રાજકુમારી ગભરાઈ ગઈ હિમ્મત હારી ગઈ, દુખસમુદ્રમાં ડુબી ગઈ. “અરે ! આ સુંદર આકૃતિવાળા રાજકુમારનું શું થશે ? હું તેને બચાવ કેવી રીતે કરીશ ? ધિક્કાર થાઓ મને વિષકન્યાને કે, હજી તે મારે સંમેલન જ દષ્ટિ મેળાપ જ થયું છે, તેટલામાં તે આ કુમારને હું ઘાત કરાવનારી થઈ. મારા નિમિત્તે આ પુરૂષ રત્નને હમણાં જ વધ થશે.” ઈત્યાદિ ચિંતાજાળમાં ગુંથાયેલી અને આકુળવ્યાકુળ થતી રાજકુમારીને જઈ મહાબળે તેને ધીરજ આપી. “હે સુંદરી ! તું બીલકુલ ભય ન રાખીશ અને મારા અનિષ્ટ થવાની ચિંતા પણ ન કરીશ. જે પુરૂષ આવા ભયવાળા સ્થળમ
Page #107
--------------------------------------------------------------------------
________________
મલયસંદરી ચરિત્ર સાહસ કરીને આવ્યું છે તેની પાસે પિતાના રક્ષણને પણ ઉપાજ હશે ?
આ પ્રમાણે જણાવી પિતાના કેશમાં ગુપ્ત રાખેલી એક ગુટીક બહાર કાઢી અને મલયસ્રરીને જોતાં જ પોતાના મુખમાં નાંખી. સભામાં બેઠેલી ચંપકમાલા રાણીનું રૂપ તેણે સવારમ! જ દેખ્યું હતું. તેવું જ રૂપ ગુટીકાના પ્રભાવથી કરી, મહાબળ મલયસુંદરી પાસે બેઠે. સાક્ષાત્ પિતાની માતાનું રૂપ જોઈ મલયસુદરી વિસ્મય પામી અને નિર્ભય થઈ શાંત ચિત્તે બેઠી.
રાજા પણ તાળું તેડી દ્વાર ઉઘાડી કુમારીના મહેલમાં દાખલ થયે. તપાસ કરતાં ચંપકમાલા સહિત મલયસુંદરીને ત્યાં બેઠેલી દીઠી.
રાજા કનકવતીનાં સન્મુખ જોઈ છે. પ્રિય ! તપાસ કર. તે મને શું કહ્યું હતું. અહીં તે તે માંહીલું કાંઈપણ જણાતું નથી.
કનકવતી અંદર આવી, ચારે બાજુ તપાસ કરી, તે માતા રહિત ૯ સુદરી સિવાય કોઈ પણ બજુ ન જણાયું.
કનવતીને જોઈ ચંપકમાલાનું રૂપ ધારણ કરનાર મહાબળ છે. “ આ બહેન ! આજે અકસ્માત આ મહેલમાં તપ કયાંથી ? શું રાજા મારા પર કે પાયમાન થયા છે?”
ચંપકમાલા રાણીને જોઈ ત્યાં આવેલા સર્વ લેકો કનકવતીને આક્રોશ કરવા લાગ્યા કે, ખરેખર શેની
Page #108
--------------------------------------------------------------------------
________________
મરમા માતા, ૨ગમાં ભુંગ
૯૧
આપસની ઈર્ષ્યા તેનાં ખાળકે ઉપર ઉતરે છે અને નકવતી ના સંબંધમાં પણ તેમજ બન્યું છે. કનકવતીએ જણાવેલી વાત સત્ય નથી વગેરે.
કનકવતીએ જણાવ્યુ* · સ્વામીનાથ ! અહી` આ વેલા એક પુરૂષને કુમારીએ લક્ષ્મીપુંજ હાર આપ્યા છે, આપ તેની તપાસ કરો.’
આ વાકયા સાંભળતાં સ્રીરૂપ ધારક કુમારે પોતાના ડમાંથી કાઢી રાજાને દેખાડયા. તે હાર સ લેાકેાએ પણ જોયે. રાજાની શકા નિવૃત્ત થઈ. કનકવતીએ ઈર્ષ્યાથી જ આ પ્રમાણે અસત્ય વાત ઉભી કરી છે વિગેરે ખેાલતા રાશિદ પોતપોતાને સ્થાને ગયા.
ચંપકમાલા રાણી એ વખતે એક જુદા મહેલમાં હતી. તેને આ વાતની ખબર પડી, પણ શાકયાની આપસ આપસની ઈર્ષ્યાથી તેમજ પેાતાની પુત્રીના લઘુતા થશે એમ ધારી આ વાતમાં તેણે ખીલકુલ લક્ષ ન આપ્યું. તેમજ તે સંબ ંધમાં કેાઈની સાથે વાતચીત પણ ન કરી.
પોતાની આ પ્રમાણે લઘુતા થયેલી જાણી કનકવતી વિષાદ પામી ચિતવવા લાગી અરે ! કુમાર કયાં ગયા ? આ શુ થયુ ? મેં તેને બરાબર જોયા હતા. શુ મને ભ્રમ તા નહિ થા હાય ? હા ! હા ! બધાં માણસે મારી નિંદા કરે છે. ચાર કેટવાળને દંડે તેવી મારી સ્થિતિ થઈ. અસત્ય ખેલનાર તરીકે મારી પ્રખ્યાતિ થઈ આ કુમારીએ જ મારી આટલી લઘુતા કરાવી છે. મલય
Page #109
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર સુંદરી મારી પૂર્વજન્મની ખરેખર વેરણ છે. તેની હાલતી, ચાલતી, કે બોલતી જોતાં પણ મને ઉદ્વેગ થાય છે. આ કુમારી કયારે અનર્થમાં પડશે અથવા ક્યારે મરી જશે. ઈત્યાદિ ચિંતવન કરતી કનકવતી પોતાના મહેલમાં આવી.
કોલાહલ સર્વ શાંત થતાં ઘણું બારીકતાથી તપાસ કરી મલયસુંદરીએ મહેલનાં દ્વાર બંધ કર્યા, એટલે મહાબળે મુખમાંથી ગુટીક બહાર કાઢી પોતાનું સ્વાભાવિક રૂપ પ્રકટ કર્યું.
મહાબળ-રાજકુમારી ! આ સર્વ મહિમા મારી પાસે રહેલી ગુટકાનો છે.
મયસુંદરી. આ ગુટીડા આપને કયાંથી મળી ?
મહાબળ–એક દિવસ મારા શહેરમાં એક વિદ્યાસિદ્ધ પુરૂષ આવ્યો હતો, તેની મેં મારી રીતે સેવા કરી હતી. તુષ્ટમાન થઈ તે સિદ્ધપુરૂષે રૂપરાવર્તન કરવા વિગેરેના અનેકગો બતાવ્યા છે. તે સર્વ મેં સિદ્ધ કરી રાખ્યાં છે. તે માંહીલી આ ગુટીકા છે. જેના પ્રભાવથી આજે આ આફતરૂપ સમુદ્રનો હું પાર પામ્યો છું.
મલયસુંદરી–અવાજ ચમત્કારિક પ્રવેગવાળી બીજી પગ ગુટીકા અપની પાસે છે ?
મહાબળ-હા, છે. તેને પ્રભાવ એ છે કે આંબાના રસ સાથે ઘસી તિલક કરવાથી સ્ત્રી, પુરૂષનું રૂપ ધારણ
કરી શકે છે. પણ ગુટીકા અત્યારે અહીં મારી પાસે નથી. . પણ હવે મને અહીંથી જવા દે. અહીં વિશેષ
Page #110
--------------------------------------------------------------------------
________________
એરમાનમાતા, રંગમાં ભગ ૯૩ રહેવાથી કળી કઈ બીજ ઉત્પાત ન થાય. સુંદરી ! આપણે વિધિ-પૂર્વ કર્મ અત્યારે અનુકુળ છે. નહિતર આપણે દુર્લભ સંગ અકસ્માત કેવી રીતે બની શકે? તે વિધિજ આપણી નિરંતર ચિંતા કરશે. આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું તમને એક કલાક આપું છું. મનની શાંતિ માટે તેનું નિરંતર સ્મરણ કરજે અને સંકટ સમયે તે વારંવાર તેને ભાવાર્થ યાદ કરજે. આ પ્રમાણે કહી મહાબળ એક ઢક આપે છે.
विधते यद्धिधिस्तत्स्था, न स्यात् ह्रदयचिंतित ॥ एवमेवोत्सुकं चित्त, मुपायांश्चितयेद्रबहून् ॥ १॥
આખરે તે પૂર્વ કર્મ જેમ કરે છે, તે પ્રમાણે થાય છે, પણ હૃદયમાં ચિંતવ્યા પ્રમાણે થતુ નથી. આ ચિત્ત ઉત્સુક થઈને ફેગટ અનેક ઉપાય ચિંતવ્યા કરે છે.
રાજકુમારી ! પૂર્વ કર્મની પ્રબળતા છે તે પ્રમાણે કાર્ય બની આવે છે. જે કાર્ય પ્રબળ કર્માધીન છે તેને માટે કરાયેલે પ્રયત્ન નિષ્ફળ જાય છે વાવેલ બી અવશ્ય ઉંગશેજ. આ કારણથી ઉદ્યમ ન કરશે એમ મારું કહેવું નથી, પણ મહાન્ આપત્તિ પ્રસંગે મતિ મુંઝાઈ જતાં,
આ” વિચારે હૃદયને ધીરજ આપે છે, વિશેષ સંતાપ કરવા દેતા નથી. નવીન કર્મ બંધ થતું અટકાવે છે, સમભાવે કર્મ વેદ વે છે અને ઉત્સાહિત રાખે છે, કે આ કર્મ ભેગવાઈ જતાં જ હું આપત્તિમાંથી મુક્ત થઈશ. વળી આ મારું કથન પ્રબળ કર્મોદય યા નિકાચાંત-અવસ્ય ભેગવવા
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪
મલયસુંદરીનું ચરિત્ર લાયક કર્મોદય આશ્વિને જ છે. માટે હે રાજકુમારી ! આ કને તેવા પ્રસંગમાં અવશ્ય સદ્ઉપયોગ કરજે.
ટાંકણાથી કતરેલા અક્ષરની માફક મલેક મલયસુંદરીના હૃદયમાં કેતરાઈ રહ્યો. લેકનો ભાવાર્થ વિચારી તે મસ્તક ધુણાવા લાગી. અહા! કુમારને શે વિવેક ! કેવી ઉત્તમ બુદ્ધિ! ધર્મશાસ્ત્રમાં કેટલી નિપુણતા ! મારા ભાગ્યોદયથી જ આ સમાગમ થયે છે.
મહાભળ–હવે મને રાજી ખુશી થઈ રજા આપો. વખત ઘણે થઈ ગયો છે. મારાં માણસે મારી રાહ જોતાં ચિંતામાં પડયા હશે.
મલયસુંદરી–જાઓ” શબ્દ નિસનેહતા સૂચક છે. માટે કેવી રજા હું મારા મુખથી નજ આપું; છતાં આપનું મન જવાને વિશેષ ઉત્સુક છે અને આપ મારી સાથે વિવાહીત થવાને મને કબુલાત આપે છે, તે હું અત્યારે એટલાથી જ સંતોષ પામી જણાવું છું કે “તમારો માર્ગ નિર્વિધન થાઓ અને શાંતિથી આ૫ નિર્ણય કરેલ સ્થળે પહોંચો.” આ શબ્દો બેલતા જ આંખમાં અશ્રુ ભરાઈ આવ્યાં. કંઠ રૂંધાઈ ગયે, એટલે આગળ મલયસુંદરીથી વિશેષ ન બેલાયું તેથી નિર્નિમેષ દષ્ટિથી મહાબળને જોતી ઉભી રહી.
મહાબળકુમારે પણ છેવટની સનેહ લાગણી દર્શાવી, કેઈ ન જાણે તેમ જે રસ્તેથી આવ્યું હતું, તેજ રસ્તે થઇ પાછે નીકળી પડે અને તૈયાર થઈ રહેલા પરિવારને આવી મળે,
Page #112
--------------------------------------------------------------------------
________________
એરમાનમાતા, રગમાં ભગ
પ્રયાણ કરતાં રસ્તામાં રાજકુમારીને પરણવાના અનેક ઉપાયે ચિંતવવા લાગ્યા. તે વિચારમાં વિચારમાંઅવિચ્છિન્ન પ્રમાણે ઘેાડા જ વખતમાં મહાખલ કુમાર પૃથ્વીસ્થાનપુરમાં આવી પહોંચ્યા.
૨૫
માતાપિતાને નમસ્કાર કરી, મલયસુ દરી પાસેથી લાવેલ લક્ષ્મીપુ ંજહાર પિતાને સેપ્ચા, પિતાએ જ્યારે હારપ્રાપ્તિનું કારણ પૂછ્યું, ત્યારે શરમથી અસત્ય ઉત્તર આપ્યા કે, ચંદ્રાવતીના રાજમલયકેતુકુમારે મિત્રાઈના સંબંધે આ હાર મને આપ્યા છે.
રાજાએ કુમારની ઘણી પ્રશંસા કરી. પુત્ર ! તારી કળા કાઈ અલૌકિક છે, ઘણા ઘેાડા જ વખતમાં તે કુમાર સાથે તારી આવી ગાઢ મિત્રાઈ થઈ ઈત્યાદિ પ્રશંસા કરી રાજાએ તે હાર કુમારની માતા પદ્માવતીને સાપ્યા. માતાએ પણ પુત્રની પ્રશંસા કરી તે દિવ્ય હાર પેાતાના કંઠમાં નાંખ્યા.
રાજકુમાર અહેાનિશ મનમાં વિચાર કર્યો કરે છે કે તેના પિતાએ નહિ અર્પણ કરેલી તે કન્યાનું હું કેવી રીતે પાણિગ્રહણ કરીશ? તે કુમારી સમક્ષ આ પ્રતિજ્ઞા મે ખરેખર દુષ્કર રીતે કરી છે. આ પ્રતિજ્ઞાના નિર્વાહ મારે કેવી રીતે કરવા ? આ ગુપ્ત વાત માતાપિતાને કેમ કહેવાય ? ઈત્યાદિ વિચાર કરતા રાજકુમાર ચિંતાતુર થઈ રહ્યો છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
લયસુરીનું ચરિત્ર
પ્રકરણ ૨૧ મું સ્વયંવર મંડપ, મહાબળને આમંત્રણ
ચંદ્રાવતીના મહારાજા વીરધવળે મોકલાવેલ હત રાજસભામાં આવી પહોંચ્યા. ખરે મિત્રતા ભૂલાઈ જવાની નથી. સુરપાળ રાજા, મહાબળ કુમાર અને સામંત, પ્રધાનાદિ સભામાં બીરાજેલા છે. પ્રતિહારે પ્રવેશ કરાવેલે દૂત રાજાને નમસ્કાર કરી, ક્ષેમ વાર્તા કહેવા પૂર્વક પિતાના સ્વામિને આદેશ નિવેદન કરવા લાગે.
મહારાજા સુરપાળ ! ચંદ્રાવતીપતિના પરમ મિત્ર ! મારૂં આગમન ચંદ્રાવતીથી થયું છે. અમારા મહારાજાએ આપના સર્વ કુટુંબને પ્રણામ પૂર્વક શાન્તિ ઈચ્છી છે વિશેષ વિજ્ઞપ્તી કરવાની એજ છે કે, મહારાજા વિરધવળને રતિથી પણ અધિક રૂપવાન મલયસુંદરી નામની કન્યા છે. અમારા મહારાજાએ તેમને સ્વયંવર મંડપ રચે છે. વંશપરંપરાથી આવેલ વાસાર નામનું ધનુષ્ય તે મંડપમાં મૂકવામાં આવશે પિતાના પરાક્રમથી જે કુમાર ધનુષ્ય તે પ્રત્યંચા ચડાવશે, તેને તે રાજકુમારી વરમાળા આરે પશે.
આ સ્વયંવર ઉપર અનેક રાજકુમારોને આમંત્રણ કરવાને તે મેકલવામાં આવ્યા છે, મહાન ગુણવાન, રૂપવાન, મહાબળકુમારને બેલાવવા નિમિતે મને મેકલવામાં આવે છે. આજે જેઠ માસની અંધારી એકાદશી છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
સ્વયંવર મ૰પ, મહાલયને આમત્રણ
*
સ્વયંવરનુ' મુહૂત' જેઠ વદ ચતુર્દશીનુ છે, મને માકન્યાને ઘણા દિવસેા થયા છે; પણુ રસ્તામાં ખીમાર થવાથી હું વખતસર આવી શકયા નથી. માટે હે મહારાજા ! હવે વખત ઘણા થાડા છે, તેા મહાબળકુમારને તરત ચદ્રાવતી તરફ આવવાને આપ આજ્ઞા કરે. વિલંબ કરવાના હવે વખત નર્થ, .
અમે
મહારાજા વીરધવળના આમંત્રણથી રાજા ઘણે ખુશી થયેા. આમ ત્રણ ઘણા માનપૂર્વક સ્વીકારી, દૂતને વસ્ત્રાદિકથી સત્કાર કરી વિસર્જન કર્યાં.
મહાબળકુમાર આ વખત રાજાની જોડે જ બેઠેલા હતા. દૂતનાં વચને સાંભળી તેનું હૃદય પ્રમાદથી પ્રફુલ્લિત થયું. તે ચિતવવા લાગ્યું! અહા ! પુણ્યની કેવી પ્રબળતા ! જે ધાર્યું હતું તે થયું, કકડીને ભૂખ લાગી હતી, તેવામાં થાળીમાં પકવાને આવી પડયાં તેમજ થયું, જે કા સામર્થ્યથી કે ધનથી થવું સંશય યુક્ત હતું, તેજ કા વયેાગથી મુઠીમાં આવી પડયુ. મારી ચિંતાના માટે
:
ભાગ આજે દૂર થયા દુઃખના સંચાર નષ્ટ થયેા. મન
乾
હર્ષોંથી પૂણ થયું. અહા ! શું પુણ્યનું માહાત્મ્ય ? વિધાતા પણ અનુકુળ જ ને ! એગણીશ વસા કામ સિદ્ધ થયું એમ ક્ડી શકાય. પિતાના આદેશથી હું જલદી ચંદ્રાવતીમાં જઈશ. ખીજા રાજકુમારાનુ માન મર્દન કરી મયસુ દરીનું પાણીશ્રર્હણ કરી કૃતાર્થ થઈશ, ઈત્યાદિ અનેક વિચાર લહેરીએથી હર્ષાકુળ થયેલા રાજકુમાર તરફ રાજાએ દૃષ્ટિ કરી જણાવ્યું ih
ૐ'
Page #115
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર બેટા મહાબળ ! તું આજે જ સ્વયંવર ઉપર ચંદ્રાવતી પુરીમાં જવાની તૈયારી કરા સાથે મેટું રીન્ય લઈ જજે, ચંદ્રાવતી પતિ માટે રાજા છે. તેમજ મારે મિત્ર હોવાથી વિશેષ પ્રકારે માનનીય છે.”
મહાબળકુમાર હાથ જોડી, મસ્તક નમાવી, વિનયથી
છે
.
પિતાજી ! આપની આજ્ઞા પ્રમાણ છે. આપ કહે તે અવસરે જવાને તૈયાર છું.”
રાજાએ પ્રધાન તરફ નજર કરી જણાવ્યું ચંદ્રાવતી તરફ રવાના થવા સૈન્ય તૈયાર કરે, રાજાને હુકમ થતાં જ હરીન્ય તૈયારી થવા લાગી.
રાજા-મહાબળ ! ચંદ્રાવતીથી લાવેલ લક્ષ્મીપુંજ હાર તું સાથે લઈ જજે.
મહાબળ–પિતાજી હું જ્યારે નિંદ્રામાં હોઉં છું તે વેળાએ અદશ્યરૂપે મને નિરંતર કેઈ ઉપદ્રવ કરે છે. કોઈ વખત વસ્ત્ર, તે કઈ વખત શસ્ત્ર, કોઈ વખત આભૂષણ કે બીજી કોઈ ઉત્તમ વસ્તુ મારી પાસે હોય તે લઈ જાય છે. કેઈ વખત ભયકંર હાસ્ય કરી મને બીડરાવે છે. મારી માતા પાસેથી કાલ રાત્રે જ તે હાર મેં લીધે હતે; પણ તેજ રાત્રિએ મારા ગળામાંથી તે કોઈ કાઢી ગયું છે. તે હાર ગયે જાણી મારી માતા એટલું બધું કલ્પાંત કરે છે કે, તેના દુખથી હું આજે અત્યંત વ્યાકુળ થઈ રહયે છું.
Page #116
--------------------------------------------------------------------------
________________
સ્વયંવર મંડપ, મહાલયને આમંત્રણ પિતાજી ! મારી માતાને શાંત કરવા મેં તેમની પાસે એવી પ્રતિજ્ઞા કરી છે કે, જે પાંચ દિવસમાં તે હાર લાવી ન આપે તે અગ્નિમાં પ્રવેશ કરૂં. | મારી માતાએ પણ એવી જ પ્રતિજ્ઞા કરી છે કે તે હાર ન મળે તે માટે પણ મરવું..
અદશ્યપણે આ સર્વ વસ્તુઓનું હરણ કરનાર કેઈ જન્માતરને વૈરી ભૂત કે રાક્ષસ હોય એમ મારું માનવું છે.
પિતાજી! મારે એ વિચાર છે કે, આજ રાત્રીએ બે કે ત્રણ પ્રહર પર્યત મારા શયનગૃહમાં હથીયાર સહીત મારે જાગૃત રહેવું એ અવસરે જે તે દુષ્ટ આવે તે તેને જીતી હાર પ્રમુખ સર્વ વસ્તુઓ તેની પાસેથી લઈ, તેમાંથી હાર મારી માતાને સોંપી, પાછલી રાત્રિએ મારે ચંદ્રાવતી તરફ પ્રયાણ કરવું આ પ્રમાણે કહી મહાબળ ઉભે રહ્યો.
રાજાએ તેમ કરવાની રજા આપી. મહાબળ પિતાને નમસ્કાર કરી પિતાના મહેલમાં ગયે.
પ્રકરણ ૨૨ મું.
લગ્નમાં વિગ્ન મહાબળનું અપહરણ
જે વૃદ એકાદશીની અંધારી રાત્રી પૃથ્વી પર છાઈ રહી હતી, અંધકાર ચારે દિશામાં વ્યાપી રહયે હતે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
મલયસુંદરી ચરિત્ર છુટક છુટક તારાઓ કાંઈક પ્રકાશ આપતા હતા, પણ અધકાર વિશેષ હેવાથી તેને પ્રકાશ સ્પષ્ટ જણાતું નહોતે. આખા શહેરમાં શાંતિ પથરાઈ હતી મહેલના સર્વ વિભાગમાં કોઈપણ મનુષ્યને સંચાર થતું નહોતું.
આ વખતે પિતાના વાસભુવનમાં હાથમાં ખડુંગ લઈ, દીપકના અંધારા પાછળ ગુપ્તપણે, સાવધાન થઈ મહાબળકુમાર ઉભે હતેપિતાની શય્યામાં એક વસ્ત્ર પાથરી, તેની મનુષ્ય સરખી આકૃતિ કરી તેના ઉપર આચ્છાદિત કર્યું હતું. વાસબુવનની. એક બારી સિવાય સર્વ દ્વાર બંધ કર્યા હતાં. ગમે તે હોય, શરીરના જોખમે પણ આજે તેને સજજડ શિક્ષા આપવી છે, એ જ વિચાર કરતે કરતે રાજકુમાર ઉભે છે.
મધ્ય રાત્રિને સમય થ હશે, તે અરસામાં ખુલ્લા ઝરૂખામાંથી એક હાથ અંદર પ્રવેશ કરતે કુમારને જણાયે, તે જોતાં જ તે વિશેષ પ્રકારે સાવધાન થે, હાથ તે વાસભુવનમાં ફરવા લાગ્યો. તેને જોઈ કુમાર આશ્ચર્ય સહિત ચિંતવવા લાગ્યા અરે શરીર સિવાય એકલે હાથે કેમ દેખાય છે ? વળી ક કણ પ્રમુખ ભૂષણેથી ભૂષિત, તેમજ સરલ હેવાથી હાથ કંઈ સ્ત્રીને હોય તેમ જણાય છે. એજ સ્ત્રી અને ઉપદ્રવ કરે છે, તે ઘણા દિવસે આજે જ દેખાણી છે, માટે મારે તેને હમણાં પૂર્ણ શિક્ષા આપવી.
દૈવીમાયાના કારણથી તેનું શરીર ગુપ્ત જણાય છે. ખડગના ઘાથી જે હું તેને હાથ છેદી નાખું તે તે ફરી
Page #118
--------------------------------------------------------------------------
________________
લગ્નમાં વિબ, મહાબળનું અપહરણ ૧૦૧ મારે હાથ નહિ આવે અને એમ થશે તે લક્ષ્મીપુંજહાર કેવી રીતે મલશે ? માટે તેને હાથ તે ન કાપ; પણ તેને સર્વથા પકડી લેવી. આ ઈરાદાની સહસા કુદીને કુમાર તેના હાથપર ચઢી બેઠો અને પિતાના બન્ને હાથથી તે હાથે દ્રઢપણે પકડી રાખે.
કુમારના આવા સાહસથી તે હાથ મહેલમાં વધારે વખત ન રેકાતાં આકાશમાં ઉંચે ચડવા લાગ્યા. કુમાર તે હાથ પર બેસી જ રહી. આકાશમાં જતાં વાયુના જોરથી ચાલતી ધ્વજાની માફક તે હાથ કંપવા લાગ્યા. હાથ ઉપરથી કુમારને ફેંકી દેવા માટે તેણે ઘણે પ્રયત્ન કર્યો. વારંવાર હાથ જમીન તરફ તરછોડ્યા, પણ તેનો પ્રયાસ નિષ્ફળ ગયે; કેમકે કુમાર પણ નીચે પડવાના ભયથી તેને મજબૂત પકડી રાખતો હતો. હાથ ઉંચે જઈ નીચે પડતું હોય તેમ ડેલવા લાગે છેડા વખતમાં તે તે દેવીનું સંપૂર્ણ શરીર મહાબલના જોવામાં આવ્યું. - કુમાર વિચારવા લાગ્યું કે, આ કઈ દેવી ઢેખાય, છે. તેને વધારે વખત હેરાન કરવાથી, કંદાચ કે પાયમાન થઈ સમુદ્રમાં કે પર્વતની ખીણમાં મને ફેંકી દેશે. માટે હવે વધારે વખત આ હાથ ઉપર રહેવું તે મારા માટે સલામતી ભરેલું નથી. એમ વિચાર કરી, જેરથી એક મુષ્ટિને બહાર પડતા જ તે દેવી કરૂણસ્વરે રૂદન કરતી બેડલવા લાગી. “હે સાહસિક! કરૂણા કરી મને મૂકી દે. હવેથી હું તને હેરાન નહિ કરું, કુમારે કરૂણાથી તેને હાથ મૂકી દીધા. હાથે મૂકતાં જ તે દેવો જીવ લઈને નાસી ગઈ. તેને જવાનો માર્ગ પણ કુમારને ન દેખાય.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦
મલયસુંદરી ચરિત્ર દેવીને હાથ મૂકતાં જ કુમાર નિરાધાર પણે આકાશથી નીચે પડે. નીચે પડતાં જ મૂર્છા આવી ગઈ વનમાં શીતળ વાયુવડે આશ્વસન કરતાં કુમાર કેટલાક વખત પછી શુદ્ધિમાં આ પડવાથી તેને વિશેષ વ્યથાપીડા થઈ નહોતી. કુમાર ચિંતવવા લાગે હું કયાં પડયો છું? વસ્તીમાં? પહાડ ઉપર ? વૃક્ષ ઉપર ? કે જમીન ઉપર ? એ અવસરે ગાઢ અંધકાર હોવાથી દષ્ટિ કાંઈ દેખાઈ શકાય તેમ નહતું, હાથથી નીચેના ભાગને
સ્પર્શ કરતાં તેને જણાવ્યું કે, હું આંબાની ટોચ ઉપર રહેલાં છું, આબાનાં ફળ પાકેલાં જણાય છે અને તેથી આંબે નીચે નમી રહે છે. કુમાર તરત જ ત્યાંથી બેઠો થયે, અને શરીરને ભાર સહન કરી શકે તેવી - મજબુત શાખાને આશ્રય લીધે.
થોડા વખત પછી આંબાથી નીચે ઉતર્યો અને તેના થડ પાસે ઉભે રહી વિચાર કરવા લાગે.
અહે! દેવીએ કરેલા અપહરણથી હું આજે કેવી અવસ્થા પામ્યો છું ? લક્ષ્મીપુંજહાર હવે મને કેવી રીતે અને ક્યાંથી મળશે? હાર મેળવ્યા સિવાય માતા આગળ કરેલી પ્રતિજ્ઞાને નિર્વાહ હું કેવી રીતે કરી શકીશ ? હાર સિવાય માતા કેમ જીવશે ? માતાના મરણથી પિતા કેમ પ્રાણ ધારી શકશે ? હા ! હા! અત્યારે મારા વંશને સંહાર થવાનો વખત આવી પડે છે. એ વિધિ ! તારી અકળકળા છે, ઘડીકમાં તું રમાડે છે, તે હસાવે
Page #120
--------------------------------------------------------------------------
________________
લગ્નમાં વિગ્ન મહાબળનું અપહરણ ૧૦૩ છે, આશા બંધાવે છે અને ઉંચા શિખર પર ચડાવે છે. થોડા જ વખતમાં તેજ મનુષ્યોને તું બંધાવે છે, વળાવે છે, નિરાશ કરે અને ઉંચા શિખરથી નીચે પછાડે છે. છે. તારૂ આવુ વિલસિત મહાત્માઓ જ જાણી શકે છે. આ પ્રમાણે ચિંતામાં મગ્ન થઈ રહ્યો છે.
પ્રકરણ ૨૩ મું. મલયસુંદરી અજગરના મુખમાં રાત્રિને ત્રીજો પ્રહર શરૂ થઈ ગયા હતા. આકાશમાં તારાઓ ચમકતા હતા. તારાના પ્રકાશથી અંધક૨ કાંઈક ઓછો થયે હતો. દ્રોદય થવાની પણ તૈયારી હતી. રાત્રિ હોવાથી વિશેષ પ્રકારે મનુને સંચાર બંધ હતું. આ અવસરે આબાના ઝાડ ઉપર બેઠે બેઠો મહાબળ અનેક પ્રકારનાં માનસિક તરંગે ઉછાળી રહ્યો હતે.
આ અવસરે તેજ આમ્રવૃક્ષના મૂળ નજીક જોરથી ઘસડાટ થતે તેના સાંભળમાં આવ્યું. સાવધાન થઈ કુમાર વૃક્ષના મૂળ તરફ દષ્ટિ કરે છે તે નજીકમાં એક માટે અજગર આવતે જણાવે. તેના મુખમાં અરધું ગળે માણસ જણાતું હતું.
" કુમાર ચિંતવવા લાગ્યા. આ ફર પ્રાણી માણસને ગળીને આ ઝાડ સાથે આંટો મારી–ભરેડ થઈમારી નાખવા માટે આવે છે. આ અજગરના મુખમાં પડેલા પ્રાણીને જે
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪.
' મલયસંદરી ચરિત્ર હું જીવતદાન આપું તે, આ વિપત્તિમાં મારૂં આવી પડવું પણ સફળ થયું ગણાય. કાળચક્ર દરેક મનુષ્યને માથે ફરી રહ્યું છે. જન્મે તેને મરવું અવશ્ય છે જ. નાશવંત આ શરીરથી પરને ઉપકાર થાય તે જ સફળ છે. હું પોતે જ હમણાં મરણના મુખમાંથી બચ્યો છું. તે આ ક્ષણભંગુર શરીરથી અવશ્ય પરેને ઉપકાર કરે જ એમ નિશ્ચય કરી કરૂણાથી પૂર્ણ હૃદયવાળા કુમાર સાહસ અવલંબી વૃક્ષની નીચે ઉતર્યો. " - અજગર આંબાની નજીક આવી, એવામાં તેને ટે ફરી વળી અર્ધ ગળેલ માણસને ભચરડી મારી નાખવા પ્રયત્ન કરે છે. તેવામાં કુમારે તેના બે હાથ બે હાથથી પકડી લીધા અને છણું વસ્ત્રની માફક તેના ઉભા બે વિભાગ કરી નાખ્યા અજગરના મુખના બે વિભાગ થતાં જ, તેના મુખમાંથી મંદ મૈતન્યવાળી એક યુવાન સ્ત્રી નીકળી પડી
છે. તે સ્ત્રી જીવતી હતી, છતાં અત્યારે તેનામાં જોઈએ તેટલી સાવધાનતા નહોતી. તથાપિ ઘણા વખતના પરિચયવાળી હોય તેમ “ મને મહાબળ કુમારનું શરણ થજે.” આટલા શબ્દ નીચાં પડતાં પડતાં તેના મુખમાથી નીકળી પડયા.
પિતાના નામને યાદ કરતી તે સ્ત્રીને જોઈ કુમારને ઘણે વિસ્મય થયે, હાથમાંથી અજગરની બે ફાળે દૂર ફેંકી દઈ, નજીક આવી, નીહાળીને તે સ્ત્રીનું મુખ જેવા લાગ્યું. જેમાં પર્વે ચંદ્રાવતીના રાજમહેલમાં જોયેલી
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૫
લયસંદરી અજગરના મુખમાં મલયસુંદરીન સરખી આવૃત્તિ જણાવા લાગી. તેથી કુમારને વિશેષ આશ્ચર્ય થયું. પોપકારની લાગણી તે હતી જ, તેમાં વળી આતે પ્રેમપાત્ર, એટલે સોનું અને સુગંધ. કુમાર તેની નજીક આવી બેઠો. પાસે બેસી પિતાના વસ્ત્રવડે શીતળ પવન નાખવા લાગે એ અવસરે મૂચ્છ માં પરવશ થયેલી બાળાના મુખમાંથી હૃદયમાં કેતરાઈ રહેશે અને વિશેષ પ્રકારે મનન થયેલો શબ્દને ધ્વનિ નીકળે. विधत्ते याधिस्तत्स्या, न स्यात् हृदयचितित । .... एवमेवात्सुः चित्त, मुपायांश्चियेबहून् ॥ १ ॥
આ કલેક સાંભળતાં જ મહાબો નિર્ણય કર્યો કે, આ મલયસુંદરી જ છે. તેથી વિશેષ તેનું શરીર સંવાહન કરવા-દબાવવા લાગ્ય; વનના શીતળ પવનથી અને મહાબળની મદદથી થોડા વખતમાં કુમારીએ પોતાની દષ્ટિ ખોલી.
' મહાબળે જણાવ્યું, “મૃગાક્ષી ! નિંદ્રાને ત્યાગ કરી સ્વસ્થ થા. તારી આ અવસ્થા જોઈ મારું હૃદય આકુળવ્યાકુળ થાય છે - શબ્દો કાન પર અથડાતાં જ નેત્ર ઉઘાડી રાજબાળા બેઠી થઈ. પિતાની પાસે બેઠેલા અને શરીરને સંવાહન કરતા રાજકુમાર મહાબલને જોઈ, તેના હર્ષને પાર ન રહો તેના મેરેમમાં આનંદ્રઉછળ આવ્યું. પિતાને માથે પડેલ દાખ ભૂલી ગઈ. શરીર સંકેચ, વસ્ત્ર બરબર પહેરી, સ્નિગ્ધ દષ્ટિએ કુમારની સન્મુખ જોઈ રહી.
Page #123
--------------------------------------------------------------------------
________________
મલયસંદરી ચરિત્ર મલયસુંદરી–રાજકુમાર ! હું કેવી રીતે જીવતી રહી ? અને તમારે મેળાપ અહીં અકસ્માત કેવી રીતે થયો?
મહાબળ–રાજકુમારી ! તે વાત આપણે પછી કરીશું. આ નજીકમાં નદી જણાય છે, ત્યાં જઈ પ્રથમ તારૂં શરીર મળ અને કાદવથી ખરડાયેલું છે તે સાફ કરીએ.
મલયસુંદરી–જેવી આપની આજ્ઞા
બને જણ નદીના કિનારા પર ગયાં. શરીર સાફ કરી વસ્ત્ર ધંઈ, પાણી પી, પાછાં ફરી તેજ આમ્રવૃક્ષની નીચે આવી બેઠાં.
મલયસુંદરી–જરા સ્વચ્છ થઈ રાજકુમાર ! તમે અહીં ક્યાંથી ? મહાબળે પિતાને વૃત્તાંત, વ્યંતરીએ હરણ કર્યાથી તે, અજગરનું વિદારણ કર્યું ત્યાં સુધી કહી બતાવ્યું. તે વૃત્તાંત સાંભળતાં મલયસુંદરી કુમારના દૌર્ય અને સાહસથી ચમત્કાર પામી વારંવાર પિતાનું મસ્તક ધુણાવવા લાગી. કુમાર ઉપર નેહવાળી દષ્ટિ ફેંકતાં તેણે જણાવ્યું. સુંદર ! તમે ઘણું કષ્ટ સહન કર્યું.
મહાબળ–સુંદરી ! તું તારી વાર્તા મને મુળથી જણાવ. મારા જવા પછી શું શું બનાવ બન્યા ? આ ભયંકર અજગરના ઉદરમાં હું કેવી રીતે આવી પડી? અનેક સુભટેથી વિંટાએલ રાજમહેલમાં રહેનારી, તને આ પાપી અજગરે ગળીને આંહી કેવી રીતે આણી?
Page #124
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી અજગરના મુખમાં
૧૦૭.
મલયસુદરી–હાલા ! અજગરના મુખમાં કેવી રીતે પડી તે હું જાણતી નથી. તે સિવાયને સર્વ વૃત્તાંત હું આપને કહું છું આમ વજસમાન હૃદય કરીને સાંભળજે.
મલયસુંદરી પિતાને વૃત્તાંત શરૂ કરે છે, તેવામાં કે માણસના પગલાને અવાજ મહાબળને કાને આવ્યું. મહાબળ તરત સાવધાન થયું અને વિચાર કરવા લાગે કે રાત્રિની અંદર આવા પ્રદેશમાં ફરનાર કોણ હશે ? આવી અંધારી રાત્રિમાં ફરનાર ચેર, જાર જુગારી કે ઘાતકી હોવાં જોઈએ. જે તે જ પુરૂષ હોય તે સ્ત્રી પાસે છતાં તેને શિક્ષા આપવાનું કામ મને અશક્ય થઈ પડશે.
અથવા કોઈ રાજકુમારીને સંબંધી હશે તે, કુમારીને મારી પાસે જઈ તે ઉપદ્રવ કરશે. એમ ધારી કેશપાશમાંથી ગુટીકા કાઢી, તેજ આંબાના રસમાં ઘસી, કુમારીના ભાગે કપાળમાં તિલક કર્યું તે ગુટકાના પ્રભાવથી મલય સુંદરી પુરૂષરૂપે થઈ ગઈ. પુરૂષરૂપ થયેલું જોઈ કુમારે જણાવ્યું. રાજકુમારી જ્યાં સુધી મારા થુંકથી આ તિલક બગાડવામાં નહિ આવે ત્યાં સુધી આ તારૂ પુરૂષનું રૂપ કાયમ રહેશે. હજી રાત્રિ વધારે છે. ઉન્માર્ગે કઈ ચાલ્યું આવે છે.
તે કેણ છે તેને જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી અને હવે પછીના તેવા પ્રશમાં પણ તારું આવું રૂપ કરવાની જરૂર છે.
PPI8.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
મલયસુંદરી ચરિત્ર મલયસુંદરી-આપને જેમ એગ્ય લાગે તેમ કરો, આ શરીર જન્મપર્યત આપને જ સોંપેલું છે. '
મહાબળ–તારૂ કહેવું બરાબર છે, પણ હવે આ માણસ નજીક આવે છે, આપણે મૌન રહેવું જોઈએ. વળી તે માણસ ગમે તે હે, પણ તારે નિર્ભય જે રહેવું.
જ્યાં સુધી તું મારી પાસે છે, ત્યાં સ્વી તાર વ ળ પણ વાંકે થવા નહીં દઉં. વધારે શું કહ, તારા માથા ઉપર થઈને જતે વાયુ પણ જે તને દુઃખ આપીને જશે તે તેને પણ અટકાવે કરીશ આ પ્રમાણે કુમારીને ધીરજ આપી બંને મૌનપણે ઉભા રહયાં. એટલામાં ઉતાવળી ઉતાવળી નજીક આવતી એક સ્ત્રી તેમના જેવા માં આવી. કુમારે તેને મૃદુસ્વરે બોલાવી. શુભ ! તું કેણ છે ? અંધારી રાત્રિએ એકાકી કેમ ? તારા પર આટલે બધો ધ્રુજારે કંપારો શા માટે ? આંહી નજીકમાં કયું શહેર છે ?' ત્યાં કેણ રાજા રાજ્ય કરે છે ? અમે પરદેશી છીએ, અહીં જ રાત્રિએ રહયા છીએ, તેથી અમે આ પરદેશથી અજાણયા છીએ. મધુર સ્વરે અને મીઠા વચને કુમારે તેને આશ્વાસન આપ્યું.
કુમાર ઉપર વિશ્વાસ પામેલી તે સ્ત્રીએ જણાવ્યું કે, ક્ષત્રિય કુમાર ! તમે જે પૂછ્યું તેને ઉત્તર હું તમને આપું છું.'
તમે જે સ્થળે ઉભા છે, તે સ્થળ ગોળા નદીના કિનારાનું છે. આ નજીક ચદ્રાવતી પુરી છે, ત્યાં વિધવળ રાજા રાજ્ય કરે છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૯
મલયસુંદરી અજગરના મુખમાં - કુમાર મનમાં જ બોલી ઉઠ, અરે ! આતે મોટું આશ્ચર્ય ! દેવીએ મને કયાં લાવી મૂકે? પડતો પડત હું ક્યાં પડે? અહા ! મારા પિતા મને જે સ્થળે મોકલવાના હતા અને મારું વાંછિત જે સ્થળે હતું, તેજ સ્થળે આવી પહોંચ્યું .
અહે! પુણ્યનો વૈભવ ! યમના મુખમાં ગયેલી કુમારી પણ મને અહીં જીવતી મળી. મારે વિધાતા હજી અનુકૂળ છે. વિના પણ અનુકૂળ સુખરૂપ થાય છે. ખરેખર વિદનથી કે સંકટથી ખેદ કરવું ન જોઈએ. પણ જે થાય તે સારા માટે એમ માનવું જોઈએ.
| મહાબળ-ભદ્રે ! શું આ રાજાને ઘેર હમણાં કાંઈ નવીન જાણવા લાયક બીના બની છે ? .
આવનાર સ્ત્રી-હા, તે રાજાને એક મલયસુંદરી નામની કુંવરી હતી. તેને માટે રાજાએ સ્વયંવર મંડપ માંડ્યો છે. રાજપુત્રોને બોલાવવા નિમિત્તે અનેક સ્થળે દૂતે મેકલ્યા છે. આજથી ત્રીજે દિવસે અર્થાત ચતુદશીને દિવસે સ્વયંવર થવાનું હતું, તેને માટે ઘણા હર્ષથી રાજાએ સર્વ સામગ્રી રાજાએ તૈયાર કરી હતી. પણ તે મલયસુંદરીની ઓરમાન માતા કનકવતીએ રંગમાં ભંગ પાડે છે. કનકવતીની સમા નામની હું મુખ્ય દાસી છું, તેના દરેક રહસ્યને જાણનારી, તેમજ દરેક કાર્યમાં આગેવાનીભર્યો ભાગ લેનારી જે કઈ હેય તે હું પોતે જ છું.
કનકાવતી, મલયસુંદરી પર નિરંતર ષ રાખતી અને તેનાં છિદ્રો જોયા કરતી હતી.
Page #127
--------------------------------------------------------------------------
________________
મલયસ્તરી ચરિત્ર મલયસુંદરી–સોમા ! શા માટે કનકવતી તેના ઉપર દ્વેષ રાખતી હતી ?
મહાબળ–એમાં શું પૂછવું હતું ? સપત્નીઓને આપસમાં તે વેર હોય છે, તે વેર તેના બાળકે માં વારસા તરીકે ઉતરે છે.
સોમા–હશે કાંઈ તેના વેરનું કારણ તે તે જાણે, આટલા દિવસોમાં તેના છિદ્રો જોતાં તેણે કાઢ્યાં, પણ કાંઈ મલયસુંદરીનું છિદ્ર તેને હાથમાં ન આવ્યું.
ગયા દિવસથી રાત્રિએ, “હું અને તે” એમ બે જણાંજ મહેલમાં હતાં, તેવામાં અકસ્માત્ મલયસુંદરીને લક્ષ્મીપુંજ હાર કનકવતીના કંઠમાં આવી પડશે.
અમૃતની માફક આહાદક, “લક્ષમીપુંજ હાર' આ શબ્દ સાંભળતા જ જાણે નવીન તન્ય આવ્યું હોય તેમ આનંદિત થઈ કુમારે જણાવ્યું, “તે હાર તેના કંઠમાં કયાંથી પડે! ”
સમાએ જણાવ્યું, “તે હાર અકસ્મા આકાશમાંથી પડશે. અમે ઉંચે, નીચે, આજુબાજુ ઘણુ તપાસ કરી, પણ તે હાર નાખનાર કેઈપણ અમારા જેવામાં ન આવ્યું ”
- કુમાર મનમાં બે હા તેજ વ્ય તરી દેવી પાસેથી પડે છે. જોઈએ. કેઈપણ અન્ય જન્મના નેહથી તેણીના કંઠમાં નાખ્યો હશે. અહા ! જે હારની અત્યાર સુધી કોઈપણ સ્થળે શેધ લાગી નહતી. જેને માટે હું આ સંકટમાં પડે છું, સ્વપ્નમાં પણ જે હારની ક્યાં
Page #128
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી અજગરના મુખમાં
૧૧૧ હશે તેની આશા નહતી, તે હારની પ્રવૃત્તિ પુર્યોદયથી હમણું અનાયસે મળી. આથી મને હવે વિશેષ નિશ્ચય થાય છે કે, હું મારી કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ, મારૂં સર્વ કુટુંબ જીવતું રહેશે અને મારી માતાને પણ હર્ષ થશે.
મહાબળ–સમા! તે હાર લઈને કનકવતીએ શું કર્યું ? હમણાં તે હાર કયાં છે.
સોમા–હાર મળ્યાથી હર્ષ પામતી કનકવતાએ મને જણાવ્યું. હે હલે! અપૂર્વ આશ્ચર્ય તું તે ખરી. મનુષ્યના સંસાર વિનાના સ્થાનમાં “આ કુમારી મલય સુંદરીને હાર અકસ્માત્ મારા કંઠમાં આવી પડે છે તું તપાસ કર. આ મહેલમાં કેઈ છૂપું માણસ તે નથીને, જેણે આ હાર અહીં ફેંકા હોય મેં અને વિશેષ પ્રકારે તેણીએ સર્વત્ર તપાસ કરી પણ કોઈ લેવામાં ન આવ્યું.
ડીવાર મૌન રહી, કાંઈક વિચાર કરી, કનકવતીએ મને જણાવ્યું. “આ હારના લાભની વાર્તા તારે કોઈને પણ ન કહેવી. મેં કબુલ કર્યું, એટલે તેણે હારને એક સ્થળે છુપાવ્યા, ત્યાર પછી અમે બંને જણ રાજા પાસે ગયાં.
કનકવતી–સ્વામીનાથ ! આપ એકાંતમાં પધારે, મારે કાંઈ આપના હિતની અને લાભની વાત કહેવાની છે.
વરધવળ–ઘણી સારી વાત રાજા ઉઠી એકાંતમાં કનકવતીની સાથે બેઠે,
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨
મલયસુંદરી ચરિત્ર કનકાવતી–સ્વામીનાથ ! પૃથ્વીસ્થાનપુરના સ્વામી સુરપાળ રાજાને મહાન પરાક્રમી અને તેજસ્વી મહાબળ નામને કુમાર છે. તેનું એક માણસ નિરંતર ગુપ્તપણે અહીંઆ તમારી અતિવહાલી કુમારી મલયસુંદરીની પાસે આવે છે. રાજ્યના ભૂષણતુલ્ય “લક્ષ્મીપુંજ હાર” “આજે જ તેની સાથે મહાબળ માટે કુમારીએ મોકલે છે. સાથે જણાવ્યું પણ છે કે, “ સ્વયવરના ભિષથી મોટા રીન્ય સહિત તમે અહીં આવજે. બીજા રાજકુમારે પણ આવશે તે પણ તમને મદદ કરે તેવા સંકેત રાખજે. આ રાજય તમે ગ્રહણ કરજે. હું તમારી સાથે લગ્ન કરીશ.
: મહારાજ ! ખરેખર કુમારી સરલ સ્વભાવની છે. તેને રાજ્ય લેભી, ધૂર્ત, પિતાના બળથી ગર્વિત, મહાબળકુમારે ભરમાવીને પિતાને સ્વાધીને કરી લીધી છે. તેથી જ તેણે આ ભયંકર રાજદ્રોહ અને કુળઘાતપણાનો વિચાર કર્યો છે. , e , પ્રાણનાથ ! સ્ત્રીઓની બુદ્ધિ તુચ્છ હેપ છે તેઓની વાણી મધુર હોય છે, પણ હૃદય વજથી પણ કઠણ હોય છે. મુખમાં જુદું અને હૃદયમાં કાંઈ જુદું જ હોય છે મૂર્ણ સ્ત્રીઓ, પિતા, ભ્રાતા અને પતિ પ્રમુખને મહા અનર્થની જાળમાં ફસાવે છે. સ્વામીન ! મહા અનર્થ થશે એમ ધારી આ ગુપ્ત રહસ્ય મેં આપને નિવેદિત કર્યું છે. આ સંબંધમાં આપને યોગ્ય લાગે તેમ કરે - મારા વચન પર આપને પ્રતીતિ ન આવતી હોય તે કુરિી પાસે આ૫ હારની તપાસ કરો. ઈત્યાદ્રિ
Page #130
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી અજગરના મુખમાં ૧૧૦ અનેક અસત્ય વચને વડે રાજાને એટલે બધા પ્રકાપિત કર્યો કે, રેષાંધ રાજાએ તત્કાળ અને વિસર્જન કરી, કુમારીની માતા ચંપકમાલાને એકાંતે બેલાવી, કનકવતીની કહેલી સર્વ વાત નિવેદિત કરી.
ચંપકમાલાએ આ વાત માનવાને આનાકાની કરી, પણ છેવટે તેણીએ જણાવ્યું કે, રાજન ! મલયસુંદરી તે હાર ન આપે તે તે વાત સત્ય છે એમ માનવામાં કાંઈ હરકત નથી. રાણીને અભિપ્રાય મેળવી રાજાએ મલયણું દરીને પિતાની પાસે બોલાવી અને તેની પાસે હાર માગ્યા, પ્રથમ તે કુમારી સંભ્રાંત થઈ, પછી ભય પામી અને છેવટે થોડીવાર વિચાર કરી તેણે ઉત્તર આપે કે પિતાજી! તે હાર મારા પાસેથી ચોરાઈ ગયા હોય તેમ જણાય છે. તપાસ કરતાં મને મળતું નથી ” - આ ઉત્તર મળતાંજ ક્રોધથી રાજાના નેત્રો હાલ થઈ આવ્યાં, હઠ ફરકવા લાગ્યા, શરીર કંપવા લાગ્યું. જોરથી બોલી ઉઠયા. “અરે પાપિણમારી પાસેથી દૂર જા. તારૂં મુખ ન બતાવ, તારાં કર્તવ્યની મને ખબર પડી છે. ”
આ તરફ ચંપકમાલા પણ તિરસ્કાર કરી ફટકાર દેવા લાગી. મા સહિત પિતાને ક્રોધાતુર થયાં જાણી મલયસુંદરી તત્કાળ ત્યાંથી પાછી ફરી પિતાના મહેલમાં આવી
મુખ પર શેકની છાયા છવાઈ રહી અરે ! આ શું ? નેહી માતાપિતાના સંબંધમાં કોઈ પણ અપ્રિય કર્યું હોય તેમ બીલકુલ મારા ધારવામાં નથી મારા પર
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪.
મલયસુદરી ચરિત્ર
આવડો કેપ શા માટે? વહાલામાં વહાલી વસ્તુ ચેરાઈ કે નાશ પામી, એમ કોઈ વખત બન્યું હશે, છતાં તેઓએ આ કેપ કોઈ પણ વખત કર્યો નથી. મારા પર પિતાજી જરા માત્ર ગુસ્સે થતા નહોતા. આજે આ અસહ્ય કેપ શા માટે ? આ કારણની મને ખબર પડતી નથી. હવે શું થશે વિગેરે મુખથી બોલતી, હૃદયથી ગુરતી, દુઃખીણ થઈ રાજમહેલમાં ઉદાસીન પણે આવી બેઠી.
રાજાએ ચંપકમાલાને જણાવ્યું, દેવી ! આ દુષ્ટ હૃદયવાળી કુમારીએ હાર મહાબળને સેંગે છે. કનકવવતીનું કહેવું અસત્ય નથી. તેની પાસે હાર નથી. એકઠા મળેલા અનેક દુષ્ટ રાજકુમારો પાસે તે પાપિ મને મારી નંખાવશે આ દુષ્ટકુંવરી આપણને પ્રાણથી પણ વહાલી હતી જેને માટે મહાન ખર્ચની સ્વયંવર મંડપની તૈયારી આ છે પુત્રીને બહાને તે આપણી વેરણ નીકળી ખરેખર ગી થયેલી સ્ત્રી જીવિતવ્ય આપે છે અને વિરક્ત થયેલી ત્ર છવથી મારે છે, મિત્રને શત્રુ કરે છે અને શત્રુને પણ મિત્ર બનાવે છે માટે હે પ્રિયા ! મારે એ વિચાર થાય છે કે, જ્યા સુધી તે દુષ્ટ શૈરી કુમારે આવી નથી પહોંચ્યા, ત્યાં સુધીમાં આ છોકરીને સુખે નાશ કરી શકાશે. ઈત્યાદિ અનેક વિચાર કરતાં રાણી સાથે રજાએ દુખે રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળ થતાં જ કેટવાળને બોલાવી રાજાએ આદેશ આપ્યો કે, અરે દંડ પાશિક ! મારી પાપિષ્ટ કુમારી મલયસુંદરીને અહીંથી દૂર લઈ જઈ
Page #132
--------------------------------------------------------------------------
________________
માયસુ દરી અજગરના મુખમાં
તારે જીવથી મારી નાખવી, આના સંબંધમાં તારે ખીલકુલ વિચાર કરવે નહિ તેમજ પૂછવુ' પણ નહિ.
વૃત્તાંતની ખબર પડતાં જ બુદ્ધિનિધિન સુષુિદ્ધિ પ્રધાન રાજા પાસે આવ્યે અત્યારે રાજાના ક્રોધ શરીરમાં સમાતા નહાતા પણ શરીરથી બહાર આવ્યેા હતા. ક્રોધથી ધમધમતા રાજાને જોઈ નજીક આવી પ્રધાને નમસ્કાર કરી જણાવ્યુ.
૧૧૫
મહારાજા ! આવું અસમજસ અને દારૂગૢ કા શા માટે આદર્યુ છે! શું હમણાં મલયસુંદરી આપની પુત્રી નથી ? આપને સ્નેડ તેના ઉપરથી શું સાચે. ગયા ? કન્યાએ કાંઈ મહાન્ અપરાધ કર્યાં છે? મહારાજ જે કાય કરવુ... તે મહુ વિચાર પૂર્વક કરવુ જોઈ એ, અવિચારિત કાના વિપાક મરણુથી પણ વિશેષદુઃસડુ આવે છે.
રાજા-પ્રધાન ! તમારૂ કહેવુ' ખરાખર છે, પણ હું અવિચારિત કાર્ય કરતા નથી. કુમારીએ ભયંકર ગુના કર્યા છે તેણે મારા વંશના ઉચ્છેદ કરવાનું કાવતરૂ રચ્યુ છે. આજે તે પકડાઈ ગયું છે ઈત્યાદિ કહેવાપૂર્વક કનકવતી એ કહેલે સવ વૃત્તાંત એવી રીતે પ્રધાનને સમજાÄા કે પ્રધાન ભયથી મૌન ધારી રહ્યો, વિશેષ તપાસ કરવાની તેની હિમ્મત કે બુદ્ધિ ચાલી નહિ.
રાજાના આદેશથી કાટવાળ કેટલાક માણસાને સાથે લઈ મલયસુંદરીના મહેલમાં આવ્યે અનેમ...દસ્વરે મલયસુંદરીને કહેવા લાગ્યું.
Page #133
--------------------------------------------------------------------------
________________
મલયસુ દરી ચરિત્ર
રાજકુમારી! રાજા તમારા પર કાપાયમાન થયા છે, તમારા વધ કરવાની મને આજ્ઞા આપેલી છે. હા ! હતભાગ્ય, પરાધીન વૃત્તિ ! હું શું કરૂં.
આ અવસરે મલયસુંદરીના નેત્રમાંથી અશ્રુને પ્રવાહ ચાલી રહયા હતા, અશ્રુથી વો ભી'જાઈ ગયાં હતાં, મુખ દીનતા ભરેલું જણાતુ હતુ અને હવે શુ કરવુ' એ વિચારમાં મૂડ થઈ ગઈ હતી. મંદસ્વરે વરીએ ઉત્તર આપ્યું.
૧૨
કોટવાળ ! મારાપર આવડા કાપ થવાનુ કારણ તમે કાંઈ જાણા છે ? કેટવાળે જણાવ્યુ', રાજપુત્રી ! હું... અઢ વાતના કાંઈ પણ પરમાથ જાણતા નથી.
મલયસુંદરી બેભાન સ્થિતિમાં ખોલવા લાગી, પિતા નિર્દોષ બાળાપર નિષ્કારણુ આટલેા બધો કાપ ! યાદ રાખજો તમને મહાન પશ્ચાત્તાપ થશે. હા ! હા ! એવા તે નિષ્કારણુ બૈરી કેણુ હશે કે જેણે રાજાના મનપર આ આવા વિસ વાદ સાબ્વે) છે ? પિતાજી ! તમારે હાથે આજ પર્યંત આવું અવિચારિત કાય થયુ નથી. આજે આ તમને શુ સુજ્યુ છે ? અપત્યપરના નિઃસીમ સ્નેહ કયાં ગયેા, કું થોડા વખત બહાર ગઇ હાઉં તે પણ અનિષ્ટની શંકા ઉત્પન કરતા
અરે માતા ચંપકમાલા ! તુ પણ આજે પથ્થરની માફક કઠોર કેમ થઈ ? સ્નેહથી લાલન પાલન કરી આજે કાંઈ યુક્તા યુક્ત વિચાર પણ કરતી નથી ? મે અપરાધ
Page #134
--------------------------------------------------------------------------
________________
મલપસુંદરી અજગરના મુખમાં
૧૧૭ કર્યો છે એમ કદાચ તને જણાય તે પણ શું બાળકને એક અપરાધ પણ માતા સહન ન કરે? ' અરે ! અસીમ નેહવ ન બાંધવ મલયકેતુ તું પણ આજે કેમ મૌન ધારી રહે છે? આ વિષમતા સાથી દત્પન્ન થઈ ? અહીં આવી મને મૂળથી કેમ જણાવતા નથી.
અરે ! એ તે મેં શો ગુન્હો કર્યો છે કે આજ સર્વ પરિવારને સનેહ મારાપરથી મૂળથી ઉડી ગયે? એવા કયા દેષથી વજની માફક કઠોર હૃદયવાળે, આ સર્વ પરિવાર મારા તરફ થઈ રહ્યો છે? હા ? નિચ્ચે મારાં પુણ્ય આજે મૂળથી ઉચ્છેદ થયાં છે. નહિંતર આ સ્નેહી પરિવાર પણ વૈરીની માફક આજે દ્વેષી કેમ થાય?
હે ભૂમિદેવી ! મને તારા હૃદયમાં વિવર કરી આપ કે તે રસાળમાં પ્રવેશ કરી હું શાંતિ પામું. આ પ્રમાણે બોલતી, સુરતી, ખેદ પામતી મલય સુંદરી વિશેષ સાવચેતી માં આવી વિચારવા લાગી કે, એકવાર હું પિતાજીને વિજ્ઞપ્તિ કરૂં કે, મારે શું અપરાધ છે. ત્યાર પછી મારા ભાગ્યમા જેમ હશે તેમ થશે. ધારી વેગવતી દાસીને બોલાવી પિતાને અભિપ્રાય જણાવી રાજા પાસે મેકલી,
વેગવતી રાજા પાસે આવી હાથ જોડી વિજ્ઞપ્તિ કરવા લાગી કે, “મહારાજા! મલયસુંદરી મારી મારફત કહેવરાવે છે કે મેં આપનો શું અપરાધ કર્યો છે. તે આપ જણ વશે. મારા અપરાધની મને ખાત્રી થશે અને વશ્ય
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
મલયસંદરી ચરિત્ર મરવા પહેલાં મને સંતોષ થશે કે, પિતાજીએ મારા અપરાધને બદલે આવે છે. વળી આપે મને મારી નાખવા કોટવાળને હુકમ આપે છે તે જો આપની આજ્ઞા હોય તે એક વખત આપનાં અને મારી માતાનાં દર્શન કરવા અને છેલ્લી ભેટ કરવા માટે આવું. આ વાત પણ આપને સંમત ન હોય તે તે ત્યાં રહીને જ આપને, ચંપકમાલા માતાને અને ઓરમાન માતા કનકાવતી આદિ સર્વને છેલ્લા નમસ્કાર કરે છે. ” -
રાજાએ રેષ કરી જણાવ્યું. અરે ! પાપિણ છોકરી નહિ કરવા લાયક કાર્ય કરીને મારી પાસેથી “ અપરાધ” જાણવા માગે છે. અહા ! સ્ત્રીઓને શે ગુઢ અભિપ્રાય ? શી કપટ પ્રવીણતા ! પરને પ્રતીતિ કરાવનારાં કેવાં તેના મધુર વાકયે ? ' અરે દાસી ! મને તેના પ્રણામની કાંઈ જરૂર નથી. હૃદયમાં વિષતુલ્ય પણ મુખે અમૃત સરખાં તેનાં વચને પણ સાંભળવાં નથી. કહી દેજે કે અહીં આવીને મુખ પણ ન દેખાડે અને કેટવાળ જેમ કહે તેમ મરણ સાધી લે.
રાજાનાં આવાં છેવટનાં વચન સાંભળી દાસીને ઘણું દુઃખ લાગ્યું. તેનું હૃદય ભરાઈ આવ્યું આંખમાંથી અશ્રુધારા ચાલવા લાગી. છેવટે ધીરજ ધરી દાસીએ મલય. સુંદરીને છેલે સંદેશે જણાવ્યું.
Page #136
--------------------------------------------------------------------------
________________
પલસરી અજગરના મુખમાં મહારાજા! આપને આ છેલે જ આદેશ છે તે મલયસુંદરી ગેળા નદીના કિનારા પર પાતાળમૂળ નામને અંધારે અને ઉંડા કુવે છે તેમાં ઝંપાપાત કરી મરણ સાધશે. આ આટલા શબ્દો કહી રાજા તરફથી ઉત્તર સાંભળવા પણ ખેટી ન થતાં, દાસી તત્કાળ મલયસુંદરી પાસે આવી અને બનેલ હકીક્ત સવિસ્તર જણાવી.
શાણી અને સમજુ મલયસુંદરીને અત્યારે ખરી કટીને વખત હતો. અચાનક તેને માથે આ આફત આવી પડી હતી. તે અત્યારે પિતાનાં કલિષ્ટ કર્મોને જ નિંદતી હતી બાલ્યાવસ્થામાં તેને જે શિક્ષણ આપવામાં આવ્યું હતું, તેના પ્રભાવથી જ આવી વિપત્તિમાં તેની હિમ્મત બની રહી તેના મુખમાંથી ઘણીવાર આ શબ્દો નીકળતા હતા.
જે દિ જો તેહી ભરો,
नहिं थाए हृदय चिंतव्यु तारु, - દે ચિત્ત ! = ૩ થઈ,
अनेक उपाय चिंतवे शा सारु ? ॥१॥ ... રાજાને છેવટને હુકમ સાંભળી મલાઈદરી માને તૈયાર થઈ પંચપરમેષ્ટી મંત્રનો જાપ કરતી, અધકુવાનું ! લક્ષ કરી, નિર્ભયપણે પિતાના રક્ષકની આગળ ચાલવા લાગી.
રાજકુમારીની આ સ્થિતિ જોઈ તેના નેહી સખી વર્ગની સ્થિતિ બહુ દયાજનક દેખ તી હતી. તે વર્ગ
ધારાં આંસુએ રડતે અને વિલાપ કરતે હતે. કુમારી તારી આ દશા જોઈ અમારું હૃદય ક કુટી જતું નથી !
Page #137
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર આથી દધપ્રાણે! તમે શા માટે બેસી રહ્યાં છે? અરે ! વારા મધુર આલાપ, સાત્વિક ગણી અને હૃદયની સરલતાથી થતે આનંદ હવે તેની પાસેથી મેળવીશું? તારી આ દશા અમને કાં ન પ્રાપ્ત થઈ ? હવે જીવતાં અમે શા કામનાં? આજે જ ખરેખર અમે નિર્નાથ થયાં. તારા વિના આ શહેર મૂકી હવે અન્ય સ્થળે જઈ વસીશુ વિગેરે બોલી તેઓ રડતાં અને બીજાને રડાવતાં હતાં.
રાજકુમારીને રાજાએ મારી નાખવાને હુકમ કર્યો છે.” આ વાત સાંભળીને શહેરમાં કે લાહલ મચી રહયે. પ્રજાના આગેવાને તેના બચાવ માટે રાજાની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા.
હે નરાધીશ ! આ કાપ કરવાનું ઠેકાણું નથી. ભૂલ આવી અને તેઓ બાળકેએ અપરાધ પણ કર્યો છતાં શું તેને દેહાંતદંડ આપ એગ્ય છે? હે વિચક્ષણ મહારાજા! જે તમે આ અનર્થ કર ધાર્યો હતે તે આ સ્વયંવર મંડપ શા માટે તૈયાર કરાવ્યા ? કન્યાના વિવાહ માટે ઉત્સુક થઈ આવેલા સેંકડો રાજકુમારોને તમે શું ઉત્તર આપશો?
મહારાણું ચંપકમાલા ! કુમારીની માતા છતાં આવા દુષ્ટ કાર્યથી રાજાને શા માટે મના નથી કરતાં ?”
ઇત્યાદી અનેક પ્રકારે પ્રજાના આગેવાનોએ રાજા તથા રાણીને સમજાવ્યાં છતાં ક્રોધાંત રાજા એક ફીટીએ ન થ પ્ર તેણે પિતાને નિશ્ચય ન ફેરવ્યો. ત્યારે ઉદાસીન ચહેરે જના આગેવાને પાછા ફર્યા.
Page #138
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી અજગરના મુખમાં
૧૨૧ અનેક રાજપુરૂષેથી વીંટાએલી રાજકુમારી અંધ કુવાના કાંઠા પર આવી પહોંચી. પંચ પરમેષ્ટિનું શરણ લઈ, મહાબળકુમારને યાદ કરતી. લેકેના હાહાકાર વચ્ચે વિજળીની ઝડપે રાજકુમારીએ તે કુવામાં પડતું મૂકયું. કુમારીના વિરહથી, ગુણનુરાગી અને કરૂણાળુ મનુષ્યના નેમાંથી અશ્રુધારા વહેવા લાગી. કેઈ રાજાની નિંદા કરતા હતા કેઈ દુષ્ટ દૈવને એાળો આપતા હતા, એવી રીતે કુમારીને દુઃખે લેકે રાત્રિના વખતે પિતાને મુકામે આવ્યા,
રાજકુમારીએ પિતાને હાથે અંધ કુવામાં ઝંપાપાત કર્યો, ઈત્યાદિ સર્વ વૃત્તાંત, રાજપુરૂષએ રાજાને નિવેદિત
કર્યો
કુમારીના મરણથી રાજા, કુટુંબ સહિત આનંદ પામે. તે વિચારવા લાગ્યું કે, કુંવરીને મારી નખાવી તે ઘણું સારૂ થયું. તે પાપીણીને નાશથી મારા આખા કુટુંબને કુશળ થયું.
સ્વયંવર માટે બેલાવેલા ૨જકુમારને હું હમણ જણાવી આવું છું કે, રેગેના કારણથી મલયસુંદરી અકસ્માત્ મૃત્યુ પામી છે, માટે તમારે હવે સ્વયંવરના કાર્ય પ્રસંગે આવવું બંધ રાખવું.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
-
મલયસુંદરી ચરિત્ર
પ્રકરણ ૨૪ મું, ગુમ પડદાનો ઉભેદ અને કુલે પાપને ઘડે
મલયસુંદરીના મરણથી રાજકુટુંબમાં શેકનાં બીલકુલ ચિહ્નો જણાતાં નથી. છુટા છવાયાં દાસ, દાસીઓનાં ટેળાં મળી આપસ આપસમાં તે સંબંધી વાત કરતા હતાં. શહેરના મેટા ભાગમાં પણ આજ પ્રકરણની વાર્તા કરતા લેકે જણાતા હતા. રાજાના મનમાં ખેદ તે નજ હતું, પણ
કલાજને થે ડે ઘણે ભય હતો. ગઈ કાલના રાજકુટુંબમાં ઉજાગરે હોવાથી તેમજ આજના પણ આખા દિવસને થોડે ઘણે ખેદ હોવાથી જેમ જેમ રાત્રિ પડતી ગઈ, તેમ તેમ રાજમહેલ શાંત સ્થિતિમાં આવી ગયે. છતાં આ બનાવ અકસ્માત બનેલો હોવાથી, આ બનાવના નજીકના સંબંધીઓમાં શાંતિ કે નિદ્રાદેવીએ પ્રવેશ કર્યો નહેાતે. | મધ્યરાત્રિનો વખત થવા આવ્યું, આખા મહેલમાં શાંતિ પથરાઈ હેય તેમ જણાયું આ વખતે ગુસપણે બે પુરૂષોએ રાણી કનકવતીના મહેલમાં પ્રવેશ કર્યો.
આ અવસરે રાણીના દ્વારે બંધ હતાં, ફરતાં ફરતાં તે પુરૂષ તેના રહેવાના મૂળ દ્વાર પાસે આવ્યા તે બંધ જ હતાં. છતાં. અંદર દીપકનો પ્રકાશ જણાતા હતા. તે બંને પુરૂષે ત્યાં જ ઉભા રહ્યા અને કુંચીના વિવરથી દષ્ટિ કરી અંદર જોવા લાગ્યા.
Page #140
--------------------------------------------------------------------------
________________
ગુપ્ત પડદાને ઉભેદ અને ફટલે પાપને ઘડે ૧૨૩
કનક્રવતી, એ અવસરે આનંદ સમુદ્રમાં ઝુલતી હતી, તેના હર્ષને એ અવસરે પાર નહેતે તેણે ઉદુભટ વેશ પહેર્યો હતે. હાથમાં લક્ષમીપુંજ હાર શેભી રહ હતે. હારના સન્મુખ જોઈ હર્ષના આવેશમાં તે બોલવા લાગી. (હર્ષનું અજીરણ તેને એટલું બધું ક્યું હતું કે, અત્યારે હું શું બોલું છું. આ બોલવું ન જોઈએ આજુબાજુ કઈ જાગતું હશે. કોઈ સાંભળશે, વિગેરેનું તેને ભાન રહ્યું નહોતું) “હે હાર ! મારા મહદ્ ભાગ્યથીજ તું મારે હાથ ચડે છે. તારા પ્રસાદથી આજે મેં મારું મનવાંછિત સિદ્ધ કર્યું છે, તને અહીં છુપાવી, અનેક વચન પ્રપંચથી, રાજાને છેતરી જન્માંતરની વેરણ મલયસુંદરીને આજે મેં ઘાત કરાવ્યું છે. ચિંતામણિની માફક તારી પ્રાપ્તિ દુર્લભ છે. રાજાને મારે સ્વાધીન કરી આપી, તું મને નિરંતર ઈચ્છિત ફળ આપજે ” ,
આ વચને સાંભળતાં અને હારને નજરે જોતાં જ, તે પુરૂષનું લેહી ઉકળી આવ્યું. શાંત થયેલા કપાળ વિશેષ પ્રકારે પ્રદીપ્ત થયે.
તે એકદમ બુમ પાડી ઉઠે, હા ! હા ! પાપિણી તે મને પ્રપંચ કરીને છેતર્યો છે. પુત્રી પાસેથી હાર ચેરી લઈ “મહાબળ કુમારને મોકલાવ્યું છે. તેમ જણાવી, મારી નિર્દોષ પુત્રીને તે ઘાત કરા
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
મલયસુંદરી ચરિત્ર હે પાપિણી ! તેં મને આખા કુટુંબ સહિત ઠગે. આ મારી ગરીબ છોકરીએ તારું શું બગડયું હતું? તે નિર્દોષ છોકરીએ આજ પર્યત એક કીડીને પણ દુભવી નથી. તેને માથે આવું ઘોર કલંક?
આ પ્રમાણે બેલત, જેરથી કમાડને તોડત, મોટે સ્વરે પેકાર કરતા અને દુઃખથી વિહવળ થતે તે પુરૂષ એકદમ પૃથ્વી પર પડી ગયો અને ભયંકર મૂચ્છ અનુ. ભવવા લાગ્યા.
મધ્ય રાત્રિએ કનકવતીના મહેલમાં બે પુરૂષ જનાર કેણ? તે વાંચનારને સમજાયું જ હશે. બીજા કોઈ પુરૂષ નહિ પણ તે મહારાજા વીરવળ અને સુબુદ્ધિ પ્રધાન હતા.
તેઓએ રાત્રિચર્ચા જેવા અને સત્ય શું છે તે નિર્ણય કરવાનો પ્રયાસ અત્યારે પણ કાંઈ કર્યું નહોતે જે તેટલી દીર્ધદષ્ટિ વાપરી હોત તે મલયસુંદરીને કુવામાં ફેંકી દેવરાવવાનો પ્રસંગ તેમને ન આવત. તેઓએ એમ ધાર્યું હતુ કે, રાણી કનક્વતીએ આપણા પર માટે ઉપકાર કર્યો છે, કેમકે તેણે “
રાહ ” કે “કુળ છેદી નું કાવતરું પકડી આપ્યું છે. માટે તેને ઉપકાર માન જોઈએ અને તેને વિશેષ પ્રકારે રાજી કરવી જોઈએ. તેમજ તેની પાસેથી બીજી પણ કઈ વિશેષ હકીક્ત મળી આવશે. એ કાર્યને દેશીને જ મેડી રાત્રિએ રાજા તથ. પ્રધાન બને જણ આવ્યા હતા. પણ કનકવતીને ઉગ્ર પાપનો ઘડે કી ગયે. તેના ગુપ્ત ભેદને પડદે ચીરાઈ ગયે, કકડે કડા
Page #142
--------------------------------------------------------------------------
________________
મુ પદડાને ઉભેદ અને કુલ પાપને ઘડો ૧૨૫ થઈ ગયે. તેની જોડે પૂર્વાવર વિચાર નહિ કરતાં, રસપ્રવૃત્તિ ઉતાવળ કરનાર રાજા વીરવળના હૃદયને પણ પડદો ચીરાવા લા.
રાજાને પિકાર અને જમીન પર પડવાને શબ્દ સાંભળતાં જ આખા રાજમહેલમાં ખળભળાટ અને હાહાકાર થઈ રહયા. તત્કાલ સંખ્યાબંધ લોકો એકઠાં થઈ ગયાં અને રાજાના શરીર પર અનેક જાતના શીતળ ઉપચાર કરવા લાગ્યા,
હે ક્ષય કુમારે! આ અવસરને લાગ જોઈ હું અને મારી વામીની કનકવતી બન્ને જણાએ મરણના ભયથી ગોખારા પાછળની બાજુએથી નીચે જમીન ઉપર પડતું મુક્યું. અમને સહજસાજ વાગ્યું હશે, પણ મરણ આગળ તેની પરવા કરવા અમે રહીએ તેમ નહોતું ત્યાંથી નાશી એક શૂન્ય ઘરની અંદર ગુપ્તપણે છેડે વખત રહ્યાં અને ત્યાંથી જતા આવતા લોકો જે કાઈ વાર્તાલાપ કરતા હતા તે ગુપ્તપણે સાંભળવા લાગ્યા.
હે કુમારે ! મેં અત્યાર સુધી જે વૃત્તાંત કહયે તે સર્વ મારો જોયેલે અને અનુભવેલે પણ છે. હવે હું જે . સહેજસાજ કહીશ તે અમે ગુપ્તપણે શૂન્ય ઘરમાં રહયાં હતાં, ત્યાંથી જતા આવતા લોકોના મુખેથી સાંભળેલ વૃત્તાંત છે.
મલયસુંદરીએ કહ્યું “કાંઈ હરક્ત નહિ, પછી રાજાની શું સ્થિતિ થઈ તે જણાવ.”
Page #143
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર
સામાએ વૃત્તાંત આગળ ચલાવ્યેા, રાજા કેટલીકવારે ઘણી મહેનતે જાગૃતિમા અવતાં જ ઉંચે સ્વરે પાકાર કરવા લાગ્યુંા. ભયથી વ્યાકુળ થયેલી ચંપકમાલા પણ ત્યાં આવી પ્રધાનને કહેવા લાગી. “ પ્રધાન ! પ્રણને નાશ કરનાર વળી આ ખીન્ને અકસ્માત્ શું બન્યા છે ? ”
અશ્રુધાર મૂકતા પ્રધાને પોતે જોયેલી અને સાંભળેલી નકરતી સંબંધી સ વૃત્તાંત રાણી ચંપકમાલાને જણાવ્યેા. કનકવીનું' કપટ અને રાજકુમારીની નિર્દોષતા પ્રધાન ના મુખથી સાંભળી, મલયસુંદરીના મરણના શૈાકથી સ લેાકા રડવા લાગ્યા.
♦
1}
રાણી ચંપકમાલા, રાજાના કઠને અવલખી, પુત્રીના માહથી કરૂણ સ્વરે રૂદન કરતી, મનુષ્યાને રડાવવા લાગી. આ અવસરે આખા મહેલમાં તે શું, પણ આખા શહેરમાં શાકનું સામ્રાજય વ્યાપી રહ્યું, રાજમહેલમાં એટલા અર્ધા કરૂણાજનક વિલાપ થતા હતા કે, તે સાંભળી મનુષ્યેાનાં હૃદયા ચીરાઈ જતાં હતાં,
વિલાપ કરતા રાજા રાણીને શાંત કરી, પ્રધાને જણાવ્યું મહારાજા ! આમ રૂદન કરવાથી શે ફાયદો થશે ? ચ લેા, પેલા અંધ કુવામાં તપાસ કરીએ. કદાચ પુણ્યાદયથી રાજકુમારી હજી જીવતી મળી આવે.
રૂદન ખંધ કરી રાજા પ્રમુખ હજારા મનુષ્ચા મધ્ય રાત્રિએ તે અધારા કુવા પાસે ગયા. તત્કાળ માટી મસાલેા કરી તેમાં માણુસાને ઉતરાવ્યાં કુવામાં ચારે બાજુ તપાસ કરાવી છતાં કુમારીનુ’ ચિહ્ન માત્ર પણ ત્યાં દેખવામાં ન આવ્યું.
Page #144
--------------------------------------------------------------------------
________________
ગુ પડદાને ઉદ્દભવ અને કુટેલે પાપને ઘડે ૧૨૭
ત્યાંથી નિરાશ થયેલે ક્રોધથી ધમધમતે રાજા મારી સ્વામીનીના મહેલમાં આવ્યું. દ્વાર ઉઘાડી અંદર તપાસ કરી પણ કનવતી જોવામાં ન આવી. ત્યારે રાજા કોપ કરી કહેવા લાગ્યા, “અરે! તે રણી ક્યાં નાશી ગઈ? જાઓ. ચારે બાજુ તપાસ કરે; તે પાછલા ગોખથી નાશી ગઈ જણાય છે. પગલે, પગલે તપાસ કરી તેને પકડી લાવે.
રાજાના આદેશથી તેનું સર્વસ્વ રાજપુરૂષેએ લુંટી લીધું અને તેના સર્વ પરિવારને કેદ કર્યાથી કાંઈ રાજાનું મન શાંત થાય તેમ નહોતું. તેને તે કારી ઘા લાગ્યા હતે. નિર્દોષ પુત્રીના નિગ્રહ કરવાના પશ્ચાત્તાપથી રાજા, રાણી સાથે પાછા મૂચ્છમાં પડે છે.
હે ક્ષત્રિય કુમારે ! રાજા વિરધવળ રાત્રિના બે પહેર જીવતે રહે તે મેટું ભાગ્ય સમજવું. પ્રાતકાળે તે અવશ્ય ચિતામાં પ્રવેશ કરી મરણ સાધશે.
અમારી શોધમાં ફરતા રાજ પુરૂષને જોઈ કનકવતીએ મને જણાવ્યું કે, હવે આપણે બન્નેને એક ઠેકાણે રહેવું તે કઈપણ રીતે સલામતી ભરેલું નથી. રાજપુરૂષ આપણને દેખશે તે તત્કાળ આપણું મરણ થયું સમજવું. આ પ્રમાણે મને કહી લક્ષમીપુંજ હાર ઇત્યાદિ સાર સારું વસ્તુ મારી પાસેથી લઈ, પિતાની વહાલી સખી મગધા નામની વેશ્યાને ત્યાં તે ગઈ. એકલી તે સ્થળે રહેવાને અશક્ત હોવાથી ત્યાંથી કોઈને જાણે તેમ નીકળી ઉતાવળી ઉતાવળી અહી આવી છું,
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
મલયસુંદરી ચરિત્ર હે રાજકુમારે ! તમે જે મારા ભયનું કારણ પૂછયુ તે સર્વ મેં તમારી આગળ કહ્યું,
મહાબળે જણાવ્યું. અહો ! દુષ્ટ સીએનાં દુશ્ચરિત્રો દુઃપ્રાપ્ય કન્યારત્નનો નાશ કરાવ્યા રાજાને જીવિતવ્યના સંદેહમાં લાવી મૂક પ્રજાને અનાથ કરી આખા રાજ્યને પ્રજાવ્યું. પોતાનાં સુખનો નાશ કર્યો. દેશ ત્યાગ સ્વીકાર્યો અને લોકમાં અપકીર્તિ વધારી. ધિક્કાર થાઓ સ્ત્રીઓની તુચ્છ બુદ્ધિને!
સામાએ જણાવ્યું રાત્રી પર્ણ થવા આવી છે. રખેને કોઈ રાજપુરૂષ મારી શોધ કરતે આવી ચઢે માટે હું હવે જાઉં છું. કેમકે મારી પાછળ ભય છે. આ પ્રમાણે કહેતી તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ
મહાબળ મલયસુ દરીને કહે છે. જે દિવસે આપણે પ્રથમ મેળાપ થયું હતું, તે દિવસથી કોપાયમાન થયેલી કનકવતીએ આજે લાગ શોધી તેનું વેર વાળ્યું છે.
હે સુચના ! આ કનકાવતીની દાસી પાસેથી જ તારે સમગ્ર વૃત્તાંત મારા જાણવામાં આવ્યો છે.
અહો ! અ૫ કાળમાં તે મહાન દુઃખનો અનુભવ કર્યો છે. આવા મહાન દુઃખમાં પણ તારું હૃદય ભેદાયું નથી, એ મેટું આશ્ચર્ય છે.
સુંદરી ! અંધ કુવામાં ઝંપાપાત કર્યા પછી અજ. ગરના મુખમાથી તારૂં નીકળવું થયું. તે સંબંધમાં મારૂ એમ ધારવું છે કે, કુવામાં ઝંપાપાત કર્યા પછી જ્યારે
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨e
રાણી કનકાવતી નિષ્ટની માફક તું પડી હશે, ત્યારે તે કુવામાં રહેનાર હેય કે આજુબાજુથી આવેલ હોય તે અજગરે તને ગળી લીધી જણાય છે. તે કુવામાંથી બહાર નીકળવા માટે કઈ પણ ગુપ્ત દ્વાર કુવામાં હોવું જોઈએ ! તને ગળીને તે દ્વારે આ અજગર બહાર આવ્યું છે અને આ આમ્રવૃક્ષ સાથે આંટો-ભરડે દઈ તને મારી નાંખવાનો પ્રયત્ન કરતે હતે, તેવામાં મેં તેના હોઠ પકડી વિદારી નાખે. તેના મુખમાંથી તુ નિકળી. અહા ! પુણ્યના ઉદયથી જ અકસ્માત આપણે મેળાપ થયો છે. .
તે અજગરને દેખી મલય સુંદરી ભયથી કંપવા લાગી. મહાબળે જણાવ્યું. રાજપુત્રી ! ભય પામવાનું કાંઈ કારણ નથી. આવી મહાન વિપત્તિમાં આવી પડયા છતાં પણ આપણે દુર્ઘટ મેળાપ થયે છે, તે તે નિચે સમજવું કે આપણે વિધિ હજી અનુકૂળ છે. ( આ પ્રમાણે વાર્તાલાપ કરતાં, યોગ્ય મેળાપથી આનંદ અનુભવતાં, પર્વે લેકને યાદ કરતાં, ભવિષ્યનાં દંપતી ફરી ગોળા નદી તરફ ગયાં. દંતધવન, મુખ પ્રક્ષાલનાદિ કર્તવ્ય કરી તે પાકા આંબાનાં કેટલાંક ફળોનું તેઓએ ભજન કર્યું. ત્યારબાદ નદીના કિનારા ઉપર ફરતાં ફરતાં તેઓ ભટ્ટારિકા દેવીના મંદિરમાં ગયાં. ત્યાં ઘણા વખતથી ઉભી કરેલી લાકડાની બે શાળા-ફાડે મહાબળના જોવામાં આવી જેમાથી પૂર્વે ચંપકમાલા રાણી મળી આવી હતી. તેની અંદર પોલાઈજે ઈસ્તક ધુણવતા
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
- મલયસંદરી ચરિત્ર મહાબળે કાંઈક વિચાર કરી રાજકુમારીને જણાવ્યું. રાજબાળા હમણું મારે ત્રણ કાર્ય કરવાના છે. પહેલું કાર્ય તે એ છે કે, મરવાને ઉજમાળ થયેલા તારા કુટુંબનુ રક્ષણ કરવું. બીજું કાર્ય વિરધવળ રાજાએ અર્પણ કરેલી રાજકુમારો સમક્ષ તારું પાણી ગ્રહણ કરવું. ત્રીજુ કાર્ય મારી માતાને હાર આપી, તેના જીવિતવ્યનું રક્ષણ કરી મારા કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી.
આ ત્રણ કાર્યમાં મને તારી મદદની પૂર્ણ જરૂર પડશે. આ પુરૂષને વેશ હાલ તે તારે કાયમ રાખવાને છે. આજ વેષે સંધ્યા સમયે શહેરની અંદર તારે મગધા વેશ્યાને ઘેર જવું, કેમકે હજી કનકવતી તેને ઘેર જ હશે. સાથે તારે એવી બુદ્ધિ કેળવવી અને એવી રીતે વર્તન કરવું કે, લક્ષ્મીપુંજહાર આપણે હાથ આવે. આ કાર્ય વારે કરવાનું છે.
હું તે અહીંથી સિધો જ મશાન તરફ જાઉં છું કેમકે તારા વિયોગથી દુઃખી થયેલ તારા માતા પિતા અગ્નિમાં પ્રવેશ કરી બળી મરવાના છે. તેઓને બુદ્ધિબળથી બચાવ કરવાનું છે. કુમારી ! તારૂં મુદ્રા રત્ન–વીંટી મને આપ. કદાચ કઈ ચોરની ભ્રાંતિથી તને હેરાન ન કરે. કુમારીએ મુદ્રાર–નામાંક્તિ વીંટી મહાબળને આપી. મહાબળે વિશેષ સૂચના કરી કે, જેમ રાજપુરૂષે તને વિશેષ ન જુવે તેમ શહેરમાં ફરવું. આજની આખી રાત્રિ વેશ્યાને ઘેર કનકવતીની અને હારની તપાસમાં જ પૂરણ કરવી.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧ી
રાણી કનકાવતી તેમજ કાલને દિવસ પણ વેશ્યાને ઘેર જ પૂરો કરે. કાલે સાંજે પાછું અહીં આવવું. હું પણ ધારેલ કાર્યો યથા એગ્ય કરી. આ ભટ્ટારિકાને મંદિરમાં જ કાલે સાંજે તને મળીશ. જેથી આપણે મેળાપ હવે કાલે સાંજે અહીં થશે.
વિનીત રાજકુમારીએ મહાબળનાં કહેલ દરેક વાક્ય ધ્યાનપૂર્વક સાંભળ્યાં અને આવી નિરાધાર સ્થિતિમાં જરા માત્ર જુદા પડવાની મરજી નહિં છતાં, કુમારની આજ્ઞા મસ્તક પર ચઢાવી. તેમ કરવાને ખુશીથી હા કહે.
ડીવાર ભેગા રહી, તિપિતાના કાર્યની સિદ્ધિ માટે બન્ને જણ ત્યાંથી જુદા પડયાં રસ્તે ચાલતાં મહાબળ વિચારવા લાગ્યું કે, આજે અહીં અનેક રાજકુમાર આવશે. તેઓની પાસે મોટો પરિવાર હશે, ત્યારે હું તે એક વટેમાર્ગની માફક એકલે જ છું. રાજદ્વારમાં મને એકલાને પ્રવેશ પણ કેવી રીતે મળશે ! જ્યાં પ્રવેશની આશા નથી તે રાજકુમારીનું પાણિગ્રહણ કરવાનું અને તે પણ રાજાની આપેલી તથા અનેક રાજકુમારનું હરીફાઈ વચ્ચે, તે બનવું અસંભવિત જણાય છે. માટે કઈ પ્રપંચ તે કરવું જ પડશે. શરીરમાથી અસાધ્ય કાર્યો બુદ્ધિથી સુસાધ્ય થઈ શકે છે ઈત્યાદિ વિચાર કરતે મહાબળ આગળ ચાલ્યા જાય છે, તેવામાં વડના ઝાડની નીચે બાંધે એક હાથી તેના જેવામાં આવ્યે. તેની પાસે કેટલાએક રાજપુરૂષે, તે હાથીની વિષ્ટા પાણીમાં ગાળતા બેઠેલા હતા.
Page #149
--------------------------------------------------------------------------
________________
થલયસુંદરી ચરિત્ર રાજકુમારે તેઓને પૂછયું, ભાઈ ! તમે આ શું કરે છે ? તે પુરૂષે એ જવાબ આપે. મહાશય ! ગઈ કાલે કેટલાએક રાજકુમાર સુવર્ણની સાંકળથી શેરડી બાંધીને રમતમાં આ હાથીની આગળ ઉછાળતા હતા. તે શેરડી નજીક પડતાં હાથી પિતાના મુખમાં ઉતારી ગયે. સુવર્ણની સાંકળ હાથીના પેટમાં ગઈ. રાજાના આદેશથી આ હાથીની વિષ્ટા અમે ગાળીએ છીએ. તેમાંથી કઈ વખત એક, કેઈ વખત બે, એમ સુવર્ણના કકડા મળી આવે છે. ' ' '
આ વાત સાંભળી મહાબળ કુમારે એક ઘાસને પળ લઈ તેના પિલાણમાં મલયસુંદરીના નામવાની વીંટી નાખી તે ઘાસને પૂળો હાથીના મુખમાં આપે. હાથી
જ્યારે તે ગળે ઉતારી ગયે, ત્યારે રાજકુમાર ત્યાંથી આગળ ચાલતે થ.
પ્રકરણ ૨૫ મું. પરોપકાર નિમિત્તાએ
અનુમાન એક પહેર જેટલે સૂર્ય આકાશમાં ઉંચે આવ્યું હતું. આ અવસરે ગેળા નદીના કિનારા પર હજારે કેને કોલાહલ સંભળાતે હતે. નજીકમાં એક ચિતા સળગતી હતી. તેમાંથી ધૂમ્રની શિખા આકાશમાંથી ઉછળી રહી હતી. ઠેકાણે ઠેકાણે નિરાશાના ચિહ્ન જણાતાં હતાં.
Page #150
--------------------------------------------------------------------------
________________
પરોપકારના નિમિત્તીઓએ આ અવસરે હાથ ઉંચા કરી, “હે અપત્યવત્સલ સજા ! સાહસ નહિ કર, સાહસ નહિ કર. તારી પુત્રી મલયસુંદરી જીવતી છે, જીવતી છે.” વિગેરે બૂમ પાડત, દોડતે, દેડતે એક નિમિનીએ ત્યાં આવતે જણાય.
કાનને અમૃતસમાન આ તેનાં વચને સાંભળી. અશ્રુધારા મુકતાં સંખ્યાબંધ લોકે તેમના તરફ દેડતા ગયા અને કહેવા લાગ્યા તે ઉત્તમ નર ! તું જલદી આવ, તારી સેનાની જીન્હા તારી જીભની અમે આરતી ઉતારીએ, શું રાજપુત્રી જીવતી છે? આ નેત્રથી અમે તેને જોઈ શકીશું ? નિમિત્તજ્ઞ! આને ઉત્તર તું જલદી આપ
નિમિત્તે જણાવ્યું, અરે લેકે! હું તેને જવાબ આપું છું; પણ પ્રથમ આ ચિતા બુઝાવી નાખે.
માણસોએ ચિતાને બુઝાવી નાખી અને બાહાત્યંતર તાપથી તપ્ત થયેલા રાજા અને રાણુને ચિતાથી બહાર કાઢ્યા, નિમિતીએ રાજાની નજીક આવ્યું અને મધુર શબ્દ છે. મહારાજા ! વ્યાકુળ ન થાઓ. મિમિત્તના બળથી હું જાણું છું કે, ક્યાંય પણ તમારી પુત્રી મલયસુંદરી જીવતી છે.
અમૃતના સિચનતુલ્ય વચનથી શાંત થયેલા રાજાએ જણાવ્યુ, “નિમિત્તજ્ઞ! એવા મારાં પુણ્ય નથી કે હું રાજકુમારીને જીવતી દેખું. કૃતાંતના ઉંદર સરખા અં! કુવામાં પડ્યા છતાં તે જીવતી રહે એ વાત ન બનવા એગ્ય છે. તે કુવામાં અમે ઘણી સારી રીતે તપાસ કરાવી
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ચલયસુધી ચરિત્ર
પણ કુમારીના શરીરની નિશાની સરખી મળી નથી, તેથી અમારૂં' એમ માનવુ' છે કે, કેઈ હિંસક પ્રાણીએ અવશ્ય તેના નાશ કર્યો હશે. તેા હવે તુ મને શા માટે મરણુમાં વિઘ્ન કરે છે.
**
નિમિત્તે ગંભીરતાથી જણાવ્યું. “ રાજન્ આજે જેઠ માસની કૃષ્ણ દ્વાદશી છે. આજથી ત્રીજે દિવસે અર્થાત્ ચતુર્દશીને દિવસે, જુદા જુદા દેશના રાજકુમારે આવી સ્વયંવર મંડપમાં બિરાજમાન થશે, એ અવસરે હજાર લેાકેાની મેદની વચ્ચે એ પહેાર ગયા પછી, નાના પ્રકારના વઆલ કારોથી વિભૂષિત રાજકુમારીનું તમા સને અકસ્માત દન થશે.
રાજન્! સ્વયંવર મંડપ તમારે તયાર કરાવવે. અને આ પ્રસંગ પર આવતા રાજકુમારીને ખીલકુલ પાછા ન વાળવા મારા કહેવા ઉપર જે તમને વિશ્વાસ ન બાવતા હાય તે, જ્ઞાનદૃષ્ટિથી તપાસ કરી મારા કહેલાં નાની તમને પ્રતીતિ થાય તેવી કેટલીક નિશાનીએ હું તમને જણાવું. ”
રાજાએ તેમ કરવાની હા કહી, એટલે થોડા વખત ધ્યાનસ્થ જેવી સ્થિતિમાં રહી, નિમિત્તને જણાવ્યું,
રાજકુમારીનુ' મુદ્રારન કાઈ પણ પ્રકારે કાલે તમારા હાથમાં આવવુ જોઈ એ ચતુર્દશીને દિવસે પ્રાતઃકાળે પૂર્વેની પ્રતેાલી દરવાજા આગળ નગર બહાર રાજાઓની પરિક્ષા માટે છ હાથ પ્રમાણના, નાના પ્રકારના ચિત્રાથી
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૫
પરોપકારીને નિમિતીએ ચિત્રિત, એક સ્થંભ તમારી ગેત્રદેવી કોઈ પણ સ્થળેથી લાવી મૂકશે.
તે થંભ સ્વયંવર મંડપના વચમાં તમારે સ્થાપન કરે. તેની આગળ વાસાર નામનું ધનુષ્ય, જે તમારા ઘરમાં છે તે બાણસહિત-ચાપયુક્ત કરી, પૂજન કરવા પૂર્વક સ્થાપન કરવું. તે ધનુષ્ય બાણ ઉપર ચડાવી જે મનુષ્ય સ્થંભનું ભેદન કરશે તે રાજકુમારીનું પાણિગ્રહણ કરશે. તે ભની પૂજા કરવાની કેટલીક વિધિ પણ છે.
આ સર્વ વૃત્તાંત મેં મારા નિમિત્ત જ્ઞાનના બળથી જાણ્યું છે. રાજન ! આ મારી કહેલી નિશાનીઓ ન મળી આવે તેમજ રાજકુમારી પણ જીવતી ન મળે તે પછી કાષ્ટભક્ષણે કરવું અર્થાત્ બળી મરવું તે તમારે સ્વાધીન જ છે.
નિમિત્તજ્ઞના આવાં વચન સાંભળી ત્યાં રહેલા સર્વે કેના આનંદનો પાર ન રહ્યો. લેકે તેની સ્તુતિ કરવા લાગ્યા. હે મહાશય ! આ અવસરે તમારું આગમન અમારા મહાન પુર્યોદયથી જ થયું છે એકલા રાજા ઉપર જ નહિ, પણ તમે આખા દેશપર ઉપકાર કર્યો છે. લેકે કહે છે કે ફણીદ્ર અને કર્મરાજે આ પૃથ્વીને ધારણ કરી રાખી છે, પણ ખરેખર તે કહેવા માત્ર જ છે. ખરી રીતે જોતાં તમારા જેવા પરંપકારી ન એજ આ પૃથ્વીને ધારણ કરી રાખી છે. પરોપકાર કરવામાં ઉપગી તારી જ્ઞાન લક્ષમી મહોપકારી નિમિતજ્ઞ ! તું ઘણે કાળ જીવતે રહે. આ પ્રમાણે બોલતા તે કૃત લોકોએ હર્ષના આવેશમાં અને ઉપકારના બદલામાં
Page #153
--------------------------------------------------------------------------
________________
re
મલયસુરી ચરિત્ર પિતાના શરીર પરનાં વસ્ત્ર અને આભૂષણે ઉતારી ઉતારી નિમિતિઓને આપવા માટે તેની પાસે નાખવા માંડયા, થોડા વખતમાં તે વસ્ત્ર અને આભૂષણને એક ઢગલે ઈપડો.
લેકે હાથ જોડી નિમિનિઆને કહેવા લાગ્યા, હે પરેપકારી ! અમારા પર પ્રસન્ન થઈ આ વસ્ત્રાભૂષણે તું ગ્રહણ કર. આ અવસરે તે અમને જે આનંદ અને કવિતવ્ય આપ્યું છે, તેને બદલામાં અમે અમારું સર્વસ્વ આપીએ તે પણ થોડું છે, અર્થાત્ તે પણ તારા ઉપકારનો બદલે વળી શકે તેમ નથી.
નિમિત્તસે જણાવ્યું, હે મનુષ્યો ! હું તમારૂં તે માંહીલું કાંઈ પણ વસ્તુ લેવામાં આવે તે ઉપકાર કેમ કહેવાય? અને પરોપકારનું ફળ પણ પછી કેમ મળે?
નિમિત્તજ્ઞના નિસ્પૃહપણથી રાજા તથા લેકે સર્વ વિસ્મય પામ્યા. રાજાને વિશેષ પ્રકારે તેના વચન ઉપર આસ્થા બંધાઈ.
- રાજાએ જણાવ્યું. નિમિત્તજ્ઞ! થંભના પૂજનની જે કાંઈ વિધિ હોય તે સર્વ કામ તારે પોતે જ કરવું.
રાજાના આ શબ્દોથી શુકન ગ્રંથી બાંધી નિમિત તે કામ કરવાનું પોતાને માથે લીધુ.
રાજાએ વિશેષ આશ્ચર્યથી પૂછયું, જ્ઞાનીની આશાજનક આ સર્વ નિશાનીઓ તો તે બતાવી, પણ જ્ઞાનદષ્ટિએ તપાસ કરી આ પણ જણાવ કે, મારી પુત્રી મલયસંદરીને સ્વામી કેણ થશે?
Page #154
--------------------------------------------------------------------------
________________
પરોપકારીને નિમિત્ત
૧૩૭ નિમિત્તજ્ઞ જરાવાર ધ્યાનસ્થ થઈ ગંભીરતાથી બોલે, પૃથ્વી સ્થાનસુરના મહારાજા સૂરપાળનો પુત્ર, મહાબળકુમાર મલયસુંદરીનો પતિ થશે. વર કન્યાને લાયક ગ થશે; તેમ જાણે સર્વ લેકે પ્રશંસા કરવા લાગ્યા. તેવામાં બંદીવાન જણાયું___ संत्यक्तपूर्वक टोऽय, दुरालोकस्य तेजसा । सूरः प्रवत्त ते देव, लोकानां त्वमिवोपरि ॥ १ ॥
હે દેવ ! તમારી માફક સૂર્ય પૂર્વ કાષ્ટાનો-દિશાનો ત્યાગ કરી તમે પણ કાષ્ટભક્ષણ–બળી મરવા-ત્યાગ કરી પિતાના તેજથી દુઃખે દેખી શકાય તેવે થઈ અત્યારે સર્વ લોકેના ઉપર રહ્યો છે. અર્થાત્ મધ્યાન્હ વખત થયેલ છે.
અવસરજ્ઞ મંત્રીએ વિજ્ઞપ્તિ કરી, મહારાજા! મધ્યાહુકાલ થયે છે. ચાલે નગરીમાં જઈએ. : પ્રધાનના વચનથી, નિમિત્તાને સાથે લઈ યાચકોને દાન આપતાં રાજાએ શહેરમાં પ્રવેશ કર્યો. - પ્રથમ નિમિત્તાને ભોજન કરાવી, પછી રાજાએ ભોજન કર્યું ત્યાર પછી તે જ્ઞાનીની સાથે વાર્તાલાપ કરતાં પાછળના બે પહેર અને કાંઈક નિદ્રા લેવા પૂર્વક રાત્રિ પણ પસાર કરી.
પ્રાતઃકાળ થતાજ હાથિની વિષ્ટા ગાળવા ઉપર રોકાયેલા માણસે રાજાની પાસે આવ્યા અને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. તે સ્વામીન ! અમે વિશેષ કાંઈ જાણતા નથી, પણ હાથીની વિષ્ટા ગાળતા હતા, તેમાંથી રાજકુમારીનું
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
મલયસુંદરી ચરિત્ર નામાંકિત મુદ્રાન–વીંટી મળી આવ્યું છે. આ પ્રમાણે કહી તે મુદ્રામન રાજાનાં હાથમાં મૂક્યું.
રાજાકુમારીનું મુદ્રાન જોઈ મસ્તક ધુણાવવા લાગે. અને છેડે વખત નિમિત્તીઆના મુખ સામું જોઈ
રહ્યો
નિમિત્ત જરા હિમ્મતથી જણાવ્યું, રાજન ! જ્ઞાનીનું જોયેલું ભવિષ્ય કઈ વખત અન્યથા ન જ થાય.
રાજા જરા નિશાસે મૂકી બોલે. નિમિત્તજ્ઞ! કુમારી પાસેનું મુદ્રાન, આ મદેન્મા હાથીના પેટમાં કેવી રીતે આવ્યું હશે ! નિરાશાજનક મને મોટી શંકા થાય છે.
જ્ઞાનીએ જરા મોટું ઠાવકું રાખી જણાવ્યું, મહારાજા! તે વિષેનો પ્રગટ ખુલાસો મારા જ્ઞાનમાં જણ તે નથી, તથાપિ આ સર્વ પ્રભાવ કુળદેવીને હેય એમ મારૂં માનવું છે.
કુળદેવીનું કર્તવ્ય એ સંભવી શકે તેમ હોવાથી રાજા આ ખુલાસાથી હર્ષ પામ્ય અને તત્કાલ સ્વયંવર મંડપની સર્વ તૈયારીઓ ઘણા ઉત્સાહથી કરાવવાને તેણે આદેશ આપે.
પ્રથમ કેટલીક તૈયારીઓ તે થઈ જ હતી વચમાં આ વિડનથી કામ બંધ રહ્યું હતું; પણ એક પ્રતિતિ મળતાંજ કામ ધમધોકાર ચાલ્યું અને સાંજ થતાં જ વિશાળ મંડપ તૈયાર થયો. બીજી બાજુ રાજા અને રાજકુમારોને
Page #156
--------------------------------------------------------------------------
________________
૩૯
પરોપકારી નિમિત્તીઓ ઉતરવાના આવાસો પણ તૈયાર થયા. સ્વયંવર મંપાદિક સર્વ તૈયારીઓ થતી જોઈ શહેરના લેકે તરેહવાર વાતોના ગપગોળાઓ ચલાવતા હતા, અરે ! જુઓ તો ખરા રાજાની મૂર્ખતા! કન્યા સિવાય સ્વયંવર માંડી બેઠો છે? માનો કે કદાચ નિમિત્તીઆના કહેવા મુજબ રાજકન્યા નહિ મળી આવે તે, આ સર્વ એકડા થતા રાજકુમારેને તે શું ઉત્તર આપશે? રાજાની દેશમાં લધુતા થશે. કદાચ નિરાશા અને અપમાનથી કોપાયમાન થઈ, તે સર્વ રાજકુમારો લંડ તો નહિં ઉડાવે? અથવા આ યુક્ત છે અને આ અયુક્ત છે, તે અત્યારે આપણે શું કહી શકીએ ? અવસરે બધું જણાઈ આવશે.
સંધ્યા વખત થતાં જ અનેક રાજાઓ અને રાજકુમારે જુદી જુદી દિશાઓ તરફથી પરિવાર સહિત આવવા લાગ્યા. રાજાએ પણ તે સર્વનું સન્માન કરી જુદા જુદા આવાસ ઉતરવા માટે આપ્યા.
નિમિત્તીઆએ રાજાને જણાવ્યું. રાજન! મારે એક મંત્ર સાધવાને છે, તે અર્ધસિદ્ધિ તે થઈ ચુક્યા છે, પણ બાકીને ભાગ હજી હવે સિદ્ધ કરવાનું છે. તે મંત્ર જે આજની રાત્રિએ સિદ્ધ ન થાય તે મારું કાર્ય સિદ્ધ ન થઈ શકે, માટે તે મંત્ર સિદ્ધ કરવા આજની રાત્રિ માટે મને રજા આપવી જોઈએ, પ્રાતઃકાલ થતાં જ પાછે હું આપની પાસે આવીશ.
Page #157
--------------------------------------------------------------------------
________________
મલયસુ દરી ચરિત્ર
રાજાએ ખુશી થઈ રજા આપી. વિશેષમાં જણાવ્યું કે મંત્રસાધન માટે કાંઈપણ ઉપચાગી વસ્તુ કે દ્રશ્યની જરૂર જણાય તે સાથે લઇ જાએ. રાજાના કહેવાથી ઉચાગી જેટલુ દ્રવ્ય લઈ તે ત્યાંથી બહાર નીકળી પડયા.
ixe
નિમિતીઆના જવા પછી નવા પ્રકારની ચિંતા અને વિચારમાં તે રાત્રિ રાજાએ ઘણા કષ્ટથી પસાર કરી.
'
પ્રાતઃકાળમાં શહેરના દરવાજા ઉંઘડયા કે તરત જ નિમિત્તીએ શહેરમાં આવી રાજાને આવી મળ્યેા. નિમિતીઆને જોતાં જ રાજાના આનંદના પાર ન રહેયા, નિમિત્તજ્ઞ ખરેખર સત્યવાદી છે. રાજાએ તેની વિશેષ પ્રશંસા કરી સન્માનપુર્વક જણાવ્યુ કેમ તમારા મંત્ર સિદ્ધ થયા કે ?’ નિમિતને જણાવ્યું. મહારાજા ! એ મંત્રઃસાધ્ય છે. હમણાં તેના મોટા ભાગની સિદ્ધિ થઈ ચુકી છે, હજી કેટલીક સિદ્ધિ થવી ખાકી છે, છતાં મેં આપને પ્રાતઃકાળમાં પાછું આવવનું વચન આપ્યું હતું, તે વચન સંભાળીન આપને ધૃતિ ન થાય માટે હું જલદી પાછે આવ્યે છુ.. અહી' સ્થંભના અર્ચનની વિધિ કરી, ફરી પાછું મારે તે મંત્ર સિદ્ધ કરવા જવુ પડશે,
રાજા-(આશ્ચયપૂર્વક) અહા ! જ્ઞાી તારી પરોપકાર બુદ્ધિ ! મારા માટે અધ સાધિત મંત્રને અધુરે મુકી કહેલ વખતે તુ હાજર થયા, ખરેખર અંગીકાર કરેલ કાર્યોના નિર્વાહ કરનારા તારા જેવા ઉત્તમ પુરૂષા આ દુનિયામાં વિરલા છે. ઈત્યાદિ પ્રશંસા કરી રાજા શાંતચિત્તો
Page #158
--------------------------------------------------------------------------
________________
પાપકારી નિમિત્તિએ
૧૪૧
એકી છે, તે અવસરે સ્થંભની શેાધ કરવા માટે ગામ બહાર મોકલાવેલ પુરૂષા આવી પહે.ચ્યા હાથ જોડી રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા.
૮ મહારાજા ! આપના આદેશથી સ્થભની શેાધ કરવા માટે અમે બહાર ગામ ગયા હતા, અમે આજુખાજી ફરતા હતા તેવામાં દરવાજાની ડાબી બાજુએ, કિલ્લાના ખુણામાં, વિચિત્ર ચિત્રોથી ચિત્રિત એક મડાન સ્થંભને અમારા જોવામાં આવ્યેા છે. ’2
સ્થંભની વધામણી સાંભળી, જ્ઞાનીની પ્રશંસા કરતા રાજા તે માણસાને સાથે લઈ, જ્ઞાની સાથે નગરની બહાર આન્ચે.
સ્થંભ જોઇ સને આશ્ચર્ય થયું, રાજા પ્રમુખ સર્વે' એકી નજરે તેના સામુ જોઇ રહ્યા. તેની પૂજા કરવા
માટે હાથ લગાડવા જતા હતા, તેવામાં તે જ્ઞાની નિમિત્તીઆએ આગળ આવી સને અટકાવ્યા અને જણાવ્યુ કે આ સ્થંભને કાઈએ હાથ લગાડવો નહિ, નહિતર કુળદેવી કાપાયમાન થશે.
3
જ્ઞાનીના કહેવાથી રાજાદિ સર્વ લેાક પાછા હુઠી ગયા અટલે પુષ્પાદિ પૂજન સામગ્રી મંગાવી, જ્ઞાનીએ પાતેજ પૂજાના પ્રારભ કર્યો.
પદ્મમાસન કરી, ધ્યાનસ્થની માફક બેસી હી કારાદિ મંત્રના જાપ શરૂ કર્યા. થાડા વખત પછી ગાયન અને નૃત્યાદિ સંગીત શરૂ કરાવ્યું.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨
- મલયસુંદરી ચરિત્ર આ પ્રમાણે દેઢ પહોર દિવસ ચઢયે ત્યાં સુધી પૂજન વિધિ ચાલી, ત્યાર પછી મજબુત બાંધાના બળવાન પુરૂષોને સ્નાન કરાવી, કંઠમાં સુગંધી પુષ્પની માળા પહેરાવી. તેઓની પાસે સ્થંભ ઉપડાવી સર્વે નગરની તરફ ચાલ્યા
રાજા વીરધવળ પણ સર્વની સાથે પગે ચાલતો હતો સ્થંભ આગળ વિવિધ પ્રકારનાં નાટારંભ થઈ રહ્યા હતા. બંદીવ નો જય જય શબ્દ બોલી રહ્યા હતા. એમ આદરપર્વક તે સ્થંભ સ્વયંવર મંડપમાં લઈ આવ્યા. ત્યાં છ હાથની શિલા મંગાવી, તેને બે હાથ જમીનમાં દટાવી, તે શિલાને આધારે જ્ઞાનીના કહેવા મુજબ સ્થંભ ગોઠવવામાં આવ્યું. શિલાના પશ્ચિમ ભાગે વજસાર ધનુષ્યબાણ સહિત મૂકવામાં આવ્યું.
દક્ષિણ અને ઉત્તર વિભાગમાં રાજાઓનાં સિંહાસને ગેઠવ્યાં. ગાંધર્વોએ મધુર સ્વરે ગાયન શરૂ કર્યું. નર્ત કીઓએ તાલ, માન અને લયાનુસાર નૃત્ય શરૂ કર્યું. એ અવસરે ધનુષ્ય અને બાણનું પૂજન કરી, નિમિત્તીઆએ સર્વ રાજકુમારદિને મંડપમાં બોલાવવા માટે વિરવળ રાજાને જણાવ્યું.
રાજાએ સર્વ રાજકુમારદિને મંડપમાં પધારવા આમંત્રણ કર્યું. આમંત્રણ થતાંની સાથે જ તિપિતાના
ગ્ય પરિવારને સાથે લઈ રાજકુમારો મંડપમાં દાખલ થયા અને પોતાના દરજજાને લાયક સિંહાસન ઉપર બેઠકે ઉપર ગઠવવા લાગ્યા. મંડપમાં આવતા રાજકુમારા
Page #160
--------------------------------------------------------------------------
________________
પરોપકારી નિમિત્તિઓ
૧૪૩ દિને યથાયોગ્ય માન આપવા અને લાયક સ્થળે બેસાડવાની ગડબડમાં વ્યગ્ર થયેલા વિરધવળ રાજાને જોઈ, નિમિત્તીઓ એકાએક ત્યાંથી ગુમ થઈ ગયે.
થોડા વખત પછી રાજા પાછું વાળી જુવે છે તો નિમિતીઓ જેવામાં ન આવ્યું. રાજા બોલી ઉઠે અરે ! તે જ્ઞાની કયાં ગયે. હમણાંજ તે અહીં હતો, પિતાના માણસ પાસે આખા મંડપમાં શેધ કરાવી પણ તેનો - પત્તો લાગ્યું નહિ.
રાજા વિચારમાં પડ, ડીવારે તેને યાદ આવ્યું કે, તેને અર્ધ સાધિત મંત્ર સિદ્ધ કરવો બાકી હતા, તે સિદ્ધ કરવાને ગયે હશે.
નિમિત્તીઆનાં કહેલાં સર્વ વચને મળતાં આવ્યાં છે, પણ કન્યાને સ્વામી મહાબળ કુમાર થશે, તે વાત મળતી આવી નહિ. કોઈ કારણસર આ મહોત્સવ ઉપર તે આવી શક્ય જણાતું નથી. તે મારી કન્યાનું પાણિગ્રહણ તે કેવી રીતે કરશે? વિગેરે વિચારોમાં રાજા ગુંથાયો,
આ તરફ સર્વ રાજકુમારો સ્વયંવર મંડપમાં યથાગ્ય સ્થાને આવી બેઠા. પણ રાજકુમારી કોઈના જોવામાં ન આવી. તેવામાં “ રાજકુમારીને અંધ કુવામાં રાજાએ નંખાવી દીધી છે. વિગેરે” વૃત્તાંત સ્વયંવર ઉપર આવેલા સર્વ રાજકુમારાદિના સાંભળવામાં આવ્યું. તેઓ અને અન્ય વાર્તાલાપ કરવા લાગ્યા કે, કેમ શું જુવો છે? શા માટે બેસી રહ્યા છે? જેને માટે આવ્યા છે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪
મવયસંદરી ચરિત્ર તેને તો રાજાએ અંધ કુવામાં ફેંકાવી દીધી છે. ઉઠે કોને પરણશો ? રાજાએ આપણી મશ્કરી તે નથી કરી ? વિગેરે કહી એક બીજાના મન ઉશકેરવા લાગ્યા. - એ અવસરે રાજાના આદેશથી બંદીવાને નીચે પ્રમાણે જણાવ્યું.
દુર્ધર બાહુબળને ધારણ કરનારા રાજા, મહારાજા અને રાજકુમારો ! તમે સાવધાન થઈને સાંભળજે. આ વજ સાર ધનુષ્યને લીલાપૂર્વક પ્રત્યંચારૂઢ કરી દઢનારાચના એકજ પ્રહારથી બેઉ હાથ પ્રમાણ સ્થંભના અગ્રભાગને ભેદી જે બળવાન રાજા તે સ્થંભના બે ભાગ કરશે, તે રાજા હમણાં જ કેઈપણ સ્થળેથી પ્રગટ થયેલી રાજકુમારી મલયસુંદરીને પરણશે. આ પ્રમાણે અમને ગેત્રદેવીએ કહેલું છે માટે સામર્થ્યવાન રાજાઓએ તે સ્થંભ ભેદવારને પ્રયત્ન કરવો.”
બંદીવાનના વાકથી પ્રેરાયેલે મહાને ઉત્સાહી લાટ દેશને રાજા ઉભો થયે, પણ ધનુષ્યની દુર્ઘર્ષાતા જોઈ હિમ્મત હારી પાછો આસન ઉપર બેસી ગયો, ' બંદીવાનની પ્રેરણાથી ચૌલ દેશના રાજાએ સિંહાસન પરની ઉભા થઈ જમીન પર પગ મૂક, પણ ધનુષ્યની ઉત્કટતા જોતાં તેના મુખપર ગ્લાનિ આવી ગઈ. તેથી હાંસી પૂર્વક તેને પિતાની જગ્યા પાછી લેવી પડી. - આર્મર્ષથી ઉઠેલે ગડ દેશને રાજા ધનુષ્ય હાથમાં લેતાંજ તેના બોજાથી જમીન પર પડી ગયો, તેને જોઈ રાજકુમારો પરસ્પર તાળીઓ આપવા લાગ્યા. શરમથી નીચું મુખ કરી તે પણ પિતાના આસન પર આવી બેઠે.
Page #162
--------------------------------------------------------------------------
________________
પરાકારીના નિમિત્તે
૧૪૫
કર્ણાટ દેશના રાજા ધનુષ્ય લઈ માથુ મુકતાં જ નીચો પડયા. આ પ્રમાણે મોટા રાજાઓને અપમાન પામેલા જોઈ કેટલાએક આસનથી ઉંઠયા જ નહિ. કેટલાએક લક્ષથી ચૂકયા. કેટલાએકે સ્થંભ ઉપર બાણુના પ્રહાર કર્યો પણ ખરા, છતાં સ્થંભના બે વિભાગે ન થયા, એટલે લજ્જાથી પેાતાની નિંદા કરતા અહંકાર રહિત થઈ આસનપર આવી મેઠા.
રાજા વીરધવળ પણ ચિંતા કરવા લાગ્યા કે, હજી સુધી કન્યા પ્રગટ થઇ નથી તેથી ખરેખર લેાકેામાં મારી હાંસી થશે.
રાજાને ચિંતા ચક્રપર આરૂઢ થયેલા જોઈ, હાથમાં વીણા લઈ એક વીણાવાદક સ્થંભ આગળ આવી ઉભો રહ્યો. પ્રથમ તેણે વીણા વગાડી વીણાના મધુર અને મેહક શબ્દ વડે લેાકેાને સ્થંભી લીધા, પછી તરતજ હાથમાં ધનુષ્ય લઈ વીરધવળ રાજાને કહેવા લાગ્યુંા કે, હું રાજ ! તું મારૂ સામર્થ્ય જે.
વીણા વાદકને હાથમાં ધનુષ લેતો જોઈને કેટલાહલ મચી રહ્યો. લાકે તેને કહેવા લાગ્યા કે અરે ગાધવિક! તુ ધનુષ્ય હાથમાં નહિ લે નીચુ મૂકી દે. આ મહાન અલિષ્ટ રાજાએ પણ જે સ્થંભને ભેદી શકયા નથી. તેને તું કેવી રાતે ભેદી રાકશે ? ઈત્યાદિ લેાકેાનાં નિષેધક વચનેાને અનાદર કરી તત્કાળ તેણે ધનુષ્ય પર ચાપ-દારી
ક્રુ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
મલયસુ દરી ચરિત્ર
ચડાવી દીધી અને શ્રુતિને એહેરી કરી નાખે તેવા ટંકારવ કર્યાં. બંદીવાનના કહેલા સ્થાનને મૂકી, મમજ્ઞ વીણાવાદકે તીક્ષ્ણ ખીલીના પર તીક્ષ્ણ રીતે જોરથી ખાણું માર્યું, ખાણુ સ્થભપર વાગતાની સાથે જ જાણે વીરધવળ રાજાનુ ભાગ્ય ખુલ્યુ હાય નહિ તેમ, તે સ્થંભના બે સોંપુટ એકી સાથે જુદા થઈ ગયા.
સ્થંભ સંપુટને ભેદનાર વીણાવાદકની આ સ્થળે આળખાણુ આપવી તે જરૂરની થઈ પડશે. તેમજ પેલે નિમિત્તએ કાણુ હતા અને હમણાં તે કયાં ગેમ થઈ ગયા તે પણ અવશ્ય જણાવવુ જોઈએ; જેથી વાંચકેાની અષીરતા શાંત થાય,
નિમિતીએ અને વીણાવાદક, તે આ ચાલતી વાર્તાના નાયક મહાબળ કુમારજ છે. હાથીના મુખમાં ઘાસને પુળા આવ્યા પછી, આગળ ચાલતાં જ તેણે પાતાને છુપાવવા માટે નિમિત્તીઆના વેષ લીધે હતા અને તે વેશથી જ રાજાને મરછુના મુખમાંથી ખચાવ્યેા હતેા તે વખત એવા જ હતા કે નિમિત્તીઆ સિવાય ‘મલયસુંદરી’ જીવતી છે, આ વિશ્વાસ રાજાને આવવેા અશકય હતા “મલયસુંદરીને એકદમ તેના પિતાને સોંપી દેવી તે પણ પાતે એકાકી હાવાથી પેાતાના હક્કમાં નુકશાન કર્તા હતું, તેમજ મલયસુંદરીની પ્રતિષ્ઠામાં કે ગૌરવતામાં એટલે વિશેષ વધારા કરનાર નહતું. ઇત્યાદિ અનેક કારણેાથી નિમિત્તજ્ઞના વેશ લીધા હતા. પેાતાને પ્રપ ́ચ ખુલ્લે
Page #164
--------------------------------------------------------------------------
________________
પરોપકારી નિમિત્તાઓ
૧૭ થાય, યા તે વેશમાં રહેતાં રાજકુમારી પિતાને ન મળે, ઈત્યાદિ કારણેથી સ્વયંવર મંડપમાંથી તેને ગુમ થવુંછુપાઈ જવું પડયું હતું. ગુમ થયા પછી તરત જ ગુટિકાના પ્રગથી રૂપ બદલાવી એક વીણાવાદકને વેશ લીધું હતું. બીજા રૂપમાં તેને ત્યાં જગ્યા મળવી મુશ્કેલ હતી. મલયસુંદરી સાથે સંકેત પણ કર્યો હતો કે, જ્યારે હું વીણા બજાવું, ત્યારે અંદર યંત્રોગથી દાખલ કરેલી ખીલી ખેંચી લેવી એટલે લાકડાની ફાળો આપોઆપ ખુલી જશે. ઇત્યાદિ કારણથી તેણે વિવાદકને વેશ લે પડયો હતો, વળી પિતાના પરિવારનું ત્યાં કેઈપણું માણસ ન હોવાથી, પિતાનું રૂપ પ્રગટ કરવુ તે માનનીય વિશ્વાસપાત્ર અને રેગ્ય નહતું. મલયસ્દી આ કાષ્ટમાં કેવી રીતે આવી એ વિગેરે હકીક્ત મહાબળ અને મલય સુંદરીની રહસ્ય વાતેના પ્રસંગે આપણે પ્રગટ જાણીશું. અહીં આટલે ખુલાસો કરી હવે આપણે પાછા ચાલતા વિષયપર આવીએ.
પ્રકરણ ૨૬ મું.
લયસુંદરી સ્વયંવર મંડપમાં બાણના પ્રહારથી સ્થંભ સંપુટને ઉભેદ થતાં જ તે થંભના પિલાણમાં રહેલી મલયસુંદરી સર્વના જોવામાં આવી. તેના શરીર ઉપર કર્પર, ચંદન અને કસ્તુરી આદિ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
મહાસુંદરી ચરિત્ર સુગંધી દ્રવ્યનું વિલેપન કરેલું હતું. તેણીએ સુંદર વસે અને દિવ્ય અલંકાર પહેર્યા હતા. હદયપર લક્ષ્મીપુંજહાર શોભી રહયો હતો. મુખથી તાંબુલ ચાવતી હતી. ડાબા હાથમાં પાનનું બીડું અને જમણા હાથમાં વરમાળા ધારણ કરી હતી.
આમ અકસ્માત્ મલયસુંદરીને જોતાં, મનુષ્યને અને વિશેષ પ્રકારે રાજારાણના આનંદનો પાર ન રહો.
હર્ષથી ભેટવાને માટે મહારાજા વિરધવળ કુમારીની નજીક આવ્યું અને ઉત્સુક્તાથી પૂછવા લાગે, મારી હાલી પુત્રી મલયા! તું આ સ્થંભમાં કયારે અને કેવી રીતે પેકી તે જણાવ.
ગુભાશુભ કર્મ વિપાકને જાણનારી અને તેથી જ પિતાને નહિ પણ પિતાના કર્મને દેષ આપનારી મલયસુંદરીએ કાંઈક સહિત દષ્ટિએ પિતા સામું જોઈ ઉત્તર આપે
પિતાજી ! જેના પ્રસાદથી હું જીવતી રહી છું, તે કુળદેવતાજ આ સ્થંભમાં કયારે અને કેવી રીતે પેઢી તે સંબંધમાં જાણે છે.
કુમારીને સાક્ષાત્ પૂર્વની માફક બોલતી જોઈ, આરતી ઉતારતા હોય નહિ તેમ લોકે વસ્ત્રના છેડાથી ઓવારણાં લેવા લાગ્યાં.
રાજકુટુંબ-કુમારી ! અમે તારૂં સ્મરણ જ કરતા હતા કે, શું અમે આ નેત્રોથી કુમારીને જોઈશુ? તેવામાં અકસ્માત તારૂં દર્શન થયું.
Page #166
--------------------------------------------------------------------------
________________
અથવસુંદરી અથવર મડ૫માં ૧૪૪ ચંપકમાળા-પુત્રી હું તારી માતા છતાં ખરેખર આ અવસરે વેરણ જ થઈ છું. બેટા ! તે અપરાધ ક્ષમા કરજે. અરે ! આટલું બધું દુઃખ તે કેવી રીતે સહન
રાજા–પુત્રી ! આંધ કુવામાં પડતાં તને આપણી કુળદેવીએ અધર ઝીલી લઈ પિતાની પાસે રાખી હતી. તને યોગ્ય પતિ પ્રાપ્ત થાય તે હેતુથી રાજકુમારના બળની પરીક્ષા કરવા માટે આ સ્થંભમાં રાખવામાં આવી હોય તેમ જણાય છે. વળી કનક્વતીની પાસેથી આ લક્ષમીપુંજહાર પાછો લાવી તારા કંઠમાં આપી, દિવ્ય વસ્ત્રોથી શણગારી, હાથમાં વરમાળા આપવા પૂવર્ક તેણે જ વિભૂષિત કરી જણાય છે. આ સ્થંભ પાણિગ્રહણ મહોત્સવના પ્રસંગે આજેજ અમને કુળદેવીએ સાંખે છે.
મલયસુંદરી પિતાના મનમાં બોલી, આ કર્તવ્ય કુળદેવીનું છે કે કુળદીપકનું છે તે સર્વ વાત હું જાણું છું.
રાજા–આ સર્વ બીના અમને એક જ્ઞાની નિમિતીએ કહી હતી, પણ કુળદેવીએ આ સંબંધી કાંઈ પણ વાત અને સ્વપ્નમાં પણ જણાવી નથી, એનું શું કારણ હશે? કદાચ તે જ્ઞાની એજ કુળદેવી હોય છે કે જાણે!
પ્રધાન ! મારૂં ઈચ્છિત સર્વ સિદ્ધ થયું. ચિતા દર ગઈ, ભાગ્ય ઉધડવું, પણ એકજ વાત મારા હૃદયમાં ખટકે છે કે, તે જ્ઞાની પુત્રીને પતિ મહાબળ કુમાર કહ્યો હતો. તેની કહેલી સર્વ વાત મળતી આવી છે પણ
Page #167
--------------------------------------------------------------------------
________________
t૫૦
યાયસંદરી ચરિત્ર આજ વાત અન્યથા થઈ કે પુત્રીને પતિ મહાબળ નથી પણ કેઈ અન્ય છે. અરે ! આ મહાન થંભ, મહાન તેજસ્વી વિણાવાદકે વિદ્યારિત કર્યો, તે નિચે પુત્રીને પતિ પણ તેજ થશેને?
રાજા વીરવળના વાકયે ધ્યાન દઈને મહાબળ પાસે ઉભો ઉભો સાંભળે છે, તેમજ પિતાને કૃતાર્થ માનતે મનમાં હસે છે. એ અવસરે સ્થભ સંપુટમાં રહેલી મલય. સુંદરી પાસે દાસીએ દેડી આવી દાસીઓએ ટેકે આપે. મલયસુંદરી બહાર આવી ઉભી રહી.
મલયસુંદરી-અરે દાસી ! તે કળાને નિધન, વીરપુરૂષ ક્યાં ગયે ? જેણે મારા પિતાના દુખની સાથે થંભનું વિદારણ કર્યું છે, હું તેના કંઠમાં વરમાળા આરે,
મકરણ ર૭ મું,
માળા આરોપણ અને લગ્ન ધાવમાતાએ નજીક આવી સ્થંભ વિદારણ કરનાર વીર પુરૂષ મલયસુંદરીને બતાવ્યું,
નેહરસથી ભરપુર ને નીહાળતી, અનેક રાજકુમારેના મને રથની માળાને મૂળથી તેડતી, લેકના ચિત્તને સંતેષ આપતી, ગાંધર્વિકના વેષમાં રહેલા છતાં કામરૂપને ધારણ કરતા, મહાબળકુમારના કંઠમાં પિતાના હાથમાં રહેલી વરમાળા મલયસુંદરીએ આરોપિત કરી.
Page #168
--------------------------------------------------------------------------
________________
થર માળા આરોપણ અને લમ ૫૧ મલયસુંદરીના રૂપથી ચમત્કાર પામેલા અને ગાંધવિક જેવા હલકી જાતના મનુષ્યના કંઠમાં માળા આરેપિત થયાથી પરાભવ પામેલા રાજકુમારે આપસમાં કહેવા લાગ્યા. અરે ! આ વિદગ્ધા રાજકુમારીની આવી અધમ પરીક્ષા ? ઉત્તમ વંશના રાજકુમારને મૂકી, અજ્ઞાત કુળ વંશાદિ ગાધર્વિકના કંઠમાં વરમાળા આપી. આવો દુસહ પરાભવ અમે સહન નહિ કરી શકીએ. ગાંધવિકને મારીને તે સ્વયંવરાને અમે ગ્રહણ કરીશું આ વિચાર કરી તે સર્વે રાજકુમારો એકઠા થઈ, તે ગાંધર્વિકના વેશમાં રહેલા મહાબળને મારવાને માટે ઉઠયા.
આ સર્વ વિપરીત તૈયારીઓ થતી જોઈ વરધવળ રાજાએ એકદમ પોતાનું સૈન્ય બોલાવ્યું અને મહાબળનું રક્ષણ કરવા માટે તેની ચારે બાજુએ મૂકી દીધું.
મહાબળ પણ મંડપમાં મૂકેલું વજસાર ધનુષ્ય લઈ, તે રાજકુમારે ઉપર તુટી પડે. મહાબળની મહાબાહુને પ્રહાર પડતાં જ જેમ લાકડીના પ્રહારથી કાગડાઓ દશે દિશામાં નાશી જાય તેમ રાજકુમારે નાસવા લાગ્યા.
પિતાના ખરા રૂપમાં પણ ગાંધવિના વેશમાં રહેલા મહાબળને દેખી એક ભટના પુત્રે તેને ઓળખે. તે ઉચ્ચ સ્વરે બોલી ઉઠયો.
સુરપાળ રાજાના પુત્ર, મહાવીર્યવાન મહાબળ કુમાર ! પૃથ્વીતળપર ઘણે કાળ વિજય પામે.”
આ શબ્દો સાંભભતાં જ વીરધવળ રાજાના હર્ષને
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫ર
પલાસુંદરી ચરિત્ર પાર ન રહે. અહા ! કર્ણને અમૃત તુલ્ય આ વચને સત્ય જ હશે. નહિતર ગાંધર્વિકમાં આવું અસહા પરાક્રમ કયાંથી હોય.
રાજા નજીક આવી બંદીવાન ભાટપુત્રને પૂછવા લાગે. અરે ! શુ તું આ કુમારને ઓળખે છે ? - બંદીવાને વિનયથી જણાવ્યું. મહારાજા મારા મહેવામાં અંશ માત્ર પણ સંદેહ નથી. તે રાજકુમારના મહેલમાં બાલ્યાવસ્થાથી ઉછરી વૃદ્ધ પામ્યો છું, નિચે તે મહાગળકુમાર જ છે.
રાજા હર્ષાવેશમાં બેલી ઉકે, અહો ! અકસ્માત વાદળ વિનાની વૃષ્ટિ ! જે કાર્ય મનથી પણ અગમ્ય જણાતું હતું, તે કાર્ય પ્રત્યક્ષપણે ક્રિયામાં આવી ગયું. જ્ઞાનીનું વચન સત્ય જ થયું. મહાબળકુમારજ મારી પુત્રીને પતિ થયે. અરે મેરૂચલા પણ કદાચ ચલિત થાય, પણ નીનું વચન અન્યથા નજ થાય; પણ આ કુમાર એકાકી અહીં કયાંથી આવી પડી હશે ? શું આકાશમાંથી પડયો ? હિંચકમાંથી કે રસાતળમાંથી ? આ વાતની ખબર ન પડી.
જરા વિચાર કરી રાજના નિર્ણય પર આવ્યું કે, અત્યારે આ ચિંતા કરવાની જરૂર નથી. થોડા વખત પછી કુમારના મુખથી તે સર્વ વાત જાણશ અત્યારે જે કાર્ય વિનાશ પામે છે તેને પ્રથમ સુધારૂં. રાજા વિરધવળ તરતજ યુદ્ધને માટે તૈયારી કરતા રાજકુમારો પાસે આવ્યું અને તે “વણવાદક નથી પણ સુરપાળ રાજાને કુમાર મહાબળ છે ”
Page #170
--------------------------------------------------------------------------
________________
વરમાળા આરોપણ અને કમ ૧૫૦ ઈત્યાદિ વાક્યોથી સમજાવી યુદ્ધના પ્રસંગથી સર્વને નિવારણ કર્યા,
પાછા આવી મહાબળકુમારને મલયસુંદરી સાથે ભેજન કરાવ્યું. તેમજ અન્ય સ્વજનેને જમાડી, સ્વયંવર ઉપર આવેલા રાજકુમારોને તેમના ઉતારા પર જમાડવાની ગોઠવણ કરાવી.
આ શુભ પ્રસંગ ઉપર નિમિત્ત આને ખુશી કરવા માટે રાજાએ તેની ઘણી તપાસ કરાવી, પણ તેનો પત્તો નજ લાગે. પરોપકારનો બદલે ન વાળી શકવાથી રાજાને ઘણે ખેદ થયે. અહા ! પરોપકારી જ્ઞાની ! નીરીહ હોવાથી મારું કાર્ય કરી કાંઈ પણ લીધા સિવાય ચાલ્યા. ખરેખર પરોપકારી પુરૂષે આવા નિસ્પૃહી જ હોય છે. વિગેરે વિચાર કરી મન શાંત કર્યું.
રાજાએ વિધિપૂર્વક કુળદેવીની પુજા કરી, બંધુવર્ગ આદિને વસ્ત્ર, અન્ન, તાંબુલાદિ વડે સંતષિત કર્યા. આ માંગલિક પ્રગે રાજાએ દાનરૂપ પાણિ વડે યશરૂપ વલ્લીનું એવી રીતે ચિંતન કર્યું કે તે યશવલ્લી ફેલાતી ફેલાતી વિશ્વમંડપમાં પણ સમાઈન શકી.
આ પ્રસંગે શ્રુતિના મર્મને ભેદે તેવા સૂર્યના રે ઉછળી રહ્યા હતા. મધુર સ્વરે ગવાતાં ગધર્વના ગાયને અસ્થિર મનને પણ સ્થિર કરતાં હતાં નૃત્ય કરતી વારાંગનાઓના ત્રુટિત મૌક્તિકહાર, કુંકુમદ્રવથી સિક્ત ભૂમિપર પડતાં હર્ષના અંકુરે ઉદ્ભવ્યા હોય તેમ શોભતા
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪
મથયસુ દરી ત્રિ
હતા. ફાર શૃંગારને ધારણ કરતી સધવા સ્ત્રીએ કૈાકિલ કંઠે મધુર ધવળમંગળ ગાતી હતી.
અને ભૂષાથી ભૂષિત થયેલુ. આ વરવધૂનું જોડું, કલ્પવૃક્ષના આશ્રય કરતી કલ્પીની માફક શે।ભતુ . ભાટ, ચારણાના જય જયરાવ વચ્ચે વરવધૂએ વેદિકા અલ’કૃત કરી. એ અવસરે વેદિકાના ચારે અંગેા ચાર પુરૂષાર્થ'ની માફક શેાભવા લાગ્યાં, પાણિગ્રહણ કરવાના અવસરે ઉજ્જવળ નેપથ્યને ધારણ કરેલ દંપતી, સાક્ષાત્ લક્ષ્મી અને પુણ્યરાશિ હોય તેમ ચેાભતાં હતાં.
માતાપિતાએ દપત્તીને આશીવાદ આપ્યા કે, ચંદ્ર અને તેની ચાંદનીની માફક તમારા અવિચ્છિન્ન સાગ કાયમ રહેા. રાજાએ પેાતની સંપત્તિના પ્રમાણમાં હાથી, ઘેાડા, રથ, હીરા, માણેક માતી; હથિયાર અને ગ્રામાદિક આપ્યાં
વિવાહ પ્રસંગ પુણ્` થતાં હુ પામેલા દંપતી એકાંત નિવાસ સ્થાનમા ગયાં; એ અવસરે રાજા વીરધવળ, મહાબળ કુમાર પાસે જઈ પેાતાના સંશય પુછવા લાગ્યું.
રાજકુમાર ! તમે પેતાના શહેરથી આ પ્રસંગ ઉંપર અકસ્માત્ એકાકી કેવી રીતે આવી પહાંચ્યા ?
પેાતાની પ્રિયા સન્મુખ ષ્ટિ કરી પુર્વે ગાઢવી રાખેલા પ્રપંચિત કપનાનુસાર કુમારે ઉત્તર આપ્યા. મહારાજા ! મને મારા સ્થાનથી ઉપાડીને કાઇ દેવીએ અકસ્માત અહી લાવી મુકયા છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
વરમાળા આરોપણ અને લગ્ન મહાબળ-મારા વિરહને સહન નહિ કરનાર મારા માતાપિતા મારા વિરહથી દુઃખી થઈ આમ તેમ મારી રાહ જોયા કરતાં હશે. અતિ સનેહિત હૃદયવાળાં માતા પિતા જે મને બાર પ્રહરની અંદર નહિ જુવે તે નિચે મરણ પામશે. માટે મહારાજા ! મારા પર કૃપા કરી મને જલદી વિસર્જન કરે. જે હું પડવાને દિવસે સૂર્યોદય વેળાએ પૃથ્વી સ્થાનપુર પહોંચીશ તો મને મારાં માતા પિતાને મેળાપ થશે, નહિતર પછી તેમને મેળાપ થવે મને અસંભવિત જણાય છે.
રાજા કુમાર ! તમારે જરા પણ અતિ નહિં કરવી તમારી સર્વ ચિંતા મારા શિર પર છે. પૃથ્વીસ્થાનપુર અહીંથી બાસઠ જન છે. માટે રાત્રિના પ્રથમ પ્રહર પર્યત અહીં રહે ત્યાં સુધીમાં તમારા માટે હું એક ઉત્તમ જાતની અને ઝડપથી ચાલનારી સાંઢણી તૈયાર કરાવું છું તેમજ કપાયમાન થયેલા રાજકુમારને સત્કારપૂર્વક વિસર્જન કરી આવું છું આ પ્રમાણે મહાબળને જણાવી, તે કાર્ય માટે વિરધવળ રાજા બહાર ગયે.
મહાબળ–પ્રિયા ! આપણું ઈચ્છિત કાર્ય સિદ્ધ થયું. મારી કરેલી પ્રતિજ્ઞા આજે પુર્ણ થઈ. તારા પિતા સમક્ષ તારૂ પાણી ગ્રહણ થયું. પણ પૃથ્વીસ્થાનપુર જઈ મારી માતાને હાર આપવાની કરેલી પ્રતિજ્ઞા હજી બાકી છે, તે પુર્ણ થતાં આપણને શાંતિને વખત સારી રીતે મળશે.
આપણે કાલે ભટ્ટારિકાને મંદિરે મળ્યા હતા, પણ પિતાપિતાના કાર્યમાં ઉત્સુક હોવાથી બે દિવસમાં કરેલા
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ' પણાસુંદરી ચરિત્ર કાર્ય સંબંધી વાર્તાલાપ કરવાને આપણને વિશેષ વખત મ નથી. અત્યારે એકાત સારી છે. રાજા પણ આપણા પ્રયાણની તૈયારી કરવા ગયા છે. માટે તે વાર્તા આપણે અત્યારે કરીએ.
આ પ્રમાણે મહાબળ કહે છે, તેવામાં વેગવતી નામની મલય સુંદરીની ધાવમાતા ત્યાં આવી પહોંચી તે મલયસુંદરીને પુછવા લાગી કે મલયા ! તું સાચેસાચુ કહે આ દેવનું કર્તવ્ય છે કે કાંઈક બીજે પ્રપંચ છે?
મલયસુંદરી–સ્વામીનાથ ! મારા ગુપ્ત રહસ્યનું થાન આ સારી ધાવમાતા છે. માટે આપણી બનેલી હકીક્ત આપ આ વેગવતીને કહે તે કાંઈ હરકત જેવું નથી તે જાણવા માટે તેનું મન વિશેષ ઉત્સુક થઈ રહ્યું છે.
મલયસુંદરીના આગ્રહથી મહાબળે વેગવતીને સલાવવા માટે પિતાને વૃત્તાંત શરૂ કર્યા. ભટ્ટારિકા દેવીને મંદિથી બને જુદાં પડયાં ત્યાં સુધી વેગવતીને જણાવી પાછળને વૃત્તાંત મલયસુંદરીને ઉદેશીને મહાબળે કહેવો શરૂ કર્યો.
મહાબળ–પ્રિયા ! તારી પાસેથી જુદા પડ્યા પછી ઘાસના પુળામાં મુદ્રા નાખી હાથીના મુખમાં આપી, શમશાન તરફ જઈ નિમિત્તીઆને રેશે રાજાને બચાવ કર્યો અને બીજા દિવસની સંધ્યાપર્યત હું રાજા પાસે રહ્યો. સંધ્યા વખતે મંત્રસાધનનું બહાનું કાઢી રાજા પાસેથી કેટલુંક દ્રવ્ય લઈ હું ત્યાંથી જુદા પડે. બજારમાં આવી તે દ્રવ્યથી કેટલાંક સુથારનાં હથિયાર, કપુર, કસ્તુરી, ચંદન,
Page #174
--------------------------------------------------------------------------
________________
વરમાળા આાપશુ અને લગ્ન
૧૧૭
ગ અને વસ્ત્રાદિ લઈ ભટ્ટારિકા દેવીને મંદિરે ગયા, ત્યાં અંદર પેાલાણવાળી જે લાકડાની બે ફાળે જોઈ હતી, તે છેલીને ઘણીજ રમણીય બનાવી તેની અંદર ઉર્ધ્વ ભાગમાં યંત્ર પ્રયાગવાની એક ગૂઢ કીલીકા—ખીલી ગેઠવી. એ અવસરે એક પેટી લઈ કેટલાક ચારે ત્યાં આવ્યા, તે પેટીને રક્ષણ કરવાવાળા એક ચાર સહિત મંદિરની પાછળ મૂકી બાકીના ચોરો પાછા શહેર તરફ ગયા સુથારનાં હથિયાર અને ખીજી વસ્તુએ એક સ્થળે છુપાવી ચોરની સંજ્ઞાએ તે ચોરને ખોલ.વતા હું તેની પાસે ગયા.
મને ચોર જાણી તે લેાભી ચોરે મને પ્રાથના કરી કે, આ પેઢીનું તાળુ હું ભાંગી શકતા નથી, માટે તું પૈટી ઉઘાડી આપ
'
મેં તેને તાળું ઉઘાડી આવ્યુ, તેણે પેટીમાંથી સાર સાર વસ્તુ એકઠી કરી એક પોટલુ ખાંધ્યુ. તે હાનસત્ત્વે ફરી મને જણાવ્યુ` હૈં, મહાભાગ ! જો હું અહી થી ચાલ્યેા જઈશ તા મારે પગલે, પગલે, ચોરે અથવા રાજપુરૂષ આવશે અને મને પકડી લેશે, માટે મારા ખચાવના ક્રાઇ ઉપાય બતાવ.
તેના ખચાવ માટે મેં ભટ્ટારિકાદેવીના મંદિરના શિખરના ઉપરના પથ્થર કાઢી તે પાટલા સહિત તેને અંદર ઉતાર્યાં. ઉપર પાછી શિલા મૂકી દીધી, પછી મંદિરના નજીક રહેલા વડના ઝાડ પર ચઢી ઉભો રહ્યો અને તારા આગમનની રાહ જોવા લાગ્યા. તેવામાં તે વડે ઉપરના એક
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫
મલયસુંદરી ચરિત્ર
પોલાણુ તરફ મારી દૃષ્ટિ પડી; તે પોલાણમાં કેટલાંક વસ, અલંકારાદ્વિ મારા જોવામાં આવ્યાં. તપાસ કરતાં મને માલુમ પડયું' કે, તે વસ્ત્રાલંકારાદિ મારા પેાતાનાં જ હતાં, કેટલાક દિવસ ઉપર રાત્રિએ જે દેવીએ હરણ કરેલાં હતાં, તેણેજ અહી' લાવીને મૂકયાં હશે એમ ધારી તે સ વસ્તુએ મેં મારે કબજે કરી, તેવામાં મારી દૃષ્ટિ રસ્તા તરફ ગઈ તા ઉન્માર્ગે તને આવતાં મે' દીઠી એટલે તરત જ વડથી નીચે ઉતરી તને આવી મળ્યા આ પ્રમાણે મે તેને મારૂં વૃત્તાંત કહી આપ્યુ. હે કાંતા ! તું પણુ તારૂં વૃત્તાંત મને કહી સભળાવ.
મયસુંદરી—સ્વામીનાથ ! આપની શિક્ષા હૃદયમાં ધારી હું શહેરમાં આવી, માવેશ્યાને આવાસ પૂછતાં અને તેને માટે શહેરમાં ફરતાં તેને મે' એક દેવળમાં દીડી. ધૂરો` તેને મહા સંકટમાં નાખી હતી, તેથી ત્યાંથી તે આઘી પાછી જઈ શકતી નહેાતી, તે ભોજન કરવાની તા વાત જ શી કરવી, મેં તેને તેના દુઃખનું કારણ પુછ્યું. તેણીએ નિ:શ્વાસ નાંખી જણાવ્યુ કે, સત્પુરૂષ ! માગ દુઃખની હું તમને શું વાત કરૂ ? મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે.
હું
મારા મંદિરના આંગણામાં બેઠી હતી તેવામાં આ ધૂર્તો ફરતા ફરતા મારી પાસે આવીને બેઠા. આ શ્વેત છે તેની મને ખબર ન પડી. હાસ્યમાં મેં તેને કહ્યું કે, તું મારૂં શરીર સવાહન કર–દુખાવ, હું તને કાંઇક આપીશ તે માણસ સંવાહન કરવામાં ઘણાજ કુશળ
Page #176
--------------------------------------------------------------------------
________________
વરમાળા આરાપણ અને લગ્ન
૧૫
નીકળ્યે મારા શરીરને એવી રીતે તેણે સંમતિ કર્યું" કે મારો થાક બધા દૂર થયેા. હું ઘણી ખુશી થઈ, તેને જમવા માટે મેં આગ્રહ કર્યાં, તેણે જણાવ્યું કે મને જમવાની જરૂર નથી. તેં મને ક્રાંકિ આપવાનું કહ્યું છે માટે કાંઇક આપ, મેં તેને વસ્ત્ર, ધન ઈતિયાદી આપવા માંડયું પણ તે ધૂર્તો તે માંહેલું કાંઈ લેતા નથી અને ક્રાંઈક આપ, તેની માગણી કરે છે. કાંઇક તે શું ? તેની મને સમજ પડતી નથી. આ કારણથી તેણે મને અહી પકડી રાખી છે, તે જતા નથી અને મને જવા પણુ દેતા નથી.
વ્હાલા ! એ અવસરે મેં વિચાર્યું કે વેશ્યા અત્યારે આપત્તિમાં આવેલી છે આમાંથી તેને ઉદ્વાર કરવામાં આવે તા મારૂં કા જલદી સિદ્ધ થાય, એમ ધારી મે મળ્યાને કાનમાં કાંઈક વાત જણાવી. ત્યાર પછી તે બન્નેને મેં જણાવ્યુ` કે તમે ભોજન કરે. મારી પાસે ત્રીજા પહારે આવજો, અવશ્ય હું તમારા વિવાદ દૂર કરી આપીશ.
મહામળ— —પ્રિયા ! આ તેમના વિવાદ મહાન વિષમ છે, તેનુ' સમાધાન તેં કેવી રીતે કરી આપ્યું ?
મલયસુંદરી—સ્વામિનાથ ! તે હું આપને જણાવુ છું, મા`થી ચાલતાં થાકી ગયેલી હું તેા ત્યાંજ સૂઈ ગઈ. ત્રીજા પહેારે તે અન્ને જણુ મારી પાસે આવ્યાં મન્ધાએ મને ઉઠાડી મેં ગુપ્ત રીતે દેવકુળમાં એક ઘડા મૂકાવ્યે અને લેાકેાને સાક્ષી રાખી જણાવ્યું કે હું તને કાંઇક અપાવું છું તે પાછા ફરી ન જાય તે માટે તમે
Page #177
--------------------------------------------------------------------------
________________
મલયસંદરી ચરિવા સાક્ષી રહેશે. તે પૂર્વે અંગીકાર કર્યું, તેણે જોયું કે આ કાઈક કેવી રીતે આપશે તેનું હું નામ લઈશ કે આતે વસ્ત્ર છે, આતે ધન છે, આતે અમુક છે, પણ મને તે કાંઈક જોઈએ. આનું નામ કંઈક ક્યાં છે? આમ કરવાથી વિવાદ ભાંગી નહિ શકાય.
લેકેને પણ વિસ્મય થયો કે આ કાંઈક કેવી રીતે આપશે? મેં મગધાને સંજ્ઞા કરી એટલે મગધાએ જણાવ્યું કે એ પૂરૂં! આ દેવળના એક ખુણામાં ઘડો પડે છે તેમાં કાઈક છે, તે તું ગ્રહણ કર. ધૂર્ત ત્યાં ગયે. ઘડાનું ઢાંકણું ઉઘાડી કાંઈક લેવા, જે ઘડામાં હાથ નાખે છે તે જ સુસવાટા નાંખતે અને ક્રોધથી ધમધમતે ઘડામાં રહેલે સર્પ તેને હાથે વળગે, તત્કાળ તેણે હાથ પાછા ખેંચી લીધું અને ચીસ પાડી બોલી ઊઠ. અરે? આમાં કાંઈક છે.
મગધાએ હર્ષ પામતાં જણાવ્યું કે તે કોઈકે તારે માટે જ તેમાં મૂકેલું છે, માટે હવે તારે ઘેર લઈ જા, મારે તારે હવે કાંઈ લેણદેણ નથી. તારા દેવામાંથી હું મુક્ત છું.
લાકે પણ હસતાં હસતાં બોલવા લાગ્યા અરે ધૂર્ત વસ, સેનું વિગેરે આપવા છતાં તે કાંઈ ન લીધુ, તે આ કાંઈક તારા કર્તવ્યને લાયક તને ઠીક મળ્યું છે,
તે ધૂર્તાને સર્પ ડ, ઉતરાવવા તેતલાદેવીના મંદિરમાં તેને લઈ ગયા અને મને મગધા પિતાના મંદીરમાં લઈ આવી, તેના ગૃહમાં પ્રવેશ કરતાં જ મેં બધાને
Page #178
--------------------------------------------------------------------------
________________
વરમાળા આરોપણ અને લમ ૧૬૧ કઈક આશ્ચર્ય પામવા પુર્વક જણાવ્યું. મગધા? હું તારા ગૃહમાં પ્રવેશ નહિ કરું. મને જણાય છે કે તારા મંદિરમાં રાજદ્રોહી કેઈ માણસ છુપાયેલું છે. મારા શબ્દોથી ભયબ્રાંત થઈ મગધા મારા સંબંધમાં અનેક વિતર્ક કરતી છેવટે દીન થઈ મારા પગમાં પડી અને હાથ જોડી તેણીએ જણાવ્યું કે મારા પર દયા લાવી આ વાત તમારે કઈ સ્થળે ન કરવી.
રાજાની કનકાવતી રાણી કે જેણીએ કપટ કરી નિર્દોષ રાજબાળાનો કાલે પ્રાણ ખવરાવ્યો છે. તેણીનું કપટ પ્રગટ થયું છે. તેને પકડવા માટે રાજાના માણસે ચારે બાજુ ફરે છે. પહેલાના નેહથી પાછલી રાત્રિએ તે મારે ઘેર આવીને રહી છે. તે હે સહુરૂષ! કઈ પણ ઉપાય કરી આ બળતી આગને મારા મંદિરમાંથી બહાર કાઢી આપ, હું તારા માટે ઉપકાર માનીશ.
મે જગ્યું કે હું તેને હમણાં તારા મદિરમાંથી બહાર કાઢું તો મારે તેની સામે મહાન વેર બંધાય. વળી તેને બહાર કાઢતાં કે રાજપુરૂષ આવી ચઢે તે આયણ સર્વને માટે અનર્થ થાય. છતાં તારે વિશેષ આગ્રહ છે તે. હું કઈ એવો ઉપાય કરીશ કે તારા ગ્રહ માંથી પિતાની મેળે જ ચાલી જાય. આ કાર્ય માટે આજ રાત્રિએ એકાંતમાં મારે તેની સાથે મેળાપ કરાવજે,
વેશ્યા ઘણી ખુશી થઈ. ઘણી ભક્તિપૂર્વક અને ભેજ ૩ર વી રાત્રિએ કનકવતીની સાથે મારે મેળાપ કરાવ્યું. મ-૧૧
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૧૨
મલયસ દરી ચરિત્ર પુરૂષરૂપે મને જોઈ તેનું હૃદય રામબાણથી વિંધાઈ ગયું, વારંવાર સમ્મુખ જેતી અને નમ્ર વાક્યો બાલતી નિર્લજપણે મને વિષય માટે પ્રાર્થના કરવા લાગી. | તેને જણાવ્યું, મારે એક અતિ હાલે મિત્ર છે, રૂપમાં સાક્ષાત્ કામદેવ સરખે છે, તેમજ તે સ્ત્રીના અથ છે, કઈ કાર્ય પ્રસંગને લઈ આજે તે ગામ બહાર ગયે છે, તેણે મારી સાથે સંકેત કર્યો છે કે આવતી રાત્રિ એ ગેળા નદીના કિનારા પર આવેલા ભટ્ટારિકાદેવીના મંદિરમાં આપણે મળીશું. માટે જે તારી મરજી હોય તે તું ત્યાં આવજે, તે નિચે ત્યા મળશે. તમારા બંનેને સંગ સારો મળી આવશે. કદાચ તે ત્યાં નહી આવે તે પછી આપણે બને તે છીએજ ને.
કનકવતીએ મને પુછ્યું તમે કોણ છે ? અહીં શા માટે આવ્યા છે ? મેં જણાવ્યું કે અમે ક્ષત્રીય પુત્ર છીએ અને દેશાંતર જઈએ છીએ. રસ્તામાં આ શહેર આવેલું હોવાથી છેડો વખત અહીં રોકાયા હતા, મારૂં કહેવું સત્ય માની મારા પ્રિય મિત્રને મળવા અને વરવાનું તેણે કબુલ કર્ય'.
પિતાનું કરેલ સર્વ કાર્ય અને આવી પડેલી આક્ત તે સંબંધી વર્ણન કરતાં આખી રાત્રિ ચાલી ગઈ. પ્રભાત થતાં મેં તેને પુછયું સુંદરી ! તારી પાસે વસ્ત્ર, આભરણાદિક કાંઈ છે ? | મારા પર વિશ્વાસ અને પ્રીતિ રાખતી કનકવતીએ સર્વ વસ્તુ મારી પાસે લાવી હાજર કરી. તપાસ કરતાં
Page #180
--------------------------------------------------------------------------
________________
વરમાળા આરે પણ અને લગ્ન ૧૬૩ તેની અંદર હાર જોવામાં ન આવ્યું ત્યારે મેં ફરીથી પૂછયું. સુંદરી ! આટલી જ વસ્તુ છે કે હજી કાંઈ બીજી -વસ્તુ બાકી છે? તેણીએ જણાવ્યું કે લક્ષમીપુંજહાર છે. પણ મેં કઈ ગુપ્ત સ્થળે જમીનમાં તે દાટ છે? કયાં -દાટ છે? તેણીએ જણાવ્યું. અહીંથી કેટલેક દૂર એક શુન્ય ઘર છે તેની પાસે એક કીર્તિસ્થભ છે, તેની ભીંતમાં મેં છુપાવ્યું છે, દિવસે તે હું ન જ જઈ શકું, રાત્રિએ પણ રાજપુરૂષના ભયથી ઘણી મુશ્કેલીએ જઈ શકાય. તે નિશાની પ્રમાણે તમે ત્યાં જઈ તે હાર લાવી શકે તે લઈ આવે, પછી આપણે બને અહીંથી ચાલ્યા જઈશું. જે તમે ન લાવી શકે તે આજ સંધ્યા પછી હું પોતે જઈને લઈ આવીશ. આ પ્રમાણે વાર્તાલાપ કરી હું તેની પાસેથી બહાર આવી.
મગધાએ મને જણાવ્યું, કેમ મહાભાગ! મારા ઘરમાંથી તેને બહાર કાઢવાનો કોઈ ઉપાય કર્યો.
મેં જણાવ્યું, હે ભદ્ર ! તારી પ્રાર્થનાથી મેં એવી ગોઠવણ કરી રાખી છે કે, હું તેને જવાને કદાચ મના કરીશ તે પણ તે આજની રાત્રિએ અહીંથી ચાલી જશે. હર્ષ પામતી વેશ્યાએ મારા માટે ભેજનની સામગ્રી તૈયાર કરાવી. કનકવતીએ બતાવેલી નીશાની પ્રમાણે દિવસે મેં ત્યાં જઈ ઘણી તપાસ કરી હારનો પત્તો ન લાગે, પછી હું વેશ્યાને ઘેર કનકવતીને જઈ મળી. તેણીને જણાવ્યું કે હારનો પત્તો મને નથી લાગે. માટે રાત્રિએ તે હાર
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૪
મલવસું 1 ચરિત્ર લઈ તું ગોળા નદીના કિનારાપટ ભટ્ટારીકા દેવીના મંદિરે આવી મળજે.
આ પ્રમાણે કનકવતીને જણાવી મગધાની રજા લઈ હું સાંકેતિક સ્થાને આવવા નીકળી; પણ રસ્તામાં ભૂલી પડી, ભમી ભમતી ઉન્માર્ગે ચાલી અને વડ નીચે પુયોગે આપને આવી મળી
મલયસુંદરીએ ધાવમાતા તરફ નજર કરીને ત્યાર પછીનો વૃત્તાંત કહે શરૂ કર્યો. કેમકે મહાબળ તે વૃતાંત ને જાણતા જ હતે.
વેગવતી ! મેં મારા સ્વામીને આવીને તરત જણાવ્યુ કે આપને પતિપણે સ્વીકાર કરવા માટે કનકવતી તે હાર લઈને હમણાં આવી પહોંચશે.
મારા સ્વામીએ જણાવ્યું અરે ! આ તું શું બેલી ? આવી નીચ સ્ત્રી સાથે વાત કરવી તે પણ મને ઉચિત નથી, તે સ્ત્રી કરવાની વાત જ શી ? ઈત્યાદિ વાતચિત કરી તેમાં એક બાજુ છુપી રહી જઈ ઉભા રહયા. એટલામાં કનકવતી પણ આવી પહોંચી. મેં તેને બોલાવી કે અહીં આવ અને હમણાં બાલ્યા ચારયા સિવાય મૌન પણે ઉભી રહે. કેમકે અહીં ચેર ઉભા છે. તારી પાસે જે કાંઈ વસ્તુ હોય તે મને સંપી દે, ચેરના ભયથી હું તેનું રક્ષણ કરું, મારા કહેવાથી તેની પાસે જે કાંઈ હતું તે સર્વ મને તેણીએ સોપી દીધું. | મેં તે પિટલી તપાસી તેમાંથી એક લક્ષમીપુંજહરા અને એક કંચો કાઢી લીધો અને બાકીનો સામાન તે
Page #182
--------------------------------------------------------------------------
________________
વરમાળા આરોપણ અને લગ્ન ૧૬૫ ચિરના માલની ખાલી પડેલી મંજુષામાં મૂકે, કનકવતીને ફરી જણાવ્યું કે આ ચાર અહીથી જાય નહિ ત્યાં સુધી તું આ મંજુષામાં પેસી જા, કુર હૃદયની પણ કાયર સ્વભાવવાળી કનકવતીએ તેમ કરવું કબુલ કર્યું. તે મંજુષામાં પિડી એટલે મેં બહારથી પેટી બંધ કરી તાળુ. વાસી દીધું. ત્યાર પછી મારા સ્વામીને બેલાવી તે પેટી અમે ઉપાડી અને નજીકમાં વહન થતી ગોળા નદીમાં પધરાવી દીધી. ત્યાર પછી મારા કપાળમાં રહેલું તીલક મારા સ્વા પીએ પિતાના નિર્ણયુતથી-થુંકથી ભૂંસી નાખ્યું કે તત્કાળ મારૂં મૂળ સ્વરૂપ થઈ ગયું.
મારા સ્વામીની આજ્ઞા થતાં ચંદનાદિક વિલેપન કરી, તે ઝાડના પિલાણમાંથી મળેલા કુંડળ અને દુકુળાદિમેં પહેર્યા, કનવતી પાસેથી મળેલ હાર અને કંચ તે પણ પહેરી લીધે તથા હાથમાં વરમાળા લઈ તે કાષ્ટના દળમાં હું પડી. મારા સ્વામીએ મને જણાવ્યું. “ તારે ધીરજ રાખવી, આ કામ આ પ્રમાણે થશે. તારે આ પ્રમાણે કરવું. સ્વયંવર મડપમાં હું વીણા બજાવીશ. વીણ સાંભળ્યા બાદ અંદર સ્થાપન કરેલી ખીલી તારે ખેંચી લેવી.” ઈત્યાદિ શિક્ષા આપી વિશેષ વખત ઠંડક રહે તેવી વસ્તુ પાસે મૂકી તે દળના ઉપર ત્રીજું દળ ચઢાવી દીધું, એટલે મેં અંદરથી ખીલીની ચપ ચઢાવી દીધી.
ત્યાર પછી શું બન્યું તે વાત ગર્ભગત જીવની માફક હું જાણતી નથી.
Page #183
--------------------------------------------------------------------------
________________
મલયનૢ દુરી ચરિત્ર
મલયસુંદરી, મહાબળ તરફ નજર કરી ખેાલી. નાથ ત્યાર પછીની અનેલી હકીકત આપ મને જણાવશે.
1}}
મહાબળ—પ્રિયા ! ત્યાર પછી તે સ્થંભ સુંદર ૨ બેરંગી વણો અને સુંદર ચિત્રાથી મે એવા રંગ્યા અને ચિતર્યો કે તેની સાંધ ખીલકુલ જણાવા ન લાગી, બાકીનાં રંગાદિ વસ્તુ ગાળા નદીમાં ફેંકી દીધી,
એ અવસરે મંજીષાને મંદિરની પાછળ મૂકી ગામમાં ગયેલા ચારે, કેટલાક ચારીને માલ લઈ પાછા ત્યાં. આવ્યા. મંજુષા સહિત તે ચારને શેાધતા તેએ આજુમાજી કવા લાગ્યા. મેં તેમને તેમના સંકેત પ્રમાણે એલાવ્યા. તે ચેરા મારી પાસે આવ્યા અને વિશ્વાસ પામેલા હાય તેમ પૂછવા લાગ્યા કે અહીં મનુષા સહિત એક ચેાર હતા તે કયાં ગયા ? મેં તેનને તાંબુલ આપવા પૂર્વક જણાવ્યું કે, તમે આ સ્થભ ઉપાડી, પૂર્વ દિશાના દરવાજા આગળ મૂકી આવા તા તે ચારની ખખર આપુ તેઓએ તે વાત કબુલ કરી ચારીનેા માલ નદીકિનારે રાખી તે સ્થંભ ઉપાડી પૂર્વ દિશાના દરવાજા આગળ મારા કહેવા મુજબ તે સ્થળે ઉભેા કર્યો, મારૂ` કા` કર્યો પછી ચારેએ પેટી તથા ચારના સંધમાં મને ઉત્તર આપવા જણાવ્યું. મેં વિચાર કર્યો કે, ચાર મંદિરના શિખરમાં છે તેમ જો હું કહીશ તા તે લેાકેા તેને મારી નાખો; એમ ધારી અસત્ય ઉત્તર આપ્યા કે, તે ચોરે પેટીનું તાળું તોડી અદરની સર્વ વસ્તુ બહાર કાઢી, પેટી
Page #184
--------------------------------------------------------------------------
________________
વરપાળા આરોપણ અને લગ્ન નદીમાં તરતી મુકી માલનું પોટલું ઉપાડી તે પેટી ઉપર પિતે બેઠો અને તરતે તરતે નદીના પ્રવાહમાં આગળ ગયા છે. અહીં રહીને મેં તેને તેમ કરતાં દીઠે છે.
ચરોએ જણાવ્યું આ વાત સંભવી શકે તેમ છે. રાત્રિ પર્યતં તે પેટી પર બેસીને જશે, પ્રભાત થતાં જ તે પિટલું લઈ કઈ સ્થળે ચાલ્યા જશે. અરે ! ગમે ત્યાં
એ, કઈ દિવસ પાછો તે મળશેને? આ પ્રમાણે છેલતા તે ચરે મારી પાસેથી ચાલ્યા ગયા. ' પણ આજુબાજુ ફરતાં પ્રભાત પર્યત તે સ્થંભનું રક્ષણ કર્યું. રાજપુરૂષે જ્યારે સ્થંભની તપાસ કરવા આવ્યા, ત્યારે તેઓને જેઈ નિશ્ચિત પણે અને ગુપ્ત રીતે હું ત્યાંથી નીકળી રાજાને આવી મળે.
- ત્યાર પછીનું વૃત્તાંત તને વેગવતી જણાવશે. કેમકે તે સર્વજનપ્રસિદ્ધ જ છે.
પ્રિયા ! મને પેલા ચેરની વાત યાદ આવી, તેને જે તે દેવળના શિખરમાંથી હમણું બહાર કાઢવામાં નહિ આવે તે મારા જવા પછી તેને કોણ કાઢશે ? તે બીચારે અંદર મરી જશે, તેની હત્યા મને લાગશે. માટે તું હમણાં અહીં રહે, તે ચોરને બહાર કાઢી હું તરતજ પાછો આવું છું.
મલયસુંદરી–પ્રાણનાથ ! આ આજ્ઞા આપ મને નહિ કરશે. તેમ કદી નહિ જ બને. હું હવે આપનાથી જુદી રહેનાર નથી, તેમ પહેલાની માફક આ વખતે આપનાથી બહાનું કાઢી શકાય તેમ નથી. હવે તે મારા પિતાએ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
મલયસુંદરી ચરિત્ર
આપને સોંપી જ ઇંને, અરે ! માતા વેગવતી ! અમાર આવ્યા પહેલાં મારા પિતાશ્રી અહી આવે તા તુ તેમને કહેજે કે, મલયસુંદરીએ ગોળા નદીના કિનારા પર રહેલ દેવીની માનતા માની હતી તેથી ત્યાં નમસ્કાર કરવા અને ગયાં છે અને હમણાં જ પાછા આવશે, આ પ્રમાણે વેગૂવતીને ભલામણ કરી, મલયસુંદરી મડાખળના ના કહેવા છતાં સાથે ચાલવા લાગી,
આ તરફ વીરધવળ રાજાએ તે રાજકુમારને સામ દામાદિ ભેદે ઘણી રીતે સમજાવ્યા, પણ તએએ ખીલકુલ તેનું કહેવું માન્યું નહિ, પણ ઉલટુ તે તેને કહેવા લાગ્યા કે પ્રભાતે તમારા જમાડે અને મારી કન્યા લઈને પછી અહીંથી જઈશું, પણ્ તે સિવાય અમે અહીંથી મીલકુલ જવાના નથી,
વીરધવળ રાજાએ તેમને સમજાવવું મૂકી દીધુ. તરત જ મહેલમાં આવ્યે અને મહાબળ માટે ઘણી જ વેગવાળો કરભી-સાંઢણી તૈયાર કરાવી,
ઉતાવળ કરાવવા માટે રાજા મલયસુ દરીવાળા મહેલમાં આન્ગેા, પણ ત્યાં તેણે મહાખળાદિને દીઠા નહિ. વેગવતીએ જણાવ્યું કે તે દર્શન કરવા ગયા છે હમણાં આવશે. રાજા તેની રાડ જોતા ત્યાંજ બેઠા. રાહ જોતાં જોતા ખીન્ને પહેાર, ત્રીજો પાહાર અને છેવટે પ્રભાત થયું; પણ બન્નેમાંથી એકપણ પાછું ન આવ્યું. રાજા આકુળવ્યાકુળ થયા. ગેાળા નદી, ભટ્ટારિકાનું મંદર ઈત્યાદિ
Page #186
--------------------------------------------------------------------------
________________
દુખી વિરધવળ
૧૬૯ સ્થળે તપાસ કરાવી છતાં તેઓની કે ઈ પણ રદ થી ખબર ન આવી.
મહાબળ અને મલયસુંદરી ક્યાં ગયાં. તેને પત્તો મળતું જ નથી ઈત્યાદી સમાચાર સાંભળી, વિલખા થયેલા સર્વ રાજ કુમારો પિતપે તાને દેશ ચાલ્યા ગયા.
પ્રકરણ ૨૮ મું
દુઃખી વિરવળ
- જે ચંદ્રાવતીને મહારાજા થોડા વખત પહેલાં આનંદ રસમાં ગુલ હતા, તે જ મહારાજા અત્યારે શોક સમુદ્રમાં ડૂળ્યા છે. જે મહારાજાના મહેલમાં કાલે આનંદને સૂર્ય ચળકતો હતો, તે મહારાજાના મહેલમાં જ નહિ પણ આખા શહેરમાં શોકનું વાદળ આજે છવાઈ રહ્યું હતું. અહા ! કર્મની કેવી વિચિત્રતા ! કેટલી પદાર્થોની અનિત્યતા શી સોગની વિગ શીતળ ! દુનિયાનું આવુ ક્ષણિક સુખ જોઈ વિચારવાનો મેનુષ્ય વિરકત થયા હોય તે તે બનવા ગ્ય છે.
મહારાજા વીરધવળને જમાઈ તથા પુત્રીના વિયેગથી આ સંસાર દુઃખરૂપ થઈ પડે. સંગિક ઝેરથી મિશ્રિત ભાસવા લાગ્યું. સંસાર સુને જણ હતે. દુનિયા ઉજજડ વેરાન જેવી દેખાતી હતી. ખાન, પાન, ઝેર તુલ્ય લાગતાં હતાં. ટૂંકમાં કહીએ તે આ વખતે કે પણ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૦. મલયસુંદરી ચરિત્ર વિશેષ દુખી હેય તે તે મહારાજા વિરધવળ હત; કારણ કે એક મહાન દુઃખને પાર તે કાલેજ પામ્યા હતા તેવામાં પાછું બીજુ દુખ તેની પાસે આવીને ઉભું જ રહ્યું. તે વિચાર કરતું હતું કે કયાં પૃથ્વસ્થાનપુર અને ક્યાં ચંદ્રા-- વતી ! કયાં મારી દાખીની મલયસુંદરી અને જ્યાં તે . ગુણવાન મહાબળ કુમાર ! વિધિગથી મને આ પ્રસંગે . તેઓને મેળાપ થયે, પણ અભાગ્યોદયથી ફરી તેઓને સમાગમ ક્યાંથી હોય ! વિધુતના ઝબકારાની માફક અમે : તે બંને બાળકોને જોયાં અને પાછા વિલય પણ થઈ ગયાં !. અહા શું વિધિસંગ ! સઘળું ઈદ્રજાળ જેવું જ ને ! અરે વિધિ ! આ કાર્યને આવો જ વિપાક થવાનો હતો, તા તે આ બાળકોને શા માટે પ્રથમથી જ પ્રગટ કર્યા.. ભેજન આપવું તે વધારે સારું, પણ આપીને પાછું ખેચી લેવું તે તે ઠીક નહિ જ. જન્માંધપણું હોય તે સારૂં, પણ પાછળથી અંધ થવું તે તો દુઃખનું જ કારણ. કઈ વેરીએ તેઓનું હરણ કર્યું હશે ! કે વિપમ પ્રદેશમાં તેમનું મરણ થયું હશે ? કે શત્રુ રાજાએ તેમને મારી નાખ્યાં હશે? હા ! હા ! તેમને ક્યાંય પત્તો ન જ લાગે અથવા કઈ વીરપુરૂષ મહાબળના પ્લાનાથે કન્યા પરણું.
છાએ લઈને ચાલતો થયે ! અથવા કુમાર કુમારીની. ભ્રાંતિ દેખાડી કોઈ દયાળુ પુરૂષ મને મરણ નિવારી કીડા કરી ચાલતો થયે, હવે હું શું કરૂ? ક્યાં જાઉં ? આ પ્રમાણે ચિંતામાં મગ્ન થયેલે શુન્ય ચિત્તપણે રાજા ઉભા-ઉભે. ગુરે છે, તે પ્રસંગે કુમારીની ધાવમાતા વેગવતીએ રાજાને.
Page #188
--------------------------------------------------------------------------
________________
દુખી વિરધવળ
૧૭ વિનયપૂર્વક જણાવ્યું. મહારાજા ! શાંત થાઓ. ધીરજ ધો. આમ કુવિકલપ ન કરે. હું નિશ્ચયપૂર્વક કહું છું કે તે જ મહાબળ કુમાર હતા અને તેજ આપની પુત્રી મલયસુંદરી હતી, પણ રાત્રિએ બહાર જતાં કોઈ એ છળપ્રપંચથી પકડયાં હોય કે આડે રસ્તે નીકળી ગયાં હોય તેમ સંભવે છે. તે મહારાજા ! દેશાંતરે, અરણ્યમાં, નદી, ર્વત ઈત્યાદિ સ્થળે હોંશીઆર માણસોને મેકલાવી તેની શોધ કરાવે. કદાચ કોઈપણ પ્રયોગથી તેઓ પૃથવીસ્થાનપુરે ગયા હોય તો ત્યાં પણ તરતજ ખબર કરાવે.
આ સર્વ વૃત્તાંત સુરપાળ રાજાને પણ જણાવે, કેમકે પુત્રવાત્સલ્યતાથી તે પણ આ સમાન દુઃખીઓ થઈ સર્વ સ્થળે તપાસ કરાવશે.
રાજા વિરધષળ–વેગવતી ! તારી બુદ્ધિ ઘણું જ ઉત્તમ છે. તે ઘણે સારો ઉપાય બતાવ્યું.
રાજાએ તેના કહેવા મુજબ તરત જ સર્વસ્થળે માણસે મેકલાવ્યાં. અને મલયકેતુ કુમારને રસ્તામાં શોધ કરતા, મહારાજા સુરપાળને વૃત્તાંત જણાવવા માટે મેકલ્ય.
પ્રકરણ ૨૯ મું.
ભૂતને આલાપ એક તો રાત્રિને વખત તેમાં વળી અંધારી ચૌદશ, એક બાજુ શમશાન બીજી બાજુ ધબંધ વહેતી નદીના પ્રવાહને ખળખળાટ,
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૨
મલયસુંદરી ચરિત્ર એક ભૂતે પ્રશ્ન કર્યો. “કેમ? આજે આ પૃથ્વી પર કઈ જાણવા યોગ્ય નવીન બનાવ બને કે બનવાનો કોઈ એ દીઠા કે સાંભળે છે ?”
આગેવાન ભૂતે જણાવ્યું, એક બનવાની તૈયારી છે, પણ તે આવતી કાલે બનવાનો છે, છતાં તે સ્થાન અહિંથી
બીજે ભૂત–તે વાત અમને જણાવશે ?
આગેવાન ભૂવ–હા ! તમે સાવધાન થઈ સાંભળે પૃથ્વીસ્થાનપુરના સુરપાળ રાજાને મહાબળ નામનો કુમાર છે. તેની માતા રાણી પદ્માવતીને એક હાર કેઈએ અદશ્યપણે હરી લીધું છે. તેને માટે તેની આગળ મહાબળે એવી પ્રતિજ્ઞા કરી છે કે, જે પાંચ દિવસમાં હાર ન લાવી આપુ તે અગ્નિમાં પ્રવેશ કરૂં, તેની માતાએ પણ તેવી જ પ્રતિજ્ઞા કરી છે કે પાંચ દિવ માં જે હાર ન મળે તે માટે પણ અવશ્ય મરણને શરણ થવું.
હારની તપાસ માટે ગયેલા કુમારની હજી સુધી બીલકુલ ખબર મળી નથી. અને પાંચ દિવસ તે કાલે સવારે જ થશે. તે કુમારની અને હારની છે ધ નહિ મળવાથી મરવાને ઉત્સુક થયેલી રાણીને જોઈને જ હું હમણાં આવ્યો છું કે જાણે તે રાણું વિષા, જળથી, શસ્ત્રવડે, અગ્નિવડે, પડીને કે ગળે ફાંસો ખાઈને મરણ પામશે પણ મરણ તે પામશે. તેની પાછળ ઘણું લોકે સહિત રાજા પણ મરણ પામી.
Page #190
--------------------------------------------------------------------------
________________
ભૂતને આલાપ
૧૭૩ આ શબ્દો સાંભળતાં જ કુમાર ચિંતવવા લાગે; નિચે આ કઈ ભૂત જાતના દેવ આપસમાં વાત કરી રહ્યા છે. તેઓનું કહેવું સત્ય છે. બનતા સુધી તેઓ. અસત્ય બોલતા નથી. ' અરે પ્રતિજ્ઞા ભ્રષ્ટા થયેલો હું તે હજી અહીં વિલાસ કરું છું અને ત્યાં દુઃખા મારા કુટુંબને ક્ષય થાય છે. " એટલામાં ફરી પાછો તેઓનો આલાપ સંભળાયો.. ચાલે આપણે ત્યા જઈએ. કૌતુક જોઈશું અને રક્તાદિને. આસ્વાદ પણ લઈશું. આ શબ્દ કહેતાની સાથે જ સર્વે એ હુંકાર કરી અને હુંક ર સાથે જ તે વડ, કુમાર અને મલયસુંદરી સહિત આકાશ માર્ગ ઉડે, કારણ કે તેઓ તે વડની પિલાણમાં ઉભાં હતાં.
ઘણી ઝડપથી આકાશમાં ઉડતે તે વડ થોડા જ વખતમાં એક પડાડની મેખલા ઉપર આવી સ્થિર થઈ રહયે
વડથી નીચા ઉતરી તે દે, ગેળા નદીના કિનારા પર આવેલા ધનંજય નામના યક્ષના મંદિર તરફ ગયા..
મહાબળ પણ તે પ્રદેશને જોઈ ઓળખી મલયસુંદરી ને કહેવા લાગ્યા. પ્રિયા ! હજી આપણાં પુણ્ય જાગૃત છે. આ વડ મારા પૃથ્વીસ્થાન શહેર પાસે આવ્યું છે. હવે આપણે શીધ્રપણે આ વડના આશ્રયને ત્યાગ કરે. જોઈએ. દેવના આદેશથી કદાચ આ વડ ફરી પાછો પિતાને ઠેકાણે કે અન્ય સ્થળે ચાલ્યા જશે તો પાછા કઈ વિષમ.
Page #191
--------------------------------------------------------------------------
________________
ભ૪
મલયસંદરી ચરિત્ર સ્થાનમાં આપણે જઈ પડીશું. આ પ્રમાણે કહી તરત જ તે વડના પિલાણમાથી મહાબળ, મલયસુંદરીને લઈ બહાર નીકળી આવ્યું અને નજીકમાં રહેલા કદળીવનમાં જઈ સ્વસ્થપણે વિશ્રામ લીધે.
થોડા વખતમાં તે વડ પાછે ત્યાથી ઉપડતે જોઈ મહાબળે જણાવ્યું. સુંદરી ! આ વડ પાછે પિતાને સ્થળે જતા જણાય છે. આપણે જલદી બહાર નીકળી આવ્યા તે ઠીક થયું.
રાત્રી હજી વિશેષ બાકી હતી. શાંત અને નિર્ભય 'પણે આ દંપતી કદળી વનમાં બેઠાં છે, તેવામાં કરૂણ
સ્વરે રૂદન કરતી કોઈ સ્ત્રીને શબ્દ, કુમારના કર્ણ ગેચર થ, રૂદનને શબ્દ સાંભળી મહાબળે મલયસુંદરીને કહ્યું પ્રિયે! આ કોઈ દુઃખી સ્ત્રીના વિલાપના શબ્દ સંભળાય છે. પુરૂષનું ભૂષણ એ જ છે કે દુઃખી એને મદદ કરવી. તેનાં દુઃખ દૂર કરવાં. તેમાં વળી રાજ્યના માલીકે તો વિશેષ પ્રકારે કાળજી રાખી, દુઃખીઓનાં દુઃખ દૂર કરવાં જોઈએ.
તું અહીં રહેજે. અધતિ કરવાનું કોઈ કારણ નથી. હુ હમણાં પાછા આવું છું. મલયસુંદરી કાંઈ ઉત્તર ન આપી શકી મલયસુંદરીને ત્યાંજ મૂકી પરદુઃખભંજન માટે તે રૂદનના શબ્દાનુસારે મહાબળ ચાલી નીકળે.
Page #192
--------------------------------------------------------------------------
________________
પતિના વિયાગ અને દુઃખને ખીજો પડદા
પ્રકરણ ૩૦ સુ.
પતિના વિરાધ અને દુ:ખના બીજો પડદા.
૧૭૫
અંધારી રાત્રિ ! તારાં કત્ત બ્યા પણ તારા જેવાં મેલાં જ છે. ચંદ્રાવતીમાં રાજા વીરધવળને પુત્રી તથા જમાઈના વિચાગ કરાવી રંડાબ્યા અને મલયસુંદરીને પણ તરત જ પતિવિયાગ કરાવી દુઃખના પડદા પાછળ ઢાંકી દીધી. આ વિધિ ! તું પણ કેટલેા બધા નિષ્ઠુર ! મનુષ્ય ચિંતવે છે કાંઇ જુઠ્ઠું અને તું તેથી કરાવે છે પણ જુદું..
મનુષ્યેાના સંચાર વિનાના કદલી વનમાં મલયસુંદરી એકાકી બેઠી છે વારવાર હઠ કરી પતિની ઈચ્છા વિરૂદ્ધ સાથે જવું તે ચેાગ્ય નહિ, એમ ધારીને જ આ વખતે તે સાથે ગઈ નહેાતી. પેાતે થાડા વખત વિયેાગ સહન કરીને પણ સ્વજાતિનું દુ:ખ દૂર થયેલું. જોવાને ઉત્સુક હતી, તેથી જ મુંગે મેઢ પણ મહાબળને જવાની રજા આપી હતી. મારા સ્વામીનાથ હમણાં આવશે, આ દિશા તરફ ગયા છે. આ ખડખડાટ સભળાય છે તે તેમના પગરવના તા નિહ હાયને ? વિગેરે વિચાર કરતી અને તેજ દિશ તરફ નજરે જોતી પાછલી રાત્રિ પૂર્ણ થઈ પણુ · મહાખળ નજ આબ્યા; પ્રાતઃકાળ થયા.
આવા અપરિચિત વનમાં મને એકાકી મૂકી તેએ · કયાં ગયા? હજી કેમ ન આવ્યા ? માતા પિતાને
Page #193
--------------------------------------------------------------------------
________________
૭૬
મલયસુંદરી ચરિત્ર મળવાની ઉત્કંઠાથી તેઓ શહેરમાં તે નહિ ગયા હોય? વિગેરે સંકલ્પ કરતી મલયસુંદરીએ નિર્ણય કર્યો કે તે શહેરમાંજ ગયા હશે, ચાલ હું પણ શહેરમાં જઉં. એમ ધારી શહેર તરફ ચાલવા લાગી. ચાલતાં ચાલતાં જ્યાં દરવાજા પાસે આવી એટલામાં કેટવાળ સસુખ મળે. દિવ્યવેશ અને સુંદર રૂપ જોઈ કેટવાળે પૂછયું. અરે યુવાન ! તું કેણ છે ? આ શહેરમાં ક્યાંથી આવ્યા? તું કઈ વખત મારા જેવામાં નથી આવ્યો માટે સાચી વાત કહે.
પુરૂષવેશધારક-મલયસુંદરીએ કાંઈ ઉત્તર ન આપે, મૌન રહી ગભરાઈ ગયેલાની માફક દિશાઓ . તરફ જેવા લાગી.
કેટવાળને તેથી વિશેષ વહેમ આવ્યા, તેની પાસે શું શું વાત છે વિગેરે તપાસ કરતાં, કાનમાં પહેરેલાં કુંડળે અને શરીર પરના વસ્ત્રો મહાબળ કુમારનાં જણાયાં. કેટ પાળ તેને બળકુમારનાં વસ્ત્ર અને કુંકળ આની પાસે કયાથી ? કેટવાળ તેને પકડી રાજા પાસે લઈ આવે. તેનું રૂપ, વેશ વિગેરે જોઈ રાજા પ્રમુખ પણ વિસ્મય પામ્યા.
રાજા-કાટવાળ! આ પુરૂષ કેણ છે? તેણે પહેરેલ વેષ સર્વ મહાબળ કુમારને જણાય છે.
કેટવાળ-મહારાજા ! દરવાજામાં પ્રવેશ કરતાં આ માણસ મારા જેવામાં આવે છે તેને પૂછતાં કોઈ પણ ઉત્તર આપતા નથી.
રાજા–મલયસુંદરી સન્મુખ જોઈ, તું કોણ છે?
Page #194
--------------------------------------------------------------------------
________________
પતિને ગિ અને દુઃખને બીજો પડદો ૧૭૭ કોને પુત્ર છે? મલયસુંદરી વિચારમાં પડી, જે હું મારી સત્ય વાત કહીશ તે તે રાજા વિગેરેના માનવામાં નહિ આવે, ક રણ કે અમારા બન્નેને મેળાપ અને વિવાહ એ સર્વને અસંભવિત લાગે તેમ છે. વળી અત્યારે મારો વેષ પણ પુરૂષનો છે માટે જ્યાં સુધી મારા સ્વામીને મને મેળાપ ન થાય ત્યાં સુધી સત્ય વૃત્તાંત પ્રકાશિત ન કરે. જે થવાનું હોય તે થાઓ. એમ નિર્ણય કરી કપત ઉત્તર આપ્યો.
મલયસુ દરી–હું મહા બળ કુમારનો પ્રિય મિત્ર છું. તેમણેજ મન આ સર્વ પાતાને વષ આપ્યા .
સુર પાળ–મહાબળ કુમાર હમણાં ક્યાં છે?
મલયસુંદરી–આટલામાંજ સ્વચ્છાએ અહીં તહીં ફરતા હશે.
સુરપાળ–કુમાર આટલમાં જ હોય તે પિતાના કેહેલ વચનનુસાર આવીને અમને શા માટે ન મળે ? કુમાર આટલામાં છે જ નહિ, અમે તેની ઘણી શાધિ કરાવી પણ તે મળી શક્યો નથી. વળી જ્યારે તું મારા પુત્રને પ્રિય મિત્ર છે, તે આ સર્વ મનુષ્યમાંથી કઈ પણ તને કેમ ઓળખતા નથી.
મલયસુંદરી કાંઈ પણ ઉત્તર આપ્યા સિવાય મન પણે જ ઉભી રહી.
સુરપાળ–આ વાત સંભવે છે કે, કેટલાક દિવસ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
મલયસુંદરી ચરિત્ર ઉપર અદષ્ટ રીતે કુમારનાં આદિ ચોરાયાં હતાં તે સર્વ અલંબાદ્રિની ગુફામાં રહેનાર પ્રચંડ ચોર લેહખુરાએ ચાર્યા જણાય છે, જેને કાલેજ મારી નાખવામાં આવ્યું છે, તેને આ બાંધવ હોય કે નેહી હોય અથવા કોઈ સંબંધી હોય એમ જણાય છે અને તેના વિયોગથી ઉદસીન ખીન્ન કે સંબ્રાંત થઈ તેને જોવા માટે આમતેમ ફરતે હોય એમ નિર્ણય કરાય છે. કુમારને વેષ પણ ત ચેર પાસેથી આને માન્ય હોય તેમ સંભવે છે. તેમજ અલ્પભાષી અને બહુ મૌની” એ ચેરનું લક્ષણ પણ આ પુરૂષમાં સંભવે છે.
અરે ! આ એરોએ મલી મારા કુમારને મારી નાખે હોય એમ મારું માનવું છે માટે આ પણ રી છે. રાજા ભયભ્રાત થઈ બોલી ઉઠય. અરે કેટવાળ! આ પુરૂષને પણ તે ચોરને જ્યાં બાંધી માર્યો છે ત્યાં લઈ જઈને મારી નાખે.
રાજાના મુખમાંથી આ શબ્દ સાંભળી મલયસુંદરી અફસમાં પડી. એરે ! ફરી પણ આ વિપત્તિનું વાદળ મારા ઉપર ઘેરાઈ આવ્યું. અહે! અલક્ષિત વિધિનું દુર્વિલસિત ! હવે શું થશે ? આ પણ મરણત આફત આવી આનો વિસ્તાર કેવી રીતે પામીશ? મહા બળે આપેલ કલેક યાદ આવ્યું, તેનો વિચાર કરતાં હદયમાં ધીરજ આવી. પિતે જ પિતાને આશ્વાસન દેવા લાગી. હે ચેતન ! ભાગ્યાદિફ મને રથ શા માટે કરે છે, અને
Page #196
--------------------------------------------------------------------------
________________
પતિના વિયાગ અને દુઃખતા બીજો પડદા ૧૭૯
પૂર્વોકત કર્મોદયથી શા માટે ડરે છે! હિમ્મત રાખનહિ કરેલ ક કદિ પણ ભાગળ્યા સિવાય નહિ જ છુટાય. ઇત્યાદિ વિચાર કરતાં તેના ચહેરા ઉપરથી શાકની છાયા દૂર થઈ અને એક જ્ઞાની મહાત્મા સમતારસમાં ઝુલતે હાય તેમ તેનું મન શાંતરસમાં નિમગ્ન થયું. તેની શાંત અને તેજસ્વી આકૃતિ જોઈ પ્રધાનમંડળ ઉપર ઉંડી અસર થઈ. રાજાના આવા પંડ આદેશનાં વગમાં પ્રધાનમ’ડળ પડયું.
પ્રધાન—મહારાજા ! આવી ચેષ્ટા અને સુંદરાકૃતિ 'ઉપરથી અનુમાન નથી કરી શકાતુ` કે આ ચાર હશે ? આવા દિવ્ય પુરૂષે અપરાધ કર્યા છે એવા જયાં સુધી નિણૅય ન થાય ત્યાં સુધી તેના વધ કરવાના આદેશ ન આપવે એ વધારે ચેાગ્ય છે, છતાં આ અપરાધી નથી એ ભ્રાંતિ આપની દૂર ન થતી હાય ! તેને દિવ્ય-ધીજ આપવું જોઈ એ, જો તે જૈવિક દિવ્ય તેના પરાભવ કરશે તે આપણે તેને ચાર સમજીશું' અને જો તેથી તેનેા પરાભવ નહિ થાય તે તે નિર્દોષ ઠરશે આ પ્રમાણે કરવાથી લેાકમાં પણ આપણા અપવાદ નહિ થાય.
રાજા-પ્રધાન ? તમારૂ કહેવુ ચેગ્ય છે. આને કઈ જાતનું દિવ્ય આપીશુ ?
પ્રધાન—મહારાજા ! ઘટસનું દિવ્ય ગણું જ તીવ્ર
ગણાય છે.
રાજા—ગારૂડીકાને ખેલાવે. અલ બાદૂ પહાડની
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
મલદરી. ચરિત્ર
મેખલામાંથી એક ભયંકર અપને પકડી લાવવા તમઃ કહે.
રાજાનો આદેશ થતાં કેટલા એક ગરૂડીએ સર્ષ લાવવા માટે પહાડ તરફ ગયા.
રાજાએ કુમારનાં વસ્ત્ર અને કુંડલાદિ મલય સુંદરી પાસેથી ઉતરાવી લીધાં અને કેટવાળને દેખરેખ નીચે. તેને સોંપી.
આ અવસરે પદ્માવતી રાણીની દાસી સભામાં આવી અને ઘણી દીલગીર થઈ રાજાને કહેવા લાગી.
મહારાજા ! રાણી પદ્માવતી આપને વિનંતિ કરે છે, ગુણીયલ મહાબળ કુમારની અદ્યાપિ પર્યાત શોધ લાગી નથી. તેણે કહેલ આજે પાંચમો દિવસ છે, કુમાર જીવતા હોય તો તે આવ્યા સિવાય નજ રહે. લક્ષમીપુંજહારના કાંઈ સમાચાર મળ્યા નથી. જ્યાં કુમારની હયાતિને જ અભાવ સમજાતું હોય ત્યાં હાર પ્રાપ્તિની આશા રાખવી. તે વ્યર્થ જ છે. દુર્લભ કુમારના અભાવે હું મારૂ જીવતવ્ય. ધારી શકવાને અસમર્થ છું. આજ પર્યત મેં આપને દવિનય કે અપરાધ કર્યો હોય તે ક્ષમા કરશે. અને મને આજ્ઞા આપો એટલે અલંબાદ્રિના શિખર ઉપથી બ્રગુપાત કરી-ઝ પાપાત કરી હું શાંતિ પામું.
રાજા–દાસીને હિમ્મત આપે અને મારા તરફથી જણાવ કે, આ દુસહ દુઃખ આપણે બંનેને સરખું જ છે. કુમારની શોધ માટે મેં ચારે બાજુ માણસે.
Page #198
--------------------------------------------------------------------------
________________
પતિને વિયેગ અને દુઃખને બીજો પડદો ૧૮૧ મોકલાવ્યાં છે. તપાસ કરીને તેઓને આવવા દ્યો. કુમારના કંઈ પણ સમાચાર મળી આવશે. કેમકે હજી આજે પાંચ દિવસ છે. કુમારના સમાચાર જે આજે નહિ મળે તે કાલે જેમ ચગ્ય જણાશે તેમ કરીશું. માટે ઉતાવળ નહિ કરે.
દાસી ! આજે આ સુંદર પુરૂષ પાસેથી કુમારના કુંડળ અને વસ્ત્રો મળી આવ્યા છે. તેમ કાર અને હાર પણ મળી આવશે. આજે તેને હમણાં દિવ્ય આપવાનું છે. આ સર્વ સમાચાર રાણીને કહેજે અને કુમારનાં વસ્ત્ર તથા કુંડળ તું લઈ જા અને રાણીને આપજે, આ પ્રમાણે કડી રાજાએ વસ્ત્ર અને કુંડળ દાસીને આયા તે લઈને દાસીએ કુમારનાં વસ્ત્ર તથા કુંડળ રાણુને આપ્યાં. તે જોઈ રાણીને ઘણે આનંદ થયે.
રાગી-દાસી ! આ વસ્ત્ર તથા કુંડળ ક્યાંથી મળ્યાં? તથા મ ર કહેલા સમાચાર રાજાએ શું ઉત્તર આપ્યો?
દાસીએ રાજાએ કહેવા મુજબ સર્વ વૃત્તાંત જણાવ્યું. હર્ષ શેકથી વ્યાકુળ થયેલી રાણી અનેક સંકલ્પ કરવા લાગી. શું તે મારા પુત્રને પ્રિય મિત્ર હશે ? તે અહીં શા માટે આવ્યા હોય? અથવા મારા કુમારને મારીને તેનાં આ કુંડલ, વસ્ત્ર અને તે નહિ લીધાં હોય ? તે પુરૂષને જોવાથી મને વિશેષ ખાત્રી થશે એમ મનથી નિર્ણય કરી રાણીએ દાસીને જણાવ્યું. દાસી ! તે પુરૂષને જયાં દિવ્ય આપવાનું છે તે સ્થળે મારે જવું છે. તે પુરૂષને
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
મલયનું કરી ચરિત્ર જેવાથી મને કાંઈક વિશેષ નિર્ણય થશે માટે ત્યાં જવાની. બધી સામગ્રી તૈયાર કર.
રાણીના કહ્યા મુજબ સર્વ સામગ્રી દાસીએ તયા કરી એટલે પદ્માવતી રાણી પે તાના પરિવાર સાથે ધનંજય યક્ષના મંદિરમાં આવી.
રાણીના આવ્યા પહેલાં જ રાજા પ્રમુખ હજાર, લેકે તે દિવ્ય જેવા માટે આવી પહોંચ્યા હતાં.
તે અવસરે સર્પ પકડવા મેકલેલા ગરૂડીઓ પણ ત્યાં આવી પહોંચ્યા તેઓએ રાજાને નમસ્કાર કરી જણાવ્યું. મહારાજા! અલંબાદ્રિ પહાડનાં અનેક શિખરે અને છિદ્રો ફરી ફરી આ એક એપ ઘડામાં પુરીને લાવ્યા છીએ. ત. કાજલથી પણ શયામ ઘણું લબાઈવાળો એને જોતાં પણ ભય આપે તે છે
આ પ્રમાણે કહી ઘટ રાજા પાસે મૂક્યો. રાજાએ તે ઘટ ધનંજય યક્ષના મંદિરમાં મૂકાવ્યો અને કોટાળન આદેશ કર્યો કે તે પુરૂષને અહીં લાવે.
રાજાનો આદેશ થતાં જ અનેક શસ્ત્રવાળા રાજપુરૂથી. ઘેરાયેલા તે પુરૂષને (મલયસુંદરીને) રાજાની પાસે લાવ્યા. મહાન તેજસ્વી આ પુરૂષને જોઈ, રાણી અને સર્વ પ્રજા-- લેક આપસમાં બેલવા લાગ્યા. અરે ! આવી સુંદર આકૃતિવાળો ચોર હોય એવો સંભવ થવો પણ અશક્ય છે. જો જળથી અગ્નિ ઉત્પન્ન થાય, ચંદ્રથી અંગારાનો. વરસ દ થાય અને અમૃતથી ઝેર પ્રગટ થાય તે આ પુરૂષથી અકાર્ય થઈ શકે
Page #200
--------------------------------------------------------------------------
________________
પત્નિ વિયેગ અને દુઃખતા ખીજો પદે
૧૮૩
પ્રજાલાક—મહારાજા ! આવું ભયંકર દિબ્ય આ પુરૂષને આપવુ ચેગ્ય નથી.
રાજા- દિવ્ય આપવામાં કેઈ પણ જાતના દેષ નથી. જેમ જાતિવાન સુવર્ણ અગ્નિમાં નાંખવાથી વિશેષ પ્રકારે તેજવાન થઈ શુદ્ધ થાય છે, તેમ જ જો આ પુરૂષ નિર્દોષ હશે તે તેની કીર્તિમાં વધારે થશે રાજાના આ ઉત્તરથી લેાકેા મૌન રહ્યા
રાજાના આદેશથી પ્રધાને તે પુરૂષને જણાવ્યું મહાશય ! તમે કાણુ છે તેની અમને કાંઈ ખખર નથી. તમારા પર ચારીનુ તહોમત મૂકવામાં આવે છે. તે સાથે મહાબળ કુમારના શરીરને નુકશાન પહેાંચાડવાને શકે પણ લાવવામાં આવે છે. આ બાબતમાં તમે નિર્દોષ છે તે સાખીત કરવા માટે તમને વખત આપવામાં આવે છે, તે એવી શરતે કે,
આ ક્ષના મંદિરમાં ઘડામાં સર્પ પુરી એક ઘડા મૂકવામાં આળ્યેા છે, તે ઘડા તમારે ઉઘાડવા અને તેમાંથી હાથે પકડી સર્પ અહાર કાઢવા. કેટલીકવાર હાથમાં ઝાલી તે સપ્ પા ઘડામાં મૂકવા. આટલા વખતમાં તે સર્પ તમને કાંઈ પણ નુકશાન ન પહેાંચાડે તે તમે નિર્દોષ છે, એમ આ સર્વ રાજા તથા પ્રજા માનશે અને જો તમે સદોષ હશે। તા તે સપ અવશ્ય નુકશાન પહોંચાડશે અને તેથી જ તમારા દોષના દંડ તમને મળી ચુકશે, માટે મહારાજા સુરપાળની આજ્ઞાથી આ દિવ્ય તમારી નિર્દોષતા પ્રગટ કરવા માટે તમારે કરવું, નિર્દોષ મનુષ્યને આ સત્ય પ્રતીતિવાળા યક્ષદેવ અવશ્ય મદદ આપે છે,”
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
મલયસુંદરી ચરિત્ર પ્રધાને પિતાનું બોલવું પૂર્ણ કર્યું કે તરત જ પુરૂષષધારક મલયસુંદરી તે ઘરની પાસે આવી ઉભી પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરી મહાબળે આપેલ કલેકને ભાવાર્થ યાદ કરી પ્રસન્ન ચિ ઉત્સાહથી તે ઘડો ઉઘાડ અને લેકે ના આશ્ચર્ય વચ્ચે તેમાં હાથ નાંખી સર્પ બહાર કાઢયે સર્ષ પણ રજુ દેરડી સર બે થઈ, નેહી હોય તેમ તેનું મુખ જેવા લાગ્યો કેટલેક વખત હાથમાં રહેવા છતા તે સર્વે જયારે તેને કાઈ પણ નુકશાન ન પહોંચાડ્યું ત્યારે તેની સત્યતા વિષે અ ર્ય પામી, લોકે મોટા અવાજે “નિદોર ! નિદૉષ ! ” એવા કાન ફિડી નાખે તેવા પિકાર કરવા લાગ્યા.
જે સત્યના પ્રભાવથી આવા હિંસક જીવે પણ મત થઈ જાય છે તે સત્યમાં કેટલી બધી પ્રબળતા હશે? આ વમાન કાળના સુખને જેનારાં પામર પ્રાણીઓ સહેજ હાજ વસ્તુઓમાં પણ મન નાંખી પિતાની દાનત બગાડે છે અર્થાત પર વસ્તુ હરગ કરે છે. તેવા એને દેવે તે શું પણ મનુએ પગ ક્યાંથી મદદ આપે ? કેવી રીતે સહાયતા આપે? પૂર્વકાળમા તેવા ઉત્તમ મનુષ્ય આ ભ રતવર્ષ પર વિશેષ જોવામાં આવતા હતા અને તેને લઈને જ આવા દિવ્ય આપતાં. તે અવસરે સત્ય પ્રતિષ્ઠાવાળા દેવ પણ હતા અને તેવા ઉત્તમ મનુષ્યોને તેઓ તુરત જ મદદ કરતા. અત્યારે ભારત વર્ષ પર તેવા ઉત્તમ મનુષ્યોને મોટા પ્રમાણમાં અભાવ છે, ત્યારે તેવા સત્યપ્રતિષ્ટ દેવે પણ મદદ કરતા અટક્યા છે. જેવા મનુષ્ય તેવા જ દિવ્ય
Page #202
--------------------------------------------------------------------------
________________
પતિને વિયોગ અને દુ:ખને બીજો પડદો ૧૮૫ કે દંડે, એટલે અત્યારના જીવેના સ્વભાવના પ્રમાણમાં અત્યારે તેવા જ કાયદાઓ અને શિક્ષાઓ અપાય છે.
હાથમાં રહેલા સર્વે મુખમાંની એક દિવ્ય હાર કાઢયે અને તે મલયસુંદરીના ગળામાં હળવે હળવે નાખ્યો. આ આશ્ચર્ય જોઈ લોકો તે વિચારશુન્ય થઈ ગયા. અડા ! આ શું આશ્ચર્ય ? રાજાએ તે હાર ઓળખી કાઢશે. આ લક્ષમીપુજાર. જેની શોધ માટે મહાબળ કુમાર છે તેજ આ હાર. લોકો એક બીજાના મુખ સામું જોવા લાગ્યા.
તેવામાં તે સર્વે પિતાની જહાવડે તે દિવ્ય લેનાર પુરૂષના ભાળમાં ચુંબન કરી તેના કપાળમાં રહેલું તિલક બગાડી નાખ્યું, તિલક બગડતાં જ તે નવયૌવના સ્ત્રી થઈ રહો. સર્પ તેના મસ્તક પર પિતાની ફણા વિસ્તારી એક છત્રાધારની માફક થઈ રહ્યો.
આ અપૂર્વ આશ્ચર્ય જોઈ લેકે કાંઈપણ બેલ્યા સિવાય સ્તબ્ધ થયા હોય તેમ સ્થિર થઈ ગયા.
આ ચમત્કાર જોઈ ભયથી ધ્રુજતો સુરપાળ રાજા બોલવા લાગ્યો. અરે ! મેં મૂર્ણપણથી આ અયુક્ત કર્યું. લેકેના વારવા છતાં અને રાણીની મનાઈ છતાં, આ દિવ્ય આપી મોટે અનર્થ ઉત્પન્ન કર્યો. આ સર્પ કોઈ સામાન્ય નથી. પણ કેઈ દેવ કે દાનવ સર્પનું રૂપ લઈ આવ્યું જણાય છે, અથવા શેષનાગ પિત હોય એમ અનુમાન કરાય છે. અથવા વિચિત્ર શક્તિવાળા આ બંને પુરૂષે મારા શહેરની આજુબાજુ વેચ્છાએ કીડા કરતા
Page #203
--------------------------------------------------------------------------
________________
મલયસ દર ચરિત્ર
ફરતા જણાય છે. આમ થવામાં પરમાર્થ કાંઈ સમજાતે નથી. છેવટને ઉપાય છે એ જ છે કે મારે તેનું આરાધન કરવું કેમકે “મશિગ્રાહ્ય દિ દેવ દેવે ભક્તિથી સ્વાધીન : યા અનુકૂળ થાય છે. આમ નિર્ણય કરી રાજાએ પોતે ધૂપ ઉખે, પુષ્પથી તે સર્પની પૂજા કરી અને નમ્રતાથી જણાવ્યું કે, પન્નગાધિરાજ ! મેં તમને અનેક પ્રકારે દુહવ્યા છે. કૃપાળુ થઈ તે મારે દુર્નય સહન કરશે.
રાજા આ પ્રમાણે કહેતે હતું તેવામાં તે સ્ત્રીએ–. મલયસુંદરીએ સર્પને નીચે મૂકી દીધું. એટલે રાજાએ દુધ મંગાવી તેની આગળ પીવા માટે મુક્યું.
દૂધ પાઈને તે સર્પ જ્યારે શાંત દયે ત્યારે રાજાએ તે સંપ લાવનાર ગારૂડીકેને બોલાવીને કહ્યું અરે ગારૂડીકે ! આ સર્પરાજને તમે જે સ્થાનેથી લાવ્યા હોય, તેજ સ્થાનકે તેને જરા માત્ર દુઃખ ન થાય તેવી રીતે પાછા લઈ જઈને મૂકી આવે. જે આ નાગરાજને જરામાત્ર દુઃખ થશે તો હું તમને દેહાંતદંડ આપીશ.
રાજાને આદેશ જતાં જ ગારૂડીકેએ તે સર્પને ઉપાડી જે સ્થળેથી લાવ્યા હતા તે જ સ્થળે પાછો યતનાપૂર્વક મૂકી દીધો અને પાછા આવી રાજાને તે વાત જણાવી.
રાજા મલયસુંદરીને પૂછે છે. શુભે! પ્રથમ તું પુરૂષ રૂપ હતી અને હમણાં અમારા સર્વના દેખતાં સ્ત્રીરૂપે થઈ છું તે આમ થવામાં ખરે પરમાર્થ શું છે? તેમજ આવા સુંદર રૂપ ધારણ કરતી તું પિતે કોણ છે? આ.
Page #204
--------------------------------------------------------------------------
________________
પતિને વિશેષ અનૈ દુઃખતા ખાતે પડદા
૧૮૭
વૃત્તાંત અમને જણાવ, જેથી અમારા સના મનને શાંતિ
થાય.
.
મલયસુ દરી વિચારમાં પડી, આગળ પશુ મારા સ્વામીના નિયુત-થુજીકથી મારૂ સ્વભાવિક રૂપ થયું હતુ અને હમણાં આ સર્પના નિયુક્તથી મારૂ સ્વભાવિકરૂપ થયું તેમજ હાર પણ આ સના મુખમાંથી નીકળ્યા તે શુ'મારા સ્વામીનાથે જ સપનું રૂપ ધારણ કર્યુ હશે ? તત્ત્વ રીતે તે વાત સંભવી શકે તેમ છે પણ આમ થવાના ખરા પરમાથ હું કાંઈ જાણતી નથી. તેા હવે હું મારી સાચી વાત રાજાને જણાવું તે શી હરકત છે ? કાઈ નહિ ઈત્યાદિ નિર્ણય કરી મલયસુ દરીએ જણાયું.
હું ચંદ્રાવતીના રાજા વીરધવાની વહાલી પુત્રી મલયસુંદરી નામની છું. આપે પુછેલ પ્રશ્નના સંબંધમાં આથી વિશેષ વાત હું કાંઈપણુ જાણતી નથી.
રાજા—અ. તારૂ વચન વિશ્વાસ કરવા લાયક નથી.. કેમકે જ્યા તુ પુરૂષરૂપે હતી ત્યારે તે કાંઈક જુદું જ જણાવ્યુ હતુ. વળી કયા ચંદ્રાવતી અને કયાં પૃથ્વીસ્ય ન પુર ! બારડ ચેાજનનું અંતર ! વળી વીરધવળ રાજાની કન્યા આમ અહીં એકાકી કયાંથી હોય?
ખેર ! કદાચ આ કન્યા જ હશે, એ વાતની ખાત્રી થશે. અથવા આના શેાધ કરવા માટે તેના કુટુ બીઆ તરફથી કેાઈ આવશે તેા તેને સત્કાર કરી તેને આ આ કન્યા પાછી સેાંપીશુ.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
મલયસુંદરી ત્રિ રાણી સન્મુખ દષ્ટિ કરી રાજાએ કહ્યું. દેવી ! લક્ષ્મી. પંજહાર સહિત આ કન્યાને હમણાં તું તારી પાસે જ રાખ. પ્રતિજ્ઞા કરેલ હાર નિયમિત દિવસમાં આવી મળે છે. તે સત્ય પ્રતિજ્ઞાવાળે કુમાર, સુખી કે દુઃખી કે ઈપણ સ્થળે હશે જ. માટે મરવાને અધ્યવસાય તમારે મૂકી જ દેવે વળી હાર માટે પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ચુકી છે,
પદ્માવતી–સ્વામીનાથ ! પુત્ર રત્ન સિવાય એકલા હારની પ્રાપ્તિથી શું મને સંતોષ થઈ શકે ખરો ? પુત્ર સિવાય હું જીવિતવ્ય કેમ ધારી શકું? મારી મૂઢતાને ધિક્કાર છે. કેવી અજ્ઞાનદશા ! એક હાર માટે પુત્રરત્નને મેં મહાન આપવામાં ઉતાર્યો. ખરેખર પાષાણ માટે રત્નને, પાણી માટે અમૃતનો અને લીબડા માટે કલ્પવૃક્ષને જેમ કેઈ અજ્ઞાની નાશ કરે, તેમ મેં પુત્રના નાશ ! નિર્ભાગ્ય શિરોમણી હું હવે જીવીને શું કરું? મને રજા આપ ભૂગુપત કરી આત્માને શાંતિ આપે.
રાજા–દેવી મેં તને પહેલેથી જ ના પાડી હતી કે આ માટે કાલે પ્રભાત સુધી કાંઈ વિચાર ન કરે. લક્ષ્મીપુંજાર પુર્યોદયથી આવી મળે છે, તે કુમાર પણ આવી મળશે.
આ પ્રમાણે રાણીને ધીરજ આપી, રાજા મહેલમાં આ લોકે પણ વિસ્મય પામતા પિતાને ઠેકાણે ગયા.
મલયસુંદરી પણ રાણી સાથે મહેલમાં આવી ભેજનાદિ કૃત્ય કરી તે દિવસ પૂરણ કર્યો.
Page #206
--------------------------------------------------------------------------
________________
મહા કષ્ટમાં મહાબળ
૧૮૯ કુરના વિરહથી દુઃખી, રાજા તવા રાણીએ પણ ઘણી મહેનત દિવસ અને રાત્રી પણ પસાર કરી.
પ્રાતઃકાળ થતાં જ કુમારની શોધ માટે મોકલેલા સર્વ પુરૂ પાછા આવ્યા અને ઉદાસીન ચહેરે રાજાને જણાવવા લાગ્યા કે દેવ અમે સર્વ સ્થળે કુમારની તપાસ કરી પણ ક્યાંય પત્તો મળતો નથી.
આ સમાચારથી રાજા રાણી નિરાશ થયાં. રાણીએ. ભૃગુપત કરે મરવા માટે હઠ પકડી નિરૂપાયે રાજાએ તેમ કરવા હા કહી, નિરૂત્સાહપણે રાજા રાણી તે પહાડના. તળેટી નજીક આવી પહોંચે છે.
પ્રકરણ ૩૧ મું.
મહાકષ્ટમાં મહાબળ પૃથ્વસ્થાનપુરના પરિસરમાં ગેળા નદી મોટા પ્રવાહમાં વહન થઈ રહી છે. કિનારા પર ધનંજય યક્ષનું મંદિર છે, મંદિરથી છેડે જ છેટે એક વિશાળ ઘટાદાર વડવૃક્ષ શેભી રહ્યો છે. શાખા પ્રશાખાથી વિસ્તાર પામેલા તે. વઢવૃક્ષ નીચે સંખ્યાબંધ મનુષ્યો અને જનાવરે વિશ્રાંતિ લે છે. આ વડવૃક્ષના મજબુત શાખા સાથે લટકાવીને ત્રીજા દિવસ ઉપર એક લોહખુરા નામના ચેરને રાજાને રાજાની આજ્ઞાથી મારી નાંખવામાં આવ્યું હતું. તે ચોરની નજીકની બે શાખાઓના મધ્યમાં એક યુવાન પુરૂષ ઉ ધે માથે લટકતા હતા. તેને બે પગ બે શાખા સાથે મજબુત.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦
મલયસુંદન ચરિત્ર બાંધવામાં આવ્યા હતા તે પુરૂષને એટલું બધું દુઃખ થતું હતું. કે તે એક શબ્દ પણ મુખથી બેલી શકતો નહે; તેમ શ્વાસોશ્વાસ પણ ઘણા કષ્ટથી લેતે હતિ.
કેટલાક પથિકે આપસમાં વાર્તાલાપ કરતા હતા. મહારાજા સુરપાળ તથા પદ્માવતી રાણી પુત્રવિયોગથી આજે ભૃગુપત કરી મરવા માટે પહાડ તરફ હમણાં ગયા છે. મહાબળ કુમારનો બીલકુલ પત્તો મળતું નથી. આપણી પ્રજા આજે નિર્નાથ થશે ઈત્યાદિ વાર્તાલાપ કરતા તેઓ તે વડની નીચે આવ્યા. ત્રીજા દિવસ પર લટકાવી મારી નંખાવેલ ચેરના શરીર તરફ તેઓએ નજર કરી, એટલામાં તેના નજીકના ભાગમાં ઉધે મસ્તકે લટકતા યુવાન પુરૂષ પર તેઓની નજર પડી. ' અરે વળી આ પુરૂષ કોણ? શું તે જીવતો દેખાય છે? જુવો તે ખરા તે ઘણી મહેનતે શ્વાસે શ્વાસ લઈ શકે છે નજીકમાં જઈ એક પુરૂષે બારીક દષ્ટિથી, જોયું. જોતાં જ તે બોલી ઉઠયે અરે ! આતે મડ બળ કુમાર છે. જેના વિગથી રાજા રાણી હમણાં જ અલંભાદ્રિ તરફ મરવા માટે ગયાં છે, અરે ! દેડે, દેડે; રાજા રાણીને મરણથી બચાવે ! જલદી તેમને ખબર આપે ! તે માણસો ધાસભેર દેડતાં દેડતા પહાડની તળેટીમાં રાજા રાણીને જઈ મળ્યા અને ખબર આપી કે મહારાજા ! મહાબળ કુમાર વડની ડાળી સાથે બાંધેલ. ઉંધે મસ્તકે લટકે છે, વિશેષ પરમાર્થ અમે કાંઈ જાણતા નથી.
Page #208
--------------------------------------------------------------------------
________________
મહાકષ્ટમાં મહાબળ
૧૯૧
કુમારના સમાચાર સાંભળી એકી સાથે હર્ષ શોકથી - વ્યાકુળ થયે. તરત જ રાજા, રાણી પદ્માવતી, મલયસુંદરી - અને સર્વ કે ઉતાવળે ઉતાવળે તે વડ નીચે આવી પહોંચ્યા. કુમારને મહા દુઃખી સ્થિતિમાં દેખી રાજાએ તત્કાળ સુતારને આદેશ આપી તે વડની ડાળે કપાવી નાખી અને ધીમે ધીમે કુમારને નીચે ઉતાર્યો. અત્યારે તેને ઘણી પીડા થતી હતી. તેથી બેલવાને અસમર્થ હતો. તેની આંખે ઘેરાવા લાગી. રાજાએ શીતળ પવન નાખવા માંડે, સેવકે તેના શરીરને સંવાહન કરવા લાગ્યા અને અને મુખ ઉપર શીતળ પાણી છાંટવામાં આવ્યું.
નેત્રથી અશ્રુધારા મૂકતા રાજાએ જણાવ્યું. વત્સ તારી આ દશા કેમ થઈ? મારા રાજ્યપ્રબળને અને ભુજબળને ધિકાકર થાઓ હું રાજા છતા પુત્ર તારી આ દશા ! કેટલીકવાર થતાં કાંઈક શાંતિ અનુભવતા મહાબળ કુમારે નેત્ર ખુલા કર્યા.
પદ્માવતી રાણી નજીક આવી મહાબળને કહેવા લાગી કુમાર ! મારા જેવી નિર્ભાગ્ય માતાએ આ દુનિયા પર થોડી જ હશે કે શંગારના ક્ષણિક સુખ માટે પુત્રને આવી અસહ્ય વિપત્તિમાં નાખ્યો છે. પુત્ર ! તું કયાં ગયે હતો કયાં રહ્યો હતો ? ત્યાં શું શું અનુભવ્યું ? અને આવી દુસ્થ અવસ્થા કેમ થઈ ?
ર જા-પુત્ર તને શાંતિ હોય તે આ પ્રશ્નને ઉત્તર આપ. આ હૃદય કાળ વિલંબને નથી સહન કરી શકતું.
Page #209
--------------------------------------------------------------------------
________________
મયસુંદરી ચરિત્ર કુમારને મ તો ૯ નહોતા. કેવળ બંધન અને ઉંધે મસ્તકે લટક્વાથી થયેલું દુઃખ તેજ હતું. તે સાત થતાં કુમારમાં હળવે હળવે સ્વસ્થતા વિશેષ આવવા માંડી. દુઃખથી મુક્ત થયે. બેઠે થઈ ચારે બાજુ દષ્ટિ ફેરવવા લાગે વિશેષ પ્રકારે નવોઢા રત્રી તરફ દૃષ્ટિ કરી, કાંઈક નવીન અદ્ભુત શાંતિ અનુભવતો હોય તેમ જણાય
રાજા રાણીના આગ્રહથી કુમારે પિતાને વૃત્તાંત. કહેવો શરુ કર્યો. મહેલમાં મધ્યરાત્રિએ એક હાથ જોવામાં આવે, ત્યાથી લઈ મધ્યરાત્રિએ કદલીવનમાં પ્રિયા સહિત અ વી રહ્યો અને એક સ્ત્રીના રૂદનને શબ્દ સાંભળી, મલાસુંદરીને ત્યાંજ મૂકી હું તે શબ્દાનુસરે આગળ ગયે; તે સર્વ વૃત્તાંત કહી સંભળાવી આગળ જણાવ્યું કે –
રૂદન કરતી સ્ત્રીના શબ્દાનુસાર આગળ ચાલતાં. વનમાં મંત્રસાધન માટે સર્વ પ્રકારની તૈયારી કરી બેઠેલે એક યેગી મારા જેવામાં આવ્યું. મને દેખી તેણે પિતાનું સવ કામ પડતું મૂક્યું. અભ્યથાનાદિ વિનય કરી, મારી પાસે યાચના કરી કે, કુમાર ! તું પરોપકાર કરવામાં પ્રવિણ છે. મારા પુર્યોદયથી જ તું અહીં અકસ્માત આવી ચડે છે, મે એક મહામંત્ર સાધવાનો પ્રારંભ કર્યો છે. તે મંત્ર પૂર્ણ થતાં-દ્ધિ થતાં સુવર્ણ પુરૂષ સિદ્ધ થશે. મેં સર્વ સામગ્રી તૈયાર કરીને રાખી છે, પણ ઉત્તમ સાધકના અભાવે સર્વ અટકી પડયું છે માટે એક ક્ષણમાત્ર મારી પાસે રહી તું ઉત્તર સાધક થા. તારી સહાયથી મારે. મંત્ર તત્કાળ સિદ્ધ થશે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૩
મહાકષ્ટમાં મહાબળ પિતાજી ! ગીની પ્રાર્થનાથી મને દયા આવી. તે મેં કબુલ કરી હાથમાં આગ લઈ તરત જ ઉત્તર સાધક્ષણે હું ઉભે રહ્યો.
ગીએ મને જણાવ્યું. હે વીર! જે સ્થળે આ ત્રી રૂદન કરે છે તે વડ છે. તે ઉપર શાખામાં બાંધેલું અક્ષતાંગવાળું–આખું એક ચેરનું મૃતક મડદુ છે. તે ચરનું શરીર ઉત્તમ લક્ષણવાળું છે, તેને તું અહીં લઈ આવ. યોગીના કહેવાથી ખડગ લઈ હું ત્યાં ગયે. ત્યા ચેરના મૃતકની નીચે જમીન પર બેસી રૂદન કરતી એક
સ્ત્રી મારા જેવામા આવી. | તેને બોલાવી, બાઈ તું કોણ છે? શા માટે કરૂણુસ્વરે રૂદન કરે છે. આવી ભયંકર રાત્રીએ મશાનમાં એકાકી કેમ?
મારા શબ્દ સાંભળી તુરત જ મુખ ઉઘાડી નિશ્ચલ દષ્ટિએ મારા સન્મુખ જોતી તે બાલવા લાગી કે પુરૂષ ! હું મંદભાગ્યવાળી મારા દુઃખની વાત તને શું કહું? આ વડની શાખામાં ઉચે બાંધેલો જે પુરૂષ છે તે અલંબાદ્રિની ગુફામાં રહેનાર અને નગરને લુંટનાર લેભસારલેહખુર નામનો શેર છે. આજથી બીજા દિવસ ઉપર રાજપુરૂષએ છળ, પ્રપંચથી તેને પકડી લઈ રાજા પાસે ઉભે કર્યો હતો. રાજાએ ક્રોધ કરી સાંજે આ વડ ઉપર લટકાવી મારી નંખાવ્યા છે. હું તેની વહાલી સ્ત્રી છું, ૫-૧૩
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
માસુંદરી ચરિત્ર તે દુઃખથી હું રૂદન કરું છું. જે દિવસે તેનું મરણ થયું, તે દિવસે સવારે જ હું મળી છું અને સ્ત્રી થઈને રહી છું. થોડા વખતમાં પણ તેણે મને જે મહાન સ્નેહ દેખાડે. છે, તે હજી મારા હૃદયમાં ખટકે છે. હું મેઢે શું કહી બતાવું ?
હે સપુરૂષ ! એ કેઈ ઉપાય કર કે એકવાર હું તેને આલિંગન આપું અથવા ચંદનથી તેના મુખ ઉપર વિલેપન કરૂં.
પિતાજી ! આ સ્ત્રીના આવા કરૂણાજનક વચને સાંભળી મને દયા આવી. મેં તેને જણાવ્યું. તું મારા કંધ ઉપર ચડી તેને ગ્ય લાગે તેમ કર. તે સ્ત્રી મારા કંધ ઉપર ચડી ઘણું જ ત્વરાથી, ઉત્કંઠા પૂર્વક જેવામાં તે શબના કંઠને આલિંગન આપે છે, તેવામાં તે મૃતકે અકસ્માત્ દાંતથી તેની નાસિકા પકડી લીધી. તે દુઃખથી નીરસ સ્વરે રૂદન કરતી તે કંપવા લાગી. તેણે નાસિકા ઘણી પાછી ખેંચી, પણ મજબૂત પકડેલી હોવાથી તે તૂટી ગઈ. તેને થેડે ભાગ તે મૃતકના મુખમાં જ રહ્યો.
આ આશ્રય લેતાં મને ઘણું હસવું આવ્યું કેમ કે સ્ત્રી જે ચોરના પ્રેમને લઈને રડતી હતી અને જેને મળવાને વિશેષ ઉત્કંઠિત હતી તે ચોરના મૃતકે જ તેનું નાક કાપી ખાધું.
મને હસતો જોઈ તે મૃતકના મુખથી અકસમાત્ એવા શબ્દો નીકળ્યા કે મહાબળ ! આ મારૂ ચરિત્ર જોઈ તું
Page #212
--------------------------------------------------------------------------
________________
મહાબળને પરોપકાર
વટ વૃક્ષ ઉપર રહેલ ચેરના શબને આલીંગન કરવા ઈચ્છતી સ્ત્રીને કરૂણાથી મહાબળકુમારે પોતાના સ્કંદ ઉપર બેસાડી અને શબને આલીંગન કરવા જતા અને તેની નાશિકા કરડી ખાધી.
[ પ્રકરણ ૩૧ પૃષ્ઠ ૧૯૪ ]
મલયસુંદરીને પુત્રના
વિયોગ
મલયસુંદરીને પોતાને આધીન કરવા બલસાર્થવાહ તેણીના પુત્રને લઈ જાય છે. પોતાના પુત્રના વિયોગે અથુપાત કરતી મલયસુંદરી.
[પ્રકરણ ૩૭ પૃષ્ઠ ૨૪૧]
છે
Page #213
--------------------------------------------------------------------------
________________
રાજકુમારીનો મેળાપ
THEdiT
મહાબળ અને મલયસુંદરીને એક ભવનમાં મેળાપ, મલય સુંદરી પોતાના હાથે લ૯મી પૂજ હાર મહાબળના ગળામાં નાખે છે.
YY6VY6666Y0Y0YQY
[ પ્રકરણ ૧૯ પૃષ્ઠ ૮૭ ]
મલયસુંદરી અજગરના મુખમાં
અંધારા કુવામાં મલયસુંદરીને અજગર ગળે છે. બહાર આવીને અજગર વૃક્ષને વીટળાવવા આવે છે. ત્યાંજ વૃક્ષ ઉપરથી મહાબળકુમાર ઉતરીને અજગરનું મુખ પકડીને ચીરે છે. મલયસુંદરીને અજગરના મુખમાંથી બહાર કાઢે છે. અને સ્વસ્થ કરે છે.
[ પ્રકરણ ૨ ૩ પૃષ્ઠ ૧૦૪ ]
Page #214
--------------------------------------------------------------------------
________________
મહાકષ્ટમાં મહાબળ
૧૯૫
શા માટે હસે છે, ! તું પણ થોડા વખત પછી આ વડની ડાળી સાથે બંધાવાનો છે. આવતી રાત્રિએ જ ઉંચા પગ અને નીચું લટકતું માથું રહેશે તેવી રીતે તું બંધાઈશ પિતાજી ! આ તેના શબ્દો સાંભળી મને ભય લાગે
મહાબળનું કહેવું સાંભળી ત્યાં એકઠા મળેલારીજાદિ લેકેએ વિરમય પામી જણાવ્યું, કુમાર ! મેટું આશ્ચર્ય મૃતક તે વળી બોલતું હશે?
મહાબળ–પિતાજી! આપનું કહેવું બરાબર છે. મૃતક નજ બોલી શકે, તથાપિ કે ઈ દેવ મૃતકના મુખમાં રહી બે હેય એમ જણાય છે. જુઓ કે હું દર્યવાન હતે. તથાપિ દેવવાય મિથ્યા ન હોય એમ જાણી હું લોભ પામે.
કંપતી કંપતી તે સ્ત્રી મારા કંધ પરથી હેઠે ઉતરી તેણે મારૂ નામ ઠામ પૂછી લીધું. મેં પણ મારું નામ, ઠામાદિ સત્ય જણાવ્યું તેથી તે મારા પર કાંઈ વિશ્વાસ પામી હોય એમ મને જણયુ.
" જતી વખતે તે સ્ત્રીએ મને જણાવ્યું કે, કુમાર! મારી નાસિકાએ જ્યારે રૂજ આવશે, ત્યારે હું તમારી પાસે આવી ગુફાદિકમાં રહેલું ચોરનું સર્વ ધનાદિ બતાવીશ આ પ્રમાણે જણાવી તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ
મનને દઢ કરી હું તે વડપર ચઢ, ગળપાસથી ચોરના મડદાને છેડી જમીન પર પડતું મૂકી હું ફરી નીચે ઉતર્યો તેવામાં તે મૃતક ઉછળીને ઝાડ સાથે બંધાઈ
Page #215
--------------------------------------------------------------------------
________________
વિકમ અહી કે
તે કઈ
૧૯૬
મલયસુંદરી ચરિત્ર ગયું હું ફરી વડ ઉપર ચડયે મેં વિચાર કર્યો કે આ ઠેકાણે દૈવિક ચમત્કાર છે. નહિતર જમીન પર નાખેલું મૃતક, પિતાની મેળે અહીં કેવી રીતે બંધાઈ શકે? હવે આ મૃતકને ચગી પાસે કેવી રીતે લઈ જવું ? છેવટે મને ઉપાય મળે, તે પ્રમાણે તે મૃતકને ફરી તે સ્થાનેથી છેડી, કેશથી પકડી સાથે લઈને જ નીચે ઉતર્યો અને તેને ઉપાડી ચગી પાસે લાવી મૂકયું.
મહાબળ કુમારની વાર્તા સાંભળતાં સાંળળનારને કોઈ વખત કંપ થતે, કદાચ વિસ્મય, ક્યારેક શેક, કયારેક હાસ્ય, કેઈ વખત ભય, કદાચ આનંદ અને કયારેક દુખ થઈ આવતું હતું. આમ અનેક રસને અનુભવતા લોકે હવે આગળ શું થશે તે સાંભળવાને અનેક રસને અનુભવતા લોકે હવે આગળ શું થશે તે સાંભળવાને એકાગ્ર થઈ રહ્યા હતા.
મહાબળે આગળ બોલતાં, જણાવ્યું કે પિતાજી! તે મડદાને યોગીએ સ્નાન કરાવી, ચંદનાદિ રસથી તેનું વિલેપન કર્યું. પછી એક મોટા કુંડાળાની અંદર કુંડમાં અગ્નિ સળગાવી તેની પાસે તે મૃતકને મૂકી મને ઉત્તર , સાધકપણે ઉભા રાખે આ તરફ એગીએ પદમાસન કરી નેત્ર મીંચી એકાગ્ર ચિત્તે જાપ જપ શરૂ કર્યો. જાપ કરતાં કરતાં પ્રભાત થવા આવ્યું, પણ તે મૃતક મંત્ર પ્રભાવથી ઉછળીને કુંડમાં ન પડવું. ત્યારે ચગી નિરાશ થઈ જાપ જપવામાં શિથિલ આદરવાળે થયો. એટલામાં
Page #216
--------------------------------------------------------------------------
________________
મહાકષ્ટમાં મહાબળે
૧૯૭ તે મક, ભયંકર રીતે અટ્ટહાસ્ય કરતું આકાશમાં ઉછળી તેજ ન્યગ્રોધથી શાખામાં પૂર્વની માફક લટકવા માંડયુ.
ગીએ જણાવ્યું. કુમાર ! મંત્ર સાધનામાં કોઈ સ્થળે મારી ભૂલ થઈ હોય તેમ જણાય છે તેથી મંત્ર સિદ્ધ ન થયે અને મૃતક પણ ઉડીને ચાલ્યું ગયું. હવે આવતી રાત્રે ફરીને મંત્ર સાધન કરવું પડશે. માટે મારા પર કૃપા કરીને આવતી કાલ સુધી તારે અહીં જ રહેવું. કુમાર ! તારી સાહાય વિના મારે મંત્ર સિદ્ધ થે અશક્ય છે. તે સારો પરોપકારી છે તે મારી આટલી પ્રાર્થને તારે માન્ય કરવી પડશે.
યેગીના અત્યંત આગ્રહથી અને કાંઇક પરોપકારની લાગણીથી બીજે દિવસે પણ મેં ઉત્તર સાધક થવાને હા કહી અને ત્યાં જ રહ્યો,
ગીએ કાંઈક મનમાં ભય લાવી મને જણાવ્યું. કુમાર ! તને મારી પાસે રહેલો જોઈ કઈ રાજપુરૂષ કે અન્ય પુરૂષ એ હેમ લાવશે કે, એગીએ આ રાજકુમારને કાંઈ પણ છળ પ્રપંચથી પિતાને સ્વાધીન કર્યો હશે, માટે યોગીને મારીને રાજકુમારને છોડાવું. નહિતર તે કુમારને લઈને અન્ય સ્થળે ચાલ્યા જશે. ઈત્યાદિ કારણથી કાંઈ અનર્થ થવા સંભવ રહે માટે કુમાર! જે તારી મરજી હોય તે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી હું તારૂ કેઈ અન્ય જાતિનું રૂપ બનાવી તેને મારી પાસે રાખું ?
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૮
મલયસુંદરી ચરિત્ર પિતાજી! તે યોગીનું કહેવું મેં કબુલ કર્યું આ લક્ષ્મી પંજહાર કઈ લઈ ન જાય માટે મેં તરત જ મુખમાં નાંખે. એટલે ગીએ જંગલમાંથી એક બુટ્ટી લાવી, મંત્રીને તેનું મને તિલક કર્યું. તેના પ્રભાવથી કાજળથી પણ શ્યામ અને દેખવા માત્રથી પ્રાણું એને ત્રાસ થાય તે હું સર્પ રૂપ થઈ મને રહેવા માટે નજીકમાં એક ગુફા બતાવી અને પિતે કોઈ કાર્ય પ્રસંગે બીજે સ્થળે ગયે. તે ગુફામાં પવનનું પાન કરતે હું રહ્યો હતા તેવામાં સર્પની શોધ કરતા કેટલાક ગારૂડીકે ત્યાં આવ્યા. તેમણે મંત્રબળથી મને થંભી લઈ ઘટમાં મૂકી ઉપાડીને યક્ષના મંદિરમાં આપની પાસે લાવી મૂકો.
આપે તે નવીન પુરૂષને દિવ્ય કરવા માઢે આદેશ આપે. તેણે પણ નિર્ભયપણે મને ઘડ માંથી ઉંચકી બહાર કાઢયે. તેને જોતાંજ મેં તેને ઓળખી લીધી, એટલે મારા મુખમાંથી હાર કાઢી મેં તેના કંઠમાં નાખ્યો પછી તે પુરૂષ સાક્ષાત્ સ્ત્રી થઈ રહી. ભય પામેલાં તમે સર્પને ધૂપ, ઉલ્લેપ અને દૂધ પાન, ઈત્યાદિ કરાવી પાછો અલં બાદિની ગુફામાં મૂગ; તે સર્વ વાત આપના જાણવામાં છે.
રાજા-પુત્ર ! તે નવીન પુરૂષ અમારા દેખતાં અકસ્માત દિવ્ય રૂપધારી સ્ત્રી કેમ થઈ ગઈ ?
મહાબળ–પિતાજી ! મધ્યરાત્રિએ રૂદન કરતી સ્ત્રીને શબ્દ સાંભળ્યા પછી તે શબ્દાનુસાર જતાં પહેલાં
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૯
મહાકષ્ટમાં મહાબળ આ આપની પુત્રવધુને મારા વસ્ત્રાભૂષણ સહિત પુરૂષના રૂપમાં કલદી વનમાં મેં મુકી હતી. ત્યાર પછી કઈ પણ રીતે તે નવીન પુરૂષ ફરતો ફરતો અહીં આવ્યું અને આપે તેને ઘટસર્પનું ભયંકર દિવ્ય આપ્યું આપના મહાન પુણ્યદયથી તે દિવ્યમાં સર્પને ઠેકાણે વિધાતાએ મને જ લાવી મૂક હતો હાથમાં લેતાંજ મેં તેને સારી રીતે ઓળખી લીધી ગુટિકાના પ્રયોગથી તેના કપાળમાં પુરૂષરૂપને બનાવનાર જે તિલક મેં કર્યું હતું તે તિલક મારી જીહાથી મેં બગાડી નાખ્યું હતું તે બગાડતાં જ આપ સર્વના દેખતાં તેનાં સ્વાભાવિક રૂપમાં તે વીરધવળ રાજાની પુત્રી થઈ રહી આ વૃત્તાંત ગુપ્ત પરમાર્થ આ પ્રમાણે છે. આ છે. આ રાજકુમારની વધૂ-સ્ત્રી છે, એમ નિશ્ચય થતાંજ, રાજા પ્રમુખ સર્વ લેકો મલયસુંદરીના સન્મુખ નેહથી આ દૃષ્ટિએ જોવા લાગ્યા.
મહા બળે મલયસુંદરીની સન્મુખ જઈ સહજ ઈસારે કર્યો કે તરત જ મલયસુંદરીએ પોતાના વસ્ત્ર સંકેરી, મર્યાદાપૂર્વક સસરા-સાસુના પગમાં પડી નમસ્કાર કર્યો. તેઓએ પણ પ્રસન્ન થઈ “અખંડ સૌભાગ્યવતી રહો” એ અંતરથી આશીર્વાદ આપે.
એ અવસરે પિતાના કરેલા અપરાધને પશ્ચાતાપ કરી સુરપાળ રાજાના નેત્રમાંથી અશ્રુધારા વહન થવા લાગી. મસ્તક હલાવી રાજા બોલી ઉઠે ! કમનસીબ સુરપાળ ! પુત્રવધુ ઉપર આટલું બધુ શત્રુને ઉચિત આચરણ !
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૦
- મલયસંદરી ચરિત્ર પ્રજાલક–મહારાજા ! આમાં કેદ કરવાનું કાંઈ નથી. આ સ્થળે ખરેખર અપરાધ અજ્ઞાનતાનો જ છે..
પદમાવતીરાણીએ પુત્રવધૂને પિતાના ઉલ્લંગમાં બેસાડીને સનેહથી જણાવ્યું. પુત્રી ! તે અરે વૃત્તાંત તે અવસરે કેમ ન જણાવ્યું ? અથવા તે અવસરે મૌન કર્યું તેજ ઠીક કર્યું. કેમ કે સાચી વાત કહેવા છતાં પણ તે અઘટમાન વાત કેઈના માનવામાં ન આવત. કયાં ચંદ્રાવતીપુરી અને કયાં પૃથ્વીસ્થાનપુર ! વળી પુરૂષના રૂપમાં એટલે તે વાત માનવી તે અસંભવિત લાગે.
પુત્રી ! અજ્ઞાનતાથી અમે તેને અસહ્ય દુઃખ આપ્યું છે ! હા ! હા ! એ અવસરે તારૂ કંઈ અનિષ્ટ થયું હેત તે અમારી કેવી સ્થિતિ થાત ! ખરેખર હજી અમારા પુણ્ય જાગૃત છે તેથી આવું છું પણ અમને શુદય અર્થે થયું.
પુત્રી ! અમારે અપરાધ તારે ક્ષમા કરવા યોગ્ય છે. કેમકે કુળબાળાઓને પરમાર્થની જાણ હોય છે. તારા જેવી ગુણશાળી રાજકુમારી સાથે વિધિપૂર્વક લગ્ન કરી સત્યપ્રતિજ્ઞ રાજકુમાર વધૂસહિત આવેલ દેખી અમે અમારા આત્માને અથવા મનુષ્ય જન્મને કૃતાર્થ માનીએ છીએ. અમારા સર્વ મને આજે સફળ થયા. આ દેહ પંજરમાંથી ઉડી જતો આત્મા આજે સુખસાગરમાં નિમગ્ન થઈ રહ્યો છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
મહાકષ્ટમાં મહાબળ
૨૦૧
એ છે કે દિવસ
થી
આ પ્રમાણે કહી રાણી પદમાવતીએ, પુત્રવધૂ મલયસુંદરીને કેટલાંક દિવ્ય આભરણે અને વસ્ત્રો આપી તેને સારી રીતે સત્કાર કર્યો.
રાજા–વત્સ ! અલંબગિરિની ગુહામાં સર્પરૂપે રહ્યા પછી તેં શું શું અનુભવ કર્યો.
મહાબળ–પિતાજી ? દિવસ તે શાંતિમાં પસાર થયે. સંધ્યાવેળાએ ચગી મારી પાસે આવ્યું. તેણે અર્કશીરથી મારું કપાળ ઘસ્યું કે તરત જ પાછું મારૂં સ્વાભાવિકરૂપ થઈ આવ્યું.
ગીએ જણાવ્યું, કુમાર ! ચાલ, કાલને મંત્ર પાછો શરૂ કરીએ. હું તેની સાથે ગયે. અગ્નિથી જાકલ્યમાન તે કુંડ પાસે જઈ એગીએ મને જણાવ્યું. કુમાર ! કાલવાળું મૃતક પાછું અહિ લઈ આવ.
હું તે વડ પાસે ગયા અને પૂર્વની માફક તે મૃતકને હાથથી પકડી નીચે ઉતારી યોગી પાસે લાવી મૂક્યું. યોગીએ તેને સ્નાન કરાવી મંડળ ની અંદર સ્થાપન કર્યું અને ઉત્તર સાધક તરીકે હું ઊમે રહ્યો.
ચગી જેમ જેમ મંત્ર જપવા લાગે તેમ તેમ મૃતક ઉભું થઈ પાછું નીચું પડવા લાગ્યું. આ પ્રમાણે જાપ કરતાં મધરાત્રિ થઈ તેવામાં આકાશે ડમરૂકનો શબ્દ સંભળાવે અને પછી પ્રત્યક્ષ દેવની થયે.
અરે ! મૃતક અશુદ્ધ છે. સુવર્ણ પુરૂષ સિદ્ધિ નહિ થાય” આ પ્રમાણે બેલતી કે પાયમાન થયેલી દેવી
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
મલયસ્તરી ચરિત્ર આકાશથી નીચે ઉતરી અને તે સાધક ચગીને કેશથી પકડી ઉચે ઉછાળી અગ્નિના બળતા કુંડમાં ફેંકી દીધે
દૃઢ અંગવાળે છતાં પણ દેવીની કૂર અને ભયંકર આકૃતિ જોઈ હું ક્ષોભ પામ્યા. દેવીએ નાગપાશથી મારા હાથે બાંધી લીધા અને “આવી સુંદર આકૃતિવાળા કુમ રને કેણ મારી નાખે ?” આ પ્રમાણે બોલતી દેવી, મારે પગ પકડી આકાશ માર્ગે લઈ ચાલી. અહીં આવી વડની શાખાના વચમા બેઉ પગ બાંધી દેવી આકાશમાં ચાલી ગઈ અને હું લટકતો જ રહ્યો. પેલું ચરનું મૃતક પણ ત્યાંથી ઉછળી પાછું અહીં જ આવીને રહ્યું.
લોકો પોતાની ડેક પાછી વાળી મૃતક સામું જોઈ બોલવા લાગ્યા. અરે ! આખું મૃતક છતાં દેવીએ “અશુદ્ધ છે એમ કેમ કહ્યું હશે ? રાજાએ છેડે વખત વિચાર કરી, મસ્તક ધરાવતાં જણાવ્યું. અરે ! પેલી સ્ત્રીનું તુટી ગયેલું નાક આના મુખમાં હોવું જોઈએ અને તેથી જ તે મૃતક અશુદ્ધ છે, એ દેવીનું કહેવું સત્ય જ છે. | સર્વ કે મસ્તક ધુણાવતાં. બાલ્યા. રાજન ! આપનું કહેવું બરાબર છે. રાજાએ તે મૃતકના મુખમાં તપાસ કરાવી તે નાસિકાને અગ્ર ભાગ જોવામાં આવ્યું.
મહ બળે ખેદપૂર્વક જણાવ્યું અરે ! તેની ખબર રહી નહિ, અને તે નાક કપાયા સંબંધી વાત પણ મેં પિગીને કરી નહિ, આ માટે જ યોગીને નાશ થયે અને કાર્ય સિદ્ધ ન થયું.
Page #222
--------------------------------------------------------------------------
________________
મહાકષ્ટમાં મહાબળ
રાજા—વત્સ ! ખેદ નહુ કર; પણ આગળ જણાવ હાથ માંધેલા દૃઢ નાગપાશ કેવી રીતે છુટી ગયા ?
૨૦૩
મહાબળ—પિતાજી ! તે સર્પની પુછડી આમ તેમ ચાલતી અને લટકતી મારા મુખ આગળ આવી તે પુંછડી રેાષ કરીને મે' મારા દાંતથી એવી રીતે દબાવી કે, હળવે હળવે તે સર્પ મારા હાથથી ઉખડી જઇ નીચે પડયો. વિષાપહારીમત્ર અને ઔષધીના પ્રભાવથી મારા શરીરે તેનું ઝેર ન ચડયુ. તેવા અસહ્ય દુઃખમાં રાત્રીના એ પહેારમે નિમાન કર્યાં અત્યારે હમણાં આપે અહી આવી મારી આપત્તિ દૂર કરી આ પ્રમાણે મારે સવ' વૃત્તાંત મે' તાતપાદની આગળ નિવેદિત કર્યાં.
કુંવરને કહેલ સવ વૃત્તાંત સાંભળી લેકે એ જાળ્યુ. વીશિરામણ ! ચેડા કાળમાં તમે ઘણું દુઃખ અનુભળ્યું. જે વાત કહેવાને કે સહવાને પણ વિચારણીય થઈ પડે તેવી છે, તે વાતનેા તમે પ્રત્યક્ષ અનુભવ કર્યાં છે, આવા મહાન કાર્યના પાર તમેજ પામી શકે. અથવા ખરી વાત છે.' ધોરેયજ મજબુત બળદ ખુરાના ભાર વડન કરી શકે છે.' અહા શું તમારૂં સાહસ ! બુદ્ધિ ! નિયતા ! ધીરતા ! પરોપકારિવા ! કરૂણતા ! દક્ષતા ! અને પુણ્યના પ્રાગભાર કે આવી ગુણાય સ્ત્રી સહિત થોડા જ વખતમાં પ્રવિજ્ઞાના નિર્વાહ કરી અહી. આવી મળ્યાં. ઈત્યાદિ લેાકેા પ્રશંસા કરવા લાગ્યા.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૪
મલયસુંદરીનું ચરિત્ર
રાજા—કુમાર ! જે સ્થળે ચેાગી મંત્ર સાધન કરતા હતા, તે સ્થળ અમને મતાવ, ત્યાં જઈ તપાસ કરીએ કે તે યેગીની અત્યારે કેવી સ્થિતિ છે,
કુમ ર—પિતાજી ! ચાલે! મારી સાથે આ પ્રમાણે કહી કુમાર તે સ્થાન તરફ આગળ ચાલ્યો. રાજા પ્રમુખ તેની પાછળ ચાલતાં તે સ્થળે જઇ પહાંચ્યાં. કુમારે મંત્ર સાધનનું મંડળ ખતાવ્યું, ત્યાં તપાસ કરતાં તેજ ચેાગી અગ્નિના કુંડમાં પડી સુવણ પુરૂષ થયેલેા સના જોવામાં અગ્યા. રાજાએ પાતાના માણસા પાસે તે સુવણુ પુરૂષ બહાર કઢાવ્યા અને તપાસ કરી કાશમાં-ભંડારમાં મૂકવા માટે વિદાય કર્યો.
તે સુવણું પુરૂષનું મહાત્મ્ય
એવુ છેકે, સંધ્યાએ તેના મસ્તક સિવાય હાથ પગ વિગેરે છેદી નાંખે તેા પ્રભાતે પાછાં તે સર્વ અંગ ઉપાંગ પૂર્ણ થઈ જાય. તે સુવણું પુરૂષના કાશની વૃદ્ધિ થઈ. રાજા કુંટુંબ સહિત શહેરમા આવ્યેા. દસ દિવસ પ'તુ નવીન જીવન નિમિત્તે આખા શહેરમાં ઉત્સવ શરૂ કર્યા.
મલયકેતુ કુમાર, મહાખળ અને મયસુંદરીની ઠેકાણે ઠેકાણે તપાસ કરતા અનુક્રમે પૃથ્વીસ્થાનપુરમાં આવી પહાચ્યા.
પેાતાના એન અનેવીને અહી આવેલાં સાંભળી તે ઘણા ખુશી થયા. સુરપાળ રાજાએ તેની ઘણી સ્વાગત કરી મહાબળ અને મલયસુ દરીના મેળાપ રાજ્બા. તેઓએ
Page #224
--------------------------------------------------------------------------
________________
મહાકષ્ટમાં મહાબળ
૨૦૫ પણ વીરધવળ રાજા અને ચંપકમાલારાણી વિગેરેના સુખસમાચાર પૂછયા.
મલયકેતુ-તમારા વિગથી તેઓ મહાન દુઃખને અનુભવ કરે છે.
મહાબળ–મારૂં દેવિક પ્રયોગથી અકસ્માત્ આવવું થયું છે. તેથી દિલગીર છું કે, તેઓની રજા મેળવી શક્ય નથી. વગેરે જણાવી પિતાનું સર્વ વૃત્તાંત વિસ્તારથી કહી સંભળાવ્યું.
મલયકેતુ-અહા ! થોડા વખતમાં તમે ઘણું દુઃખ અનુભવ્યું વિગેરે કહી પિતાની દિલગીરી જાહેર કરી. ત્યાર પછી પરસ્પર પ્રીતિ રસની વાર્તા કરતાં તે રાજવંસીઓએ, આનંદાશમાં કેટલાક વખત પર્યત તુષા અને ક્ષુધાને પણ વિસારી મૂકી.
કેટલાક દિવસ આનંદમાં રહી મલયકેતુએ જણાવ્યું. મહારાજા ! મને હવે જલદી વિસંજન કરો. હું મારા શહેર તરફ જાઉં. જમાઈ તથા પુત્રીના અમંગળ ચિંતવતાં અને તેથી મહાન દુઃખને અનુભવતાં મારાં માતા પિતાને સાંત્વન કરૂં. વધામણ આપી તેઓના હૃદયને આનંદિત કરૂં. નહિતર છેડા જ વખતમાં તેઓ પ્રાણરહિત થશે. કેમકે તેમને મલયસુંદરી પ્રાણથી પણ અધિક હાલી છે.
રાજા–તમને જવા દેવાને મારું મન માનતું નથી છતાં જે આમ જ છે તે હું તમને હમણાંજ રજા આપું
Page #225
--------------------------------------------------------------------------
________________
२०६
મયસુંદરીનું ચરિત્ર છું, તમારા પિતાને જણાવશે કે આગળ પણ આપણે પરસ્પર પ્રીતિવલી પેલી હતી અને હમણાં સંબંધરૂપ જળથી સિંચન કર્યું છે, તે હવે વિશેષ વૃદ્ધિ પામશે.
મલયકેતુ-મહારાજા ! તે પ્રમાણે કહીશ અને તેમજ
થશે.
મલયકેતુએ પિતાના બેન, બનેવી પાસેથી રજા માગી.
મહાબળ–મારા તરફથી મારા સાસુ સસરાને નમસ્કારÍવક જણાવશે કે આપની આજ્ઞા લીધા સિવાય કન્યારત્નને લઈ ચાલ્યા જતાં ચોરનું આચરણ કરનાર મહાબળે તમને મહાન દુઃખ ઉત્પન્ન કર્યું છે. તે અપરાધની વારંવાર ક્ષમા માગે છે અને તમને આમ દુઃખ કરવામાં મારે અંગતહેતુ કે વાર્થ કાંઈપણ નહોતો, તથાપિ પરાધીન પણે આ કાર્ય થયું છે. એટલે અંતઃકરણથી હું તે નિર્દોષ છું.
મલયસુંદરી—વડીલબંધુ! અમારૂં અહીં આવવું અકસ્માત્ અને દેવાધીનથી થયું છે, તે વાતથી માતા પિતાને વાકેફ કરશો મારા તરફની કાંઈ પણ ચિંતા ન કરે તેમ જણાવશે હું અહીં મહાન સુખમાં છું. મારા તરફથી માતા પિતાને થયેલા અપરાધની ક્ષમા કરવાને યાચના કરશે. તેમને મારા વારંવાર પ્રણામ કહેશે અને રસ્તામાં ઘણી જ સાવચેતી રાખીને જશે.
મલયકેતુ કુમારે તે સર્વ સંદેશાઓને ઘણું નેહ પૂર્વક સ્વીકાર કરી, તેમના વિયેગથી થતા દુઃખને
Page #226
--------------------------------------------------------------------------
________________
વનમાં રૂદન કરનારી સ્ત્રી કોણ હતી ? ૨૦૭ અશ્રુધારાએ શાંત કરી, ચંદ્રાવતી તરફ પ્રયાણ કર્યું. ઘડા જ દિવસમાં ચંદ્રાવતીમાં આવી, જમાઈની તથા પુત્રીની માતા પિતાને વધામણી આપી, શેક દૂર કરાવી સર્વને અ.નંદિત કર્યા.
પ્રકરણ ૩ર મું.
વનમાં રૂદન કરનારી સ્ત્રી કેણ હતી?
સંસારના આનંદથી શાંતિ પામેલાં દંપતિ મહેલના ઝરૂખામાં બેસી, પુણ્યની પ્રબળતા, કર્મોની વિચિત્રતા અને પાપની વિષમતા વિષે પરસ્પર વાર્તાલાપ કરતાં હતાં. તે અવસરે પિતાના મહેલની નજીકમાં આવતી એક સ્ત્રી મહાબળના દેખવામાં આવી. તેનું નાક કપાયેલું હતું. તે તરફ નજર કરી મહાબળે મલયસુંદરીને જણાવ્યું વલભા! આ સ્ત્રી તરફ નજર કર. જેના રૂદનનો શબ્દ સાંભળી તને વનમાં એકલી મુકી હું જેની મદદ ગયે હતું તેજ આ સ્ત્રી છે. મલયસુંદરી તેની સામી દષ્ટિ કરી, ઘેડે વખત સ્થિર દષ્ટિએ તેના સામું જોઈ રહી. તેને ઓળખી વિસ્મય પામી, તે બેલી ઉઠી.
સ્વામીનાથ ! અરે ! આતે તેજ કનકવતી છે કે જેને આપણે પેટીમાં ઘાલી ગેળા નદીમાં વહેતી મુકી હતી. તે અહીં ક્યાંથી આવી ચડી હશે? તે આપની તરફ કાંઈ ગુપ્ત વાત કહેવાને આવતી જણાય છે. મને એળખશે
Page #227
--------------------------------------------------------------------------
________________
îe
મલયગુ દરીનું ચરિત્ર
તે, તે લજજાથી કાંઈ જણાવશે નહિ. માટે જો આપની આજ્ઞો હોય તે હું જવનિકાંતરે-પડદા પાછળ જઈ એસ. મહાબળે તેમ કરવાને રજા આપી,
પ્રતિહારના નિવેદનથી મહાબળની આજ્ઞા મ`ગાવી તે સ્ત્રી મહાબળની પાસે આવી અને નમસ્કાર કરી ઉભી રહી. અવસરજ્ઞ મહાબળે પણ ઉચિત પ્રતિપત્તિપૂર્વક બેસવાને આસન અપાવ્યું.
મહાખળ-શુભે! તમે કાણું છે ? તમારૂં નામ શું ? તમે કયાંથી આવ્યા છે ? તમારૂ ચરિત્ર મને જણાવશે। ? કાઈક વિશ્વાસ પામી તે છિન્નનાસા એલી. કુમારેદ્ર ! ચદ્રાવતી નગરીના સ્વામી વીધવળ રાજાની હું કનકવતી નાંમની રાણી છું. એક દિવસ વિના અપરાધે રાજાએ મારા ઉપર ક્રોધ કર્યાં. મને પણ તેથી વિશેષ કાપ થયેા અને ઘણુ આછું લાગ્યું. આ કારણથી રીસમાં સ વસ્તુઓના અને મારા ખરા સુખના ત્યાગ કરી ... ત્યાંથી ચાલી નીકળી, રસ્તામાં મને એક વિદેશી યુવાન મળ્યે તેણે મને મળવા માટે ગેળા નદીપર આવેલા મંદિરમાં સંકેત કર્યાં હતા. રાત્રિએ હું તેને ત્યા જઈ મળી. ધૂતે મને જણાવ્યુ* કે, અહી. ચાર આવ્યા છે, માટે હમણાં મેલ્યા વિના ઉભી રહે અને તારી પાસે કાંઈ માલ હાય તે મને આપ, હું તેનુ` રક્ષણ કરૂં મેં' મારી પાસેની સવ વસ્તુ વિશ્વાસથી તેને સેાંપી એટલે તેણે મને એક પેટીમાં ઘેાડા વખત છુપાઈ રહેવા જણાવ્યું, મારા વચ્ચે
Page #228
--------------------------------------------------------------------------
________________
વન ન કરનારી એ કોણ હતી? માંથી તેણે એક હાર અને કંચ કાઢી લીધો. બાકીના સર્વ વા પેટીમાં નાખ્યાં. ચારના ભયથી અને કહેવાથી હું જ્યારે પેટીમાં પેઠી, ત્યારે તે પાપીએ મંજુષાને તાળું મારી દીધું. પછી સંકેત કરી રાખેલ બીજા પુરુષને બોલાવી, તે પેટી ગેળા નદીના પ્રવાહમાં તરતી મુકી દીધી. તે પેટી વહાણની માફક નદીમાં તરવા લાગી.
મહાબળ–સુંદરી! શું તેઓએ તે પેટી જાણી જોઈને નદીના પ્રવાહમાં ફેંકી દીધી ? તુ તેઓને ઓળખે છે? તેમ કરવાનું કારણ તું કાંઈ જાણે છે ?
કનકવતી મારા નિષ્કારણ વેરી તેઓને હું બીલકુલ એળખતી નથી મેં તેને કાંઈ અપરાધ કર્યો નહોતે, તેના કારણની મને કાંઈ ખબર ન પડી.
મહાબળ–અરે ! વગર પ્રજને તેઓએ ગડ, અયુક્ત કર્યું એમ કહી મસ્ત હલાવ્યું, ઠીક છે, પછ તે પેટી ક્યાં ગઈ ?
કનકવતી–પુર જેસથી વહન થતી તે નદીના પ્રવાહમાં તણાતી પેટી પ્રભાત થતાં જ અહીં ધનંજય યક્ષના મંદિર પાસે આવી ભસાર નામના ચોરે તે બહાર કાઢી. તાળુ ભાંગી દ્વાર ઉઘાડયું. હું તેમાંથી બહાર નીકળી મને જીવિત આપનાર તે ચેરની સાથે હું અલંબગિરિના વિષમ પ્રદેશમાં આવેલા તેના મંદિરમાં ગઈ. આપસમાં અમારી ગાઢ પ્રીતિ બંધાઈ મારૂં મનેતો સર્વથા તેનામાં જ વસી રહ્યું. અન્યાય વિશ્વાસ બંધાયેલ હેવા. ભ-૧૪
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧
મલયસુ દરીનું ચરિત્ર
નગર લૂટી લાવેલી સ લક્ષ્મી તેણે મને નહુમાન અને પ્રીતિ પૂર્વીક ખતાવી, મે પણ મારૂં નામ ઠામ, વિગેરે તેને જણાવ્યું, એ પહેાર પર્યંત મારી પાસે રહી કોઈ કાય પ્રસ ંગે તે શહેરમાં આળ્યે. રાજપુરુષોએ તેને એળખી, છળ, પ્ર’પચથી પકડી રાજાને સ્વાધીન કર્યાં, રાજાએ તેને વડના ઝાડ સાથે લટકાવી મારી નંખાવ્યેા એ અવસરે તેની રાહ જોતી હૈ. પહાડનાં શિખર ઉપર ઉભી હતી, મારા મેળાપ થતાં જ ઘેાડા વખતમાં તેની પાસે આવી શેકથી રૂદન કરતી હતી તે અવસરે તમે ત્યાં આવી મારા દુઃખનું કારણ પૂછ્યું. ત્યાર પછીને સ વૃત્તાંત આપના જાણવામાં છે. આ પ્રમાણે મેં મારૂ જીવનચરિત્ર તમાને કહી સંભળાવ્યુ,
રાજકુમાર ! તમે મારી સાથે ચાલે. તે સ્થાન તમને ખતાવુ ́. ત્યાં ઘણુ' દ્રવ્ય ભરેલુ' છે, જેનુ' છે, તેને પાછુ આપે. મને એકલીને તેટલા દ્રવ્યની કઈ જરૂર નથી, વળી ગુપ્ત વૈભવ ભાગવતા રાજપુરૂષોને ખબર પડે તે જે ચારની દશા થઈ તે મારી દશા થાય. માટે જ મને તે દ્રવ્યની કાંઈ જરૂરીઆત નથી,
મહાબળ તે સ્ત્રીને સુરપાળ રાજાની પાસે લઈ ગયે અને તેની જરૂર જેટલી ખીનાથી રાજાને વાકેફ કર્યા રાજા તે સ્ત્રીને આગળ કરી, કેટલા એક મનુષ્યને સાથે લઈ તે પહાડમા ગયો, ત્યાં તે સ્ત્રીએ મેાટા મેટા ખજાના બતાવ્યા, રાજાએ તે સવ માલ બહાર કઢાવ્યો
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૨ મો સ્તુત કરનારી સ્ત્રી કોણ હતી? ૨૧ અને પ્રજાને બોલ વી, જેની જેની વસ્તુ ચોરાઈ હતી તેને તે વસ્તુ તેમાંથી શોધીને પાછી આપી. બાકી પણ ધણી સિવાયનું ઘણું દ્રવ્ય વધી પડવું તે સર્વ લઈ રાજા પાછો શહેરમાં આવ્યો.
તે સ્ત્રીની ઉચિતત ને લાયક તે દ્રવ્યમાથી કેટલુંક દ્રવ્ય રાજાએ તે સ્ત્રીને આપ્યું. તે લઈ કુમારની સાથે પાછી મહેલમાં આવી હૃદય પર લક્ષ્મીપુંજહારને ધાર કરતી અને આનંદ રસમાં નિમગ્ન થયેલી મલયસુંદરી અહીં તેને દેખવામાં આવી, મલયસુંદરીને જોતાં જ હૃદયમાં મોટો આઘાત થયો હોય તેમ તે સ્તબ્ધ થઈ ગઈ આશ્ચર્યમાં પડી તે વિચારવા લાગી કે અરે ! આ દુષ્ટ
કરી કેવી રીતે જીવતી રહી ? કુવામાંથી કેવી રીતે નીકળી ? અને આ કુમારની સાથે ક્યારે અને કેવી રીતે પરણી?
આ સર્વ પૂછવાની તેની તીવ્ર જીજ્ઞાસા હતી, પણ તે કાંઈ પૂછી ન શકી. તેના મનમાં એમ જ આવ્યું કે જે હું આ વાત તેને પૂછીશ તો તે મારું સર્વ ચરિત્ર અહીં પ્રગટ કરશે અને તેથી મને અહીં રહેવું મુશ્કેલ થઈ પડશે. આ લક્ષમીપુંજહાર પણ તે મારે વેરી છે, ઈત્યાદિ વિચાર કરતી કનકવતીને મલયસુંદરીએ બોલાવી.
મલયસુંદરી–અરે અંબા ! આજે અનબ્રા વૃષ્ટિ કયાંથી ? તમે એકલાં કેમ? તમારા નાકની આવી દુસ્થ અવસ્થા ક્યાં થઈ? .
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧ર
મલયસુંદર ચરિ મહાબળ–પ્રિયા આ વાત તારે અને બીલકુલ જ પૂછવી આ સવ બીના હું જાણું છું અને અવસરે તને જણાવીશ હમણાં તું અંદર જા.
મહાબળ–કનતી ! આ મહેલની બહાર નજીકમાં એક ઘર છે તેમાં તમે જઈ રહે. | મુખે મીઠી, પણ ચિત્તમા દુષ્ટ તે કનકવતી કુમારે બતાવેલા આવાશમાં જઈ રહી. અને હળવે હળવે મલયસંદરી પાસે આવ જા કરવા લાવી.
જ્યાં મનુષ્યને ભવિષ્ય ભૂલાવે છે. ત્યાં તેઓની તીણ બુદ્ધિ પણ કામ આવતી નથી. અવિશ્વાસમયી રાજનીતિ શીખવા છતાં વિશ્વાસે દેરાય છે. આ કારણથી જ એક ઘેર મહાન અપકાર કરનારને પણ મહાબળે રહેવાને સ્થાન આપ્યું. તેનાં કેવાં ગંભીર વિપાકે ભોગવવાં પડશે તે આપણે આગળ જતાં જાણીશું અથવા ખરી વાત એ છે કે કર્મના તીવ્ર વિપાકે આગળ મનુષ્યનું શાણપણ શું નકામું થઈ પડે છે.
કનકવતીનું બેલવું, ચાલવું, હસવું અને વાર્તાદિલાપિ એટલાં બધાં ચિત્તાકર્ષક હતાં કે તેની પૂર્તતા સરલ હૃદયને કુમાર બીલકુલ અટકળી ન શકે. હળવે હળવે કનકવતીને પગપેસારે રાજમંદિરમાં વધતે ગયે.
નિષ્કારણ વેરીણી તે મયસુંદરીને મારવાનાં, કે તેવી જ કોઈ મહાન વિપત્તિમાં ઉતરવાના છિદ્રો નિરંતર જેવા લાગી.
Page #232
--------------------------------------------------------------------------
________________
વન ન કરનારી સ્ત્રી કોણ હતી? ૧૧૩ કેટલાક સમય ગયા પછી સંસાર સુખાનુભવનાં ફળ મલયસુંદરીએ ગર્વે કર્યો, રાજકુમાર મહાબળ પણ તેના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. મલયસુંદરીનું લાવણ્ય અને શરીર પણ વૃદ્ધિ પામવા લાગ્યું અને કેમે કરી ગર્ભપ્રસૂતિને સમય પણ નજીક આવી લાગ્યું.
સુરપાળરાજા–મહાબળ! ફૂર નામને પહલીપાત આપણા દેશને ઉપદ્રવ કરે છે. કિલાનું બળ તેની પાસે વિશેષ અને મજબૂત હોવાથી અત્યારે તે સર્વથી અસાધ્ય થઈ પડે છે. આપણે સેનાપતિ બે વખત મેટું લશ્કર લઈ તેને શિક્ષા કરવા ગયે, છતાં તેને પરાભવ થઈ શક્યો નથી, પણ ઉલટું આપણને મોટું નુકસાન થયું છે. તે પહિલપતિનો વિજ્ય કરવાને તારા સિવાય બીજો કેઈ સમર્થ થાય એ બીલકુલ સંભવી શકતું નથી
મહાબળ–પિતાજી ! આપની આજ્ઞા પ્રમાણ છે. હું હમણાં જ સૈન્યસહિત ત્યાં જાઉં છું. અને આપના પ્રસાદથી તેને આપને સેવક બનાવીને જ પાછો ફરીશ.
મહારાજા સુરપાળે કુમારને શાબાશી આપી અને મસ્તકે ચુંબન કરી યુદ્ધ માટે રજા આપી સૈન્ય તૈયાર કરાવ્યું.
પિતા પાસેથી રજા લઈ મહાબળ મલયસુંદરીના મહેલમાં આવ્યો.
મહાબળ–પ્રિયા ! આજે હું પિતાજીના આદેશથી પહલીપતિની સામે યુદ્ધ કરવા જાઉં છું.
Page #233
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર
મલયસુ દરી-સ્વામીનાથ ! જેવી આપની મરજી, ઘણુ હુ' સાથે આવુ છું.
૧૪
મહાબળ—સુંદરી ! સાથે આવવાને વખત નથી. તને અત્યારે પૂર્ણ માસ છે. ઘેાડા જ વખતમાં ભવિષ્યના રાજકર્તાને; જન્મ થવા સભવ છે. આવી સ્થિતિમાં સાથે આવવું. તે કોઈ પણ રીતે હું ચેાગ્ય ધારતા નથી. રસ્તાની વિષમતા, પ્રસૂતિને વખત, અને યુદ્ધને પ્રસ’ગ એ તમારા શરીર માટે અત્યારે તદ્દન પ્રતિકૂળ છે, માટે મારા કહેવાથી તમે અહીં જ આનદમાં રહે. આ પુરૂષરૂપ ધારણ કરવા માટેની ગુટિકા તમને સાં કેાઇ વિષમ ક્રાય પ્રસંગે ઉપયાગી થઈ પડે તેવી છે. આંબાના રસમાં ઘસીને તિલક કરવાથી પુરૂષ૩૧ ખની શકેા છે. જેના પ્રયાગ એકથી વધારેવાર તે અનુભવ્યેા છે. તે ગુટિકા સાચવીને રાખજે. હું પોતે તારા વિરહ સહન કરવાને અસમર્થ છુ એટલે પિતાજીના આદેશ સિદ્ધ કરી થોડા દિવસમાં જ પા આવીશ. માટે પ્રસન્ન ચિત્તે મને રજા આપ. ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ કુળપુત્રાએ પિતાના આદેશ પ્રમાણ કરવા જોઇએ.
•
નિસાસા મૂકતી અને અશ્રુધારા છેડતી મલયસુંદરીએ મંદ સ્વરે જણાવ્યું, સ્વામીનાથ ! વહેલા પધારો. ઈચ્છા નહિ છતાં, આપના આદેશથી જ હું અહી” સ્નેહપાસથી બંધાયેલા રાજકુમારને જુદા પડતાં ઘણું જ દુઃખ લાગ્યુ,
તેને કંઠે
રહે છે .
પ્રિયાથી રૂધાઈ
Page #234
--------------------------------------------------------------------------
________________
વિપત્તિને ત્રીજો પદો-દુર્જનની દુર્જનતા ૨૧૫ ગયે. વારંવાર પાછું વાળીને જતો અને નેત્રથી અશ્રુ ઢાળ, કુમાર મહેલથી બહાર નીકળે. કુમારની રાહ જોઈને જે બહાર સૈન્ય એકઠું થઈ ઉભું હતું તેની સાથે મહાબળ રુચ પહેલી પતિના શાસન કરવા માટે ચાલી નીકળે.
પ્રકરણ ૩૩ મું વિપત્તિનો ત્રીજો પડદો-દુર્જનની દુર્જનતા
કનકવતી પોતાના આવાસમાં બેઠી છે. મલયસુંદરીને કેવી રીતે કણમાં પાડું ? ક્યા ઉપાયથી તે આફતમાં આવી પડે ! વિગેરે મલીન વિચારસમુદ્રમાં પડી, નાના પ્રકારના તરંગોને બાચકા ભરતી હતી, તે પ્રસંગે તેને સમાચાર મળ્યા કે મહાબળ આજે યુદ્ધના પ્રસંગે પરદેશ ગયે છે અને મલયસુંદરીને અહીં મૂકી ગયો છે. આ વર્તમાન સાંભળી તેને ઘણે હર્ષ થયા. મનમાં બબડવા લાગી, જ્યાં સુધી મહાબળ પાસે હતું ત્યાં સુધી મારે કાંઈ ઉપાય ચાલતો નહોતે. ઠીક થયું. ભાગ્યોદયથી આજે મલયસુંદરી એકલી રહી છે, હવે કાંઈ પણ ઉપાય શોધી કાઢી જે મારૂં વેર ન વાળું તે મારૂ નામ કનકવતીજ શાનું? ઈત્યાદિ બેલતી પિતાના આવાસથી નીકળી મલયસુંદરીના મહેલમાં આવી.
આ વખતે મલયસુંદરી ઉદાસીનતામાં ઘેરાયેલી હતી. કેમ કે પતિવિગ તેને અસહ્ય હતે. નેત્રમાંથી
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬
લયસંદરી ચરિત્ર
અશ્રુનાં બિંદુએ ટપકતાં હતાં. ડાબે હાથ લમણા પર મૂકી વિચારદશામાં ગ્રસ્ત બની હતી. ઉoણુ અને ઊંડા નિશાસા નાંખતી હતી. વખતે આશાના ઉજવળ તરથી મુખ પર શાંતિ પણ જણાતી હતી.
તકવતી નજીક આવી. મલયસુંદરીએ ઉંચે જોયું. પિતાની ઓરમાન મા હોવાથી સહેજ આદર આપે અવસર જોઈ તેની ઉદાસીનતા દુર કરવા માટે કનકવતીએ કોઈ વાર્તાને પ્રસંગ ચલાવ્યું. તે વાર્તાન પ્રસંગથી મલય સુંદરીને આખો દિવસ સુખમાં પસાર થયે
સરલ હૃદયની સુંદરીએ જણાવ્યું. અંબા ! રાત્રિએ પણ તું અહીં જ રહેજે. તેથી દિવસની માફક મારી શત્રિ પણ સુખે પસાર થાય
ભાવતું હતું અને શૈદે બતાવ્યું, તેની માફક પિતાને ફાવતું હોવાથી કનકવીએ તેમ કરવા તરત જ હા કહી. રાત્રિએ પણ કનકવતી ત્યાંજ રહી. વાર્તાલાપમાં દિવસની માફક રાત્રિ પણ પૂર્ણ થઈ. પ્રભાત થતાં જ મનમાં કાંઈક જાળ રચી મલયસુંદરીને ઘાટ ઘડવા માટે કનકવતીએ જણાવ્યું. “પુત્રી! તને ઉપદ્રવ કરવા માટે શત્રીએ અહીં રાક્ષસી ફર્યા કરે છે. આજ રાત્રિએ મેં તેને દીઠી હતી. હું જાગતી હોવાથી તેને મારી હકાવી છે, પણ જો તારી મરજી હેય તે તે રાક્ષસીની સાથે હું પણ રાક્ષસી વેશ લઈ તેને એવી રીતે શિક્ષા કર કે ફરી પાછી અહીં કોઈ પણ દિવસ ન જ આવે.
Page #236
--------------------------------------------------------------------------
________________
વિપત્તિનો ત્રીજો પ-જનની દુનિતા ૨૧૭ કેમકે મંત્ર-તંત્રાદિ પ્રયોગે હું ઘણું જાણું છું શક્ષસી
ને હડાવવાનાં તાંત્રિક પ્રયોગે અનેક પ્રકારના હોય છે તેની શું તને ખબર નથી ?
વિચારવાને છતાં ભાગ્યે ભુલાવેલી મલયસુંદરીએ તેમ કરવા હા કહી. આવું કાવત્રુ રચવાનું કારણ તેને એ મળ્યું હતું કે, તે દિવસોમાં શહેરમાં મરકીને રેગ પુર જેસમાં ચાલતું હતું.
મલયસુંદરીને આ પ્રમાણે સમજાવી, પિતાને મુકામે જવાનું બાનું કાઢી ત્યાંથી નીકળીને પરભારી તે રાજા સુરપાળની પાસે આવી રાજાને એકાતમાં બોલાવી તેને જણાવ્યું મહારાજા! મારા પર આપની પૂર્ણ કૃપા હેય તે જ હું આપના હિતની એક વાત આપને કહેવા ઈચ્છું છું.
રાજા–હું તને અભય વચન આપું છું ગમે તેવી ગુપ્ત વાત હોય તે પણ તું મને કરી આપ તે સંબંધમાં તને કોઈ પણ તરફથી ભય હશે તે હું તારૂ રક્ષણ કરીશ યા કરાવીશ.
કનકવતી–મહારાજા ! આપ જાણતા હશે કે આપના શહેરમાં કેટલાક દિવસથી મરકીનો રોગ ચાલી રહ્યો છે. આ ઉપદ્રવ કઈ રાક્ષસીને કરે છે સાક્ષાત રાક્ષસી ભલે અહીં નહિં આવતી હોય છતાં પણ રાક્ષસીના જેવા ટુચકા કરવાથી ચેન ચાળા આકૃતિ વિગેરે કરવાથી રોગની ઉત્પત્તિ કે વૃદ્ધિ થઈ શકે છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૮
માયસુંદરીનું ચરિત્ર
તેા તેમ કરનારને રાક્ષસી કહીએ તેા કહી શકાય છે. આવી આ શહેરમાં કાઈપણ ક્રિયા કરનાર રાક્ષસી હાય તા તે તમારી પુત્રવધૂ મલયસુંદરી છે.
મારા વચન પર આપને વિશ્વાસ ન આવતા હાય તે રાત્રિએ દૂર ઉભા રહી આ વાતની ખાતરી કરશે, મલયસુંદરી રાત્રિએ રાક્ષસીના રૂપમાં–વેશમાં ઘરના આંગણામાં અગાશીમાં ભમે છે. કુદકા મારતી ચારે દિશા તરફ જીવે છે અને મંદ મંદપણે પણ ભયંકર ફુત્કાર મૂકે છે, તેથી તમારા શહેરમાં મરકી વિશેષ પ્રકારે ઉછળે છે, આપ જો રાત્રિએજ તેને પકડશા તે મહાન ઉપદ્રવ કરશે, માટે પ્રભાતે સુભટા પાસે પકડાવી તેને નિગ્રહ કરાવવા આ પ્રમાણે રાજાને ભભેરી કનકવતી મૌન ધરી ઊભી રહી
રાજા પહેલાં પણ મરીનુ કારણ જાણવાને ઉત્સુક હતા તેમાં આ પ્રણાણે નકવતીનું કહેવું સાંભળી તેને માટુ' આશ્ચય લાગ્યું. તે વિચારમાં પડયે. અહા ! આ કેવી વાત ! મારા નિમÖળ કુળમાં પણ આવું કલંક ! શુ' મલયસુ'દરીજ રાક્ષસી છે ! અને તેજ મરકી ઉત્પન્ન કરે છે ? આ વાતના સંભવ થવા પણુ અશકય છે. ત્યારે શુ આ સ્ત્રી અસત્ય ખેલે છે ? તેમ કરવામા તેને શુ' સ્વાર્થ હશે ? અથવા આજ રાત્રિએજ જેમ હશે તેમ જણાઇ આવશે. આ પ્રમાણે વિચાર કરતા અને ચિ'તાથી ગ્લાની પામેલા રાજાએ કનકવતીને જાળ્યુ'.
Page #238
--------------------------------------------------------------------------
________________
વિપતિને ત્રીજો પડદો-દુર્જનની દુજનતા ૨૧૮
શુભે! આ વાત તારે કઈને કહેવી નહિ. પણ ગુપ્તજ રાખવી. નહિતર મારા કુળને મે હું કંલક લાગશે. સત્ય શું છે તે સર્વે હું નિર્ણય કરશે અને પછી જેમ ગ્ય જણાશે તેમ કરીશ.
કનકવતી–મહારાજા! હું તેવી અાત નથી. એકાંતમાં આવી આપને જણાવવાનું કારણ જ આ છે કે, કોઈપણ પ્રકારે આપના કુળને કલંક ન લાગે અને કાર્યની સિદ્ધિ થઈ આવે.
રાજાએ સત્કાર કરી તેને વિસર્જન કરી ઘેર આવી રાક્ષસીને લાયક જે જે ઉપગી વસ્તુઓ જોઈએ તે સર્વ તેણે તૈયાર કરીને તે વસ્તુ સાથે લઈ રાત્રિએ તે મલયમસુંદરીની પાસે આવી.
મલયસુંદરીને જણાવ્યું પુત્રી તારે બીલકુલ બહાર ન આવવું. નહિતર માટે અનર્થ થશે. ઈત્યાદિ શિક્ષા આપી તે બહાર આવી, નગ્ન થઈ રાક્ષસીને લાયક શરીર બનાવ્યું મુખમાં બળતું ઉંબાડું લીધું એક હાથમાં ખપ્પર અને બીજા હાથમાં છરી રાખી જે પ્રમાણે તેણે રાજાને સૂચના કરી હતી તે જ પ્રમાણે ચેષ્ટા કરવા લાગી
આ અવસરે રાજા રપાળ કેટલાક સુભટ સાથે લઈ ઘરના ઘર ઉપર ગુપ્તપણે આવી ઉભે હતો. દુર ઉભા ઉભા તેણે આ સર્વ ચેષ્ટાઓ પોતાની નજરે દીક તે જોઈ રાજા વિચાર કરવા લાગ્યા. અરે ! કનકાવતી, કહેલી સર્વ વાત સત્ય થઈ કોઈના કહેવા ઉપર બરસે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૦
મલવારી ચરિત્ર ન રાખતાં આ સર્વ મેં નજર દીઠું, મારે નિર્મળ વંશ કલંકિત થે. હવે મારે આ બાબતને જલદી ઉપાય લે એઈએ, નહિતર મારી નિંદા થશે, પ્રજાને પણ સંહાર થશે. આ રાક્ષસને નાશ કરવા માટે એક દિવસની ત્રણ રાહ જોવાની હું ધારતું નથી. હું અત્યારે સાવધાન છું. તે મને શું ઉપદ્રવ કરનાર છે? આવી નિર્જન અર્થાત્ શાંત રાત્રિમાં તેને નાશ કરતાં લેકે માં જાહેર પણ ઓછું થશે. તેથી કુળમાં કલંક પણ નહિ લાગે અને લેકેને બચાવ થશે.
આ પ્રમાણે વિચાર કરી ક્રોધથી ધમધમતા રાજાએ પોતાના વિશ્વાસુ સુભટને આદેશ કર્યો કે અરે સુભટે ! તમે અત્યારેજ જાએ, તે દુષ્ટાને જીવતીજ પકડી , સ્થમાં બેસાડી નગરની બહાર કાઢે અને રૌદ્ર અટવીમાં લઈ જઈ કઈ ન જાણે તેમ ગુપ્ત રીતે મારી નાખે.
રાજાને આદેશ થતાંજ હથીયારબ ધ સુભટે તેને પકડવાને દેડયા. તેને આવતા જોઈ તે દુષ્ટ ભયબ્રાંત થઈ મલયસુંદરીની પાસે આવી કંપતી કંપતી બે લવા લાગી. પુત્રી ! રાજાએ મેકલાવેલ હથીયારબંધ કેટલાક સુભટે મને મારવા માટે આવે છે, રાજાની આજ્ઞા સિવાય હું તારી પાસે રાત્રે રહી છું તેથી રાજા કે પાયમાન થે હોય એમ મને જણાય છે. હું ધારું છું કે રાજપુરૂષ મને અવશ્ય મારી નાખશે, માટે તું મને કઈ એવા સ્થળે છુપાવ કે તેઓ મને બીલકુલ ન ધણી શકે.
Page #240
--------------------------------------------------------------------------
________________
લિંપત્તિને ત્રીજો પડદો દુર્જનની દુનિતા ર૧ દયાની લાગણીથી તેના કપટને નહિ જાણનારી મલયસુંદરીએ તેવાજ વેશમાં કનકવતીને એક મંજુષામાં છુપાવી અને બહારથી તાળું વાસી દીઠું તેટલામા તે હાથમાં ખુબ લાં ખગોને ધારણ કરેલા રાજપુરૂષે ત્યાં આવી પહોચ્યા.
મલયસુંદરીનું સ્વાભાવિક રૂપ જોઈ તેઓ બેલવા લાગ્યા કે અરે ! આપણા ભયથી આણે રાક્ષસીના રૂપને ત્યાગ કરી દીધું છે. હે, પણ આપણે કયાં તેને છેડીએ તેમ છીએ, તસ્વજ આક્રોશ કરતા મલયસુંદરીને કહેવા લાગ્યા, અરે પાપિણું ! હજી સુધી તું કેટલાક મનુષ્યને સંહાર કરીશ? સુભટે! જુવે છે શું ! આને પકડીને બાંધે, આ પ્રમાણે કહેતાં જ તે રાજપુરૂષેએ મલયસુંદરીને પકડી મજબુત રીતે બાંધી લીધી અને મહેલની બહાર કાઠી રાજાએ થ મહેલ નીચે તૈયાર રખાવ્યું હતું. તેમાં મલયસુંદરીને બેસાડી ત્યાંથી તે રથ વાયુની માફક અરવી તરફ ચલા. આ અકસ્માત્ બનાવથી મલયસંતો તો સ્તબ્ધજ થઈ ગઈ કે આ શું? આ રાજપુરૂ મારો આટલે બધે તિરસ્કાર શા માટે કરે? મને તેઓ કોઈ સ્થળે મારવા કે ત્યાગ કરવા લઈ જાય છે. એમ તેમનાં કર્તા પરથી જણાય છે. અરે ! મારી સન્મુખ કોઈ નજર ન કરી શકે, તેને બદલે આવે જુલમ ! આમ કરવાનું કારણ શું હશે! મેં કાંઈ રાજાને અપરાધ કર્યો હશે? કે મારાં પુણ્ય જ પૂર્ણ થઈ ગયાં કે કોઈ પૂર્વજન્મનું અશુભ કર્મ પાછું ઉદય થઈ આવ્યું?
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૨
0
9
મલયસ દરી ચરિત્ર ' અરે કલિષ્ટ કર્મોદયના વિપાકોની ખબર જ પડતી નથી. હે જીવ? હદય કઠણ કરી જે દુઃખ ઉદય થઈ આવે તે ધીરજથી સહન કર. પૂર્વ કર્મવિપાકને ચિતવતી મલયસુંદરી મહાબળે આપેલ કલેકનું ચિંતવન કરવા લાગી.
રાજમહેલમાં રહેનારી જાણીને તેના અશુભ કર્મોએ ઘેડા જ વખતમાં મનુષ્યના પ્રચાર શૂન્ય, છિન્ના નામની અટવીમાં લાવી મૂકી, ખરેખર કિલષ્ટ કર્મોદયથી આ દુનિયામાં કોણ દુઃખ પામ્યું નથી ?
રથ મલયસુંદરીને લઈ સુભટ સહિત અટવીમાં આવી પહો . મનુષ્યને સંચાર ભાગ્યે જ થઈ શકે, એવી આ અટવીમાં સુભટોએ મલયસુંદરીને રથમાંથી નીચે ઉતારી.
મલયસુંદરીનું રાજતેજ, સુંદર અને કરૂણ ઉત્પન્ન થાય તેવી આકૃતિ, શાંત મુદ્રા અને અશુપાત ઈત્યાદિ દેખી સુભટનાં કઠોર હૃદયમાં પણ દયાની લાગણીથી કદી શૂન્ય બન્યું જ નથી. તેઓ અને અન્ય વિચાર કરવા લાગ્યા. ભાઈઓ ! રાજાએ ભલે આને રાક્ષસીનું રૂપક આપ્યું, પણ આ સ્ત્રીની શાંતમુદ્રા, શરીરની ચેષ્ટા અને કરૂણાજનક સ્થિતિ; તે જોતા આ તદ્દન નિર્દોષ હોય તેમ જણાય છે. આવી નિર્દોષ અબળાને મારી નાખવી, એ નિર્દયતાવાળા કર્મ ચંડાળનું કામ છે, પૂર્વજન્મના દુષ્ટ કર્મોને લઈને તે આ સેવકરૂપ અધમ અવસ્થા પામ્યા છીએ અને વળી આ ભવમાં આવે નિર્દોષ સ્ત્રીને વધ કરીને
Page #242
--------------------------------------------------------------------------
________________
વિનિને ત્રીજો પડા-જનની દુર્જનતા ૨૩ આગળ કેવી અધમ અધમ ગતિ કે સ્થિતિ મેળવીશું અર્થાત આથી પણ વિશેષ અરબ ગતિ પામી શું, મ ટે ઓ સ્ત્રીને આપણે મારવી તે નહિ. આ તરફ રાજાને આદેશ પણ ભયંકર છે, તે પ્રમાણે ચાલવામાં કે કરવામાં ન આવે તે તે આપણું સર્વસ્વ લઈ લેશે કે નોકરીમાંથી કાઢી મૂકશે, ત્યારે હવે આપણે શું કરવું? આ સ્ત્રીને મારી નાંખવાનું તે જરા માત્ર પણ મન કબુલ કરતું નથી.
આ પ્રમાણે પરસ્પર વિચાર કરતાં છેવટે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે આ સ્ત્રીને અહીં જીવતી મૂકીને આપણે ચાલ્યા જવું. આ નિર્જન વનમાં રખડી રખડી ધાપદના ગરૂપ થઈ પડશે અને સ્વાભાવિક રીતે પોતાની મેળે મરણ પામશે, તેથી તેની હત્યાના ભાગી આપણે થઈશું નહિ. આ પ્રમાણે નિર્ણય કરી મલયસુંદરીને વનમાં એકલી મૂકી રથ લઈને સુભટો પાછા ફર્યા અને રાજાને આવી જણાવ્યું કે સ્ત્રીને નિર્જન જંગલમાં લઈ જઈ અમે મારી નાંખી છે.
રાજા ઘણે ખુશી થયે. મરકી માટે આજપર્યત જે કઠીણ ઉપાયે લેવામાં આવતા તે બંધ કર્યા. રાજાને આ નિર્ણય મનમાં ચેસ કર્યો હશે કે મરકી આ રાક્ષસી પેદા કરતી હતી, તે તે મરણ પામી, માટે સ્વાભાવિક રીતે તે શાંત થઈ જશે.
કનકાવતીને ખુશ કરવા માટે રાજાએ તેની ઘણી તપાસ કરાવી પણ બિલકુલ તેને પત્તો ન લાગે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
મહાસુંદરી ચરિત્ર કુમાર તે યુદ્ધ કરવા ગયા હતા અને મલય સુંદરીને મારી નંખાવી એટલે મહેલને સુન રહ્યો જાણે રાજાએ તે મહેલનાં ચારે બાજુથી દ્વાર બંધ કરાવ્યાં અને મુખ્ય હારે તાળાં દેવરાવી કઈ બોલે નહિ માટે સીલ કરાવ્યાં.
પ્રકરણ ૩૪ મું
મહાબળને પશ્ચાતાપ
મહાબળે શત્રુને જીતવા માટે અખંડ પ્રયાણે આગળ વા. થોડા જ વખતમાં તે ભીલ પઠ્ઠો પતિ સન્મુખ આવી લાગે. પરસ્પર તુમુલ યુદ્ધ થયું. ઉત્સાહી અને યુવાન રાજકુમારે પોતાનું સંપૂર્ણ બળ વાપર્યું. કેળવાયેલા રાજકુમાર સામે જંગલી ભીલે ટકી ન શક્યા. કુમારે ચારે દિશામાં તેનું રિન્ય વિખેરી નાખ્યું, ભીલરાજાને જીવતો પકડી લીધો. તેની પાસેથી કેટલેક દંડ લઈ પિતાની આજ્ઞા મનાવી. ઉદાર દિલના રાજકુમારે પાછા તેને તેના રાજ્ય પર સ્થાપન કર્યો.
ભીલપક્ષીપતિ ઉપર વિજય મેળવી, ત્યાં બીલકુલ ન રોકાતાં નજીક પ્રસૂતીવાળી પ્રિયાને મળવાને ઉત્કંઠિત થયેલ મહાબળ તત્કાળ પાછો ફર્યો. નિર્વિલંબ પ્રયાણે ચાલતાં થોડા જ વખતમાં પૂછવીસ્થાનપુરમાં આવી પહે.
પિતાને નમસ્કાર કરી યુદ્ધ સંબંધી વૃત્તાંત નિવેદન કર્યું. આટલી ટૂંક મુદતમાં પલપતિ સ્વાધીન થયેલ
Page #244
--------------------------------------------------------------------------
________________
મહાબળને પશ્વાતાપ જાણ રાજા ઘણે ખુશી થયે, તેણે કુમારની ઘણી પ્રશંસા કરી.
મહાબળ, રાજાની આજ્ઞા લઈ મલયસુંદરીને મળવા પિતાના મહેલ તરફ જવાને તૈયાર થયેલ કે તરત જ તેને હાથ પકડી એકાંતમાં લઈ જઈ રાજાએ “ મલયસુંદરી રાક્ષસી હતી’ વિગેરે સર્વ બીનાથી વાકેફ કર્યો અને તેને વધ કરવા માટે પોતે કરેલી બહાદુરી સવિશેષ જણાવી.
રાજાના સુખતી આ વૃત્તાંત સાંભળતાં જ દીધું નિશ્વાસ મૂકાતે, હાથથી હાથને ઘસતે, મુખથી સિદ્ધાર કરતો, મહાબળ ગદગદિત કંઠે બેચે.
હા ! હા! પિતાજી ! તમે મેરે અનર્થે કર્યો. તેના પ્રાણ લેવા સાથે મારા પણ પ્રાણ લીધા છે. અને પુત્રવધુને શત્રુથી પણ વિશેષ અસહ્ય દંડ અને અન્યાય આપે છે, “મલયસુંદરી રાક્ષસી હતી. આ ભ્રમણ આપને ક્યાંથી થઈ? આટલી બધી વિચાર નહિ મુખતા આટલે બધો ધાતુને વિપર્યાસ ! આપની દીધું વિચારદ્રાદિ ક્યાં ગઈ? આપને એનામાં દેવ માલુમ પડે, તથાપિ મારા આવવા પર્યત ધીરજ રાખવી હતી.
તે છિન્નનાસા સ્ત્રી-ક્નકવરી કુડ કપટથી ભરેલી છે. તેનું મહાતમ્ય હું જાણું છું. મને તેને લાંબા વખતને પરિચય છે. તેના વચનથી ખરેખર આપ ઠગાયા છે. તેના વચન મુજબ આપે વર્તન કર્યું છે તેનું પરિણામ અવશ્ય વિપરીત જ આવશે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પલયસુંદરી ચરિત્ર
અરે ! તે મારી નિષ્કારણ વેરણ કયાં છે ? મને જલદી બતાવે. હું આ સર્વ વાતને નિર્ણય કરૂં. - કુમારનાં આવાં દુખ, શાક અને તિરસ્કાર ભરેલાં લાકથી રાજ સુરપાળનું મુખ ઝાંખું થઈ ગયું, નીચું જોઈ તેણે જવાબ આપે કે વત્સ ! અમે તેની ઘણી તપાસ કરી, પણ તે ક્યાંય જોવામાં ન આવી; કે જાણે તેજ દિવસે કોઈ સ્થળે તે નાશી ગઈ જણાય છે.
મહાબળ નિરાશ થઈ મનમાં બોલવા લાગ્યા. હા ! હા ! પ્રિયા ! તું છળ પામી, તારાપર જુડું આળ મૂકી, તે વેરિણી કયાંય પણ નાશી ગઈ.
મહાબળ–પિતાજી! પાપિણીનાં અસત્યનાં વચનો પ્રેરાઈ તમે ફગર પિતાના કુળમાં લાંછન લગાડ્યું છે. એટલું જ નહિ પણ વંશને ઉચછેદ પણ કર્યો છે, આ પ્રમાણે બેલતે પ્રિયા વિયેગથી વિધુર થયેલે રાજકુમાર ઉદાસીન ચહેરે પોતાના મહેલ તરફ ગ.
પુત્ર વત્સલ રાજા પણ કુમારની પાછળ તેજ મહેલમાં આવ્યું. અને તેના દ્વાર પર લગાવેલ શીલ તેડી કુમારને તાળ ઉઘાડી આપ્યાં.
રાજા—(એક જગ્યા તરફ દષ્ટિ કરી) મહાબળ જે આ ઠેકાણે તારી પ્રિયા મલયસુંદરી રાક્ષસીના વેષે નગ્ન થઈ નાચતી અને કુદતી, અનેક પ્રકારનાં ડુકાર અને ચાળા કરતી મેં પતે ઘણીવાર સુધી સામેના મુકામ ઉપર ઉભા ઉભા અનેક સુભટે સાથે દીઠી હતી. માટે તેને
Page #246
--------------------------------------------------------------------------
________________
મહાબળનો પચાતાપ આવી શિક્ષા આપવામાં મારે શું અપરાધ છે? ઈષ્ટ છતાં પણ વિનિષ્ટ–સડેલી ભુજા શું છેદવામાં નથી આવતી? કુમાર તું ફિગર શા માટે ગુરે છે ? ચિત્તને સ્વસ્થ કરબીજી રાજકુમારીની સાથે તારૂં લગ્ન કરાવીશું.
કુમાર મનમાં ચિંતવવા લાગ્યું. હે જીવ! અવસર સિવાય એલવું ઉચિત નથી છતાં મારી સન્ની મલયસુંદરી “રાક્ષસી થઈ સર્વેને ઉપદ્રવ કરતી હતી” એ વાત તે તદ્દન અસંભવિત જ છે તે જીવતી હશે તે સર્વ વાત જણાઈ આવશે. ઈત્યાદિ વિચાર કરતો કુમાર, પિતાની સાર સાર વસ્તુ જે મહેલમાં હતી તે સર્વે તપાસવા લાગ્યા.
તપાસ કરતાં કરતાં તાળું વસેલી પેટી મંજુષા કુમારે ઉઘાડી. ઉઘાડતાં જ તેમાં નગ્ન પડેલી, રાક્ષસીના રૂપને ધારણ કરેલી, યુધાથી દુર્બળ થયેલી, છિનનાસા
સ્ત્રી કનકવતી જોવામાં આવી. તેને જોતાં જ સજા પ્રમુખ સર્વ લોક સ્તબ્ધ થઈ ગયા. મહાબળ જોશથી બેલી હિંડો પિતાજી ! રાક્ષસીરૂપે નૃત્ય કરતી આપે જે સ્ત્રીને જોઈ હતી તે આ સ્ત્રીને જોઈ હતી તે સ્ત્રી આ કે બીજી આ પ્રમાણે બાલતાં જ કુમારે જે સ્ત્રીને હાથ ખેંચી પેટીમાંથી બહાર ઘસડી કાઢ અને નિષ્ફરપણે તાડના કરવા માંડયે વિશેષ તાડના કરવાથી તેણે પિતાના કરેલા પ્રપંચ સંબંધી સાચેસાચી વાત જણાવી દીધી.
આ વિચારીત કરેલ કાર્યોનો સજાને મહાન પ્રઢતાપ થશે. ખરેખર આવા ગુંચવાડા ભરેલ પ્રસંગમાં જ
Page #247
--------------------------------------------------------------------------
________________
२१८
મલયસુંદરીનું ચરિત્ર બુદ્ધિમાનોની બુદ્ધિના, દૌર્યવાનની દીર્યતાને, વિવેક્કન વિવેકને, શોધકેની શોધને, દીર્ધ દશની દીર્ધદશીતાને અને વિચારવાની વિચારતાને નિર્ણય થાય છે. આવા કાર્યને કઈક લાંબી મુદત પર્યત લંબાવીને પછી તેને નિવેડે કે નિશ્ચય કરવામાં આવે તે અવશ્ય તેનું સારું પરિણામ આવવા ખરેખર સંભવ રહે છે.
રાજા અત્યારે ભલે ગમે તેટલે પશ્ચાતાપ કરે, પણ તે મલયસુંદરી હવે પછી આવે તેમ છે ? નહિ જ કાર્ય વિનષ્ટ થયા પછી તેને પશ્ચાતાપ કરે તે નિરૂપગી છે. ભવિષ્યનાં નવાં જોખમે માટે તે આ પશ્ચાતાપની ઉંડી અસર કદાચ ઉપયોગી નીવડે છે.
રાજાને પશ્ચાતાપ અને ગુસ્સે હદ પારનાં હતાં તેથી કનકવતીને તે તરતજ હદપાર કરવામાં આવી, પણ તેથી કાંઈ મહાબળના વિયેગી આત્માને તે શાંતિ ન જ મળી.
આસન્નપ્રસવા અને નિર્દોષ વલ્લભાના આવા અનિષ્ટ ભવિષ્યથી મહાબળના શકને કે દુઃખને પાર ન રહ્યો. તેનું હૃદય પરાધીન થયું. બેલિવું બંધ કર્યું. ભજનને ત્યાગ કર્યો, મન મુંઝાવા લાગ્યાં, હૃદય પુરવા લાગ્યું, શરીર ક્રિયા કરતું અટકી ગયું, ને અશ્રુધારા વરસાવવા લાગ્યાં દિશાઓ શૂન્ય જણાવા લાગી, ટૂંકમાં કહીએ તે ધ્યાનરૂઢ થયેલે વેગી જેમ ભય દશા પામે છે, તેમ વલભાના ધ્યાનમાં તે લીન થઈ ગયું. છેવટે તેના વિશે મરવા માટે તૈયાર થયે.
Page #248
--------------------------------------------------------------------------
________________
નિરાશામાં આશાને અકુર ૨૨૮ અહા ! સ્નેહની દશા કઈ જુદીજ દશા છે, મોહ મનુષ્યને આંતરચક્ષુઓ આગળ કઈ અનિર્વચનીય પદ્ય નાખે છે કે તે દૂર કરે અશક્ય થઈ પડે છે.
મરવાને ઉત્સુક થયેલા કુમારને દેખી રાજા રાણી પણ તેવી જ દશા અનુભવવા લાગ્યાં. રાજ્ય સંસ્થા ઉચ્છેદ થવાના ભયથી પ્રધાનમંડળ વ્યાકુળ થયું અને નગરલોક વિહવળ થઈ ચિંતા ચક્રપર આરૂઢ થયાં.
પ્રકરણ ૩૫ મું.
નિરાશામાં આશાને અંદર
રાજસભામાં શેક ઉદાસીનતા અને શૂન્યતાનું એક છત્ર સામ્રાજય વ્યાપી રહ્યું હતું. કેઈ કઈને સન્મુખ જોતું કે બેલતું નહોતું. કેઈ નિશ્વાસ મૂકતું તે કંઈ નેત્રમાંથી અશ્રપાત કરતું હતું, કેઈએ લમણા પર હાથ મૂક્યા હતા, ત્યારે કેટલાએક જમીન પર નીચી દષ્ટિ કરી બેઠા હતા, કેટલાએક તે ઉંડા વિચારમાં લીન થયા હોય તેમ જણાતા હતા, ટૂંકમાં કહીએ તે આનંદનાં સર્વ ચિહે લુપ્ત થયેલાં હતાં.
આ અવસરે અષ્ટાંગ નિમિત્તને જાણકાર એક નિમિત્તિએ રાજાની આજ્ઞાથી રાજસભામાં આવે. પ્રધાને તેને અવસર ઉચિત આદર સત્કાર કર્યો. તેના હાથમાં એક પુસ્તક હતું.
Page #249
--------------------------------------------------------------------------
________________
-
૨૩૦
મલયસુંદરીનું ચરિત્ર પ્રધાન-નિમિત્તજ્ઞ, મહાબળ કુમારનાં પત્ની મલયસુંદરી, નિર્દોષ છતાં એક સ્ત્રીના પ્રપંચથી કલંક પામી આજ પ્રમાણે આ સમુદાયથી પૃથક થયાં છે, તેને દુખથી આ રાજકુટુંબ મેટી આફતમાં આવી પડયું છે. તેનું પરિણામ અમને ભયંકર દેખાય છે, તે કારણથી આ સર્વ લોક ભય તથા શોકથી દુઃખી થઈ રહ્યાં છે. અત્યારની એક એક ઘડી તે અમારાં દુખમાં વધારો કરતી જાય છે.
નિમિતજ્ઞ! તમારા નિમિત્તબળથી તમે કઈ જાણ શકે છે કે તે કુમારની પત્ની કોઈ પણ સ્થળે જીવતી છે કે મરણ પામી છે
શ્ન ઉપરથી ગણત્રી કરી નિમિત્તણે જણાવ્યું, મહાશય ! કુમારનાં પત્ની જીવતાં છે અને એક વર્ષને અંતે કુમારને મળશે.
મલયસુંદરી જીવતી છે અમૃત સમાન આ વાક્ય સાંભળતાં જ જાણે પુનર્જીવન આવ્યું હોય, વિકસ્વર નેત્ર કરી કુમાર બેલી ઊઠે.
નિમિત્તશ! વિલંબ નહિ કરતાં મને તરત જ ઉત્તર આપ, તે સુંદરી હમણાં કયાં છે ?
નિમિતકુમાર! તમારાં પત્ની જ ગલમાં છે કે વસતીમાં સુખી છે કે દુઃખી ઈત્યાદિ ચેકસ વાત હું જાણી શકતું નથી, તથાપિ તેટલું તે ચોક્કસ કહું છું કે તે સુંદરી જીવતી છે.
આ શબ્દોથી રાજાના મનમાં માટે શક આવ્યા
Page #250
--------------------------------------------------------------------------
________________
વરાછામાં અને અકુર ૨૩૫ કે તે સુંદરીને તે મેં નિર્જન પ્રદેશમાં મોકલાવી મારી નંખાવી છે. તે તે જીવતી કયાંથી હોય? આ વાતને નિર્ણય કરવા માટે જે સુભટે તેને મારવા મોકલ્યા હતા તે સુભટેને રાજાએ પિતાની પાસે તરત જ બોલાવ્યા. સુભટે આવી તરત જ હાજર થયા.
રાજા–સુભટો! હું તમને અભયદાન આપું છું તમે સાચે સાચું કહેજે, મલયસુંદરીને મારી નાખવાને મેં તમને આદેશ આપ્યો હતો, જંગલમાં લઈ જઈ તમે તેનું શું કર્યું?
સુભ-મહારાજા! અમે તેને નિજને પ્રદેશવાળા જંગલમાં લઈ જઈ એક ઝાડ નીચે મૂકી તે વેળાએ ભયથી તેનું શરીર કંપવા લાગ્યું, તેનું મુખ દીન થઈ ગયું અને અત્યંત રૂદન કરવા લાગી આવા તેનાં ચિહે ઉપરથી અમે વિચાર કર્યો કે આવાં લક્ષણવાળી સ્ત્રી રાક્ષસી હાય જ નહિં, બેટી ભ્રાંતિથી કઈ દુષ્ટ રાજાને વ્યામોહ ઉપજાએ જણાય છે, સ્ત્રી હત્યા અને બાળહત્યા કરવાનું મોટું પાપ છે, તે આ સગર્ભા રાણીને મારવાથી આપણને મટું પાપ થશે. આપણે તેને અહીં મૂકીને ચાલ્યા જવું તે પિતાની મેળે નિર્જન પ્રદેશમાં રવડી રવડીને મરી જશે. અમે આ પ્રમાણે નિર્ણય કરી રૂદન કરતી તેને ત્યાંજ જીવતી મૂકી પાછા ચાલ્યા આવ્યા છીએ પણ આપના ભયથી અમે અસત્ય બેલ્યા છીએ કે અમે મારી નાખી છે.
. . .
Page #251
--------------------------------------------------------------------------
________________
મલયસંદરી ચરિત્ર દીધ' નિશ્વાસ મૂકી પશ્ચાતાપ પૂર્વક રાજા બેલી ઊઠ અહે! જે દયા અને બુદ્ધિ આ લેકમાં છે, તેટલી પણ દયા કે બુદ્ધિ મારામાં નથી. આવા દયાળુ અને વિચારશીલ મનુષ્ય હજારવાર ધન્યવાદ ઘટે છે અને મારા જેવા વિચાર અને દયાહીન મનુષ્યને હજારવાર ધીક્કાર ઘટે છે. ઈત્યાદિ આત્મનિંદા અને પર પ્રશંસા કરતા રાજાએ સુભટો અને નિમિત્તજ્ઞને પ્રેમપૂર્વક ઘણું ધન અને વસ્ત્રાદિ પારિતોષિક આપી સારે સત્કાર કર્યો,
કુમાર-જ્ઞાની! તમારું કહેવું સત્ય છે, સુભટોએ તેને જીવતી જ મૂકી દીધી છે.
પિતાજી? જે સ્થળે સુભટેએ તેને ત્યાગ કર્યો હતે. તે સ્થળે જઈ આપણે તેની તપાસ કરીએ. માણસ મોકલાવી ચંદ્રાવતીમાં તપાસ કરાવે. વિરધવળરાજાને ખબર આપે. પૃદયથી કદાચ ત્યાં પણ ગઈ હોય, અથવા આ સમાચારથી વિરધવળરાજ પોતે પણ આજુબાજુ તપાસ કરાવશે.
કુમારના કહેવા મુજબ રાજાએ ઠેકાણે ઠેકાણે માણસો મકલાવી દીધાં અને જે સ્થળે તેને ત્યાગ કર્યો હતો તે સ્થળે પણ તપાસ કરાવે.
રાજાએ કુમારને સમજાવી ભેજન કરાવ્યું એને પણ ભેજન કર્યું; છતાં કુમારનું મન ચિંતાથી મુક્ત નજ થયું.
મલયસુંદરીની શોધ માટે મેકલાવેલ સુભટો અને માણસે તપાસ કરી કેટલાક દિવસે પાછા ફર્યા. સર્વ
Page #252
--------------------------------------------------------------------------
________________
નિરાશામાં આશાને અંકુર સ્થળે તેઓએ શોધ કરી. પણ મલયકુંદરીને બીલકુલ પત્તો ન જ મળે.
આ સમાચારથી કુમાર નિરાશ થય આશાના તરંગમાંથી નીકળી નિરાશાના વમળમાં ડુબવા લાગે. ખરેખર અત્યારે મારે અશુભ કર્મો જ ઉદય છે, નહિતર આવી અવસ્થામાં પ્રિયાને વિયેગ શા માટે થાય ? હા ! શૂન્ય અરણ્યમાં હૃદયસ્ફોટથી તે મરણ પામી હશે અથવા આમ તેમ ફરતી જોઈ તેને કોઈ લઈ ગયું હશે અથવા દુષ્ટ શ્રાપને ભેગ થઈ પડી હશે. અરે સુંદરી ! તું રાજ પત્ની થવા છતાં આવી આપદામાં પડી ! યૂથથી ભષ્ટ થયેલ કુરંગીની માફક વનમાં એકાકી રખડતી થઈ તે મારી સાથે આવવા માટે ઘણી હઠ કરી, પણ હતભાગ્ય આ મહાબળે તને અહીં જ રહેવાની સલાહ આપી, એજ આપણે વિયેગની શરૂઆતનું પ્રથમ પગલું થયું દયિતા રાજમહેલમાં ઉત્તમ સુખને અનુભવ કરી તું ગાઢ દુઃખ સમુદ્રમાં જઈ પડી ! હા ! આ દુખને અનુભવ હું કેવી રીતે પામીશ? ઈત્યાદિ અનેક પ્રકારે મલયસુંદરીનું
સ્મરણ કરે રાજકુમાર તીક્ષણ શલ્યથી વિંધાયે હેય તેમ કોઈ પણ સ્થળે આનંદ કે રતિ ન પામે,
મલયસુંદરીની બેઠક, ક્રીડાગૃહ, રતિગૃહ, તેનાં વા અને અલંકારે જે ઈ મહાબળને મલયસુંદરીનું વારંવાર સ્મરણ થવા લાગ્યું અને તેથી તેના મનમાં વિશેષ અશાંતિ ઉત્પન્ન થવા લાગી. ગાંધર્વના ગાયને વારંગનાનાં
Page #253
--------------------------------------------------------------------------
________________
કરજ " મલયસુંદરી મરિવ નૃત્ય સારંગીને ઝણઝણાટ અને મૃદંગના ભણકારાથી જે રાજમહેલ ગાજી રહેતો હતો, તે રાજમહેલ આજે શૂન્ય દેખાય છે, ખાવા ધાય છે. વસ્ત્ર અને અલંકારે જોઈ નેત્રમાંથી અશ્રુ એવે છે. કોઈ પણ સ્થળે ચેન પડતું નથી. જે માંણસે શેધ કરવા ગયા હતા તે સર્વે પાછા આવ્યા; પણ મારા દુઃખને કારી લાગણી કેને હોય કે તેની ગમે તે સ્થળેથી તપાસ લાવે ? માટે હવે તે મારી જાતે મારે તેની શોધ કરવા જવું અને જ્યાં સુધી મને તે દયિતાને મેળાપ ન થાય ત્યાં સુધી આ રાજધાનીમાં પાછું ન જ ફરવું, નિમિત્ત પણ જણાવ્યું છે કે એક વર્ષને અંતે તમને તેને મેળાપ થશે, માટે આજે જ કેઈને કહ્યા સિવાય ગુપ્તપણે નીકળી જવું. પિતાજીને ખબર પડશે તે તે જવા રજા નહિં આપે. આ પ્રમાણે વિચારમાં ને વિચારમાં રાજકુમારે તે દિવસ પૂર્ણ કર્યો.
- રાત્રિને સમય થયા. પહેરેદાર જાગૃત, નિદ્રિત એમ મધ્યમ સ્થિર્તિમાં રહ્યા હતા. એ અવસરે હાથમાં પગ લઈ, કોઈને કક્ષા સિવાય તેમજ સાથે કાઈને લીધા સિવાય પહેરેદારની નજર ચૂકવી મલયસુંદરીની શોધ માટે મહાબળ એકાકી નીકળી પડવો રસ્તોમાં ઠેકાણે ઠેકાણે મલયસુંદરીની શોધ કરવામાં સુધા, તૃષા અને નિદ્રાને પણ વિસારી દીધી અને એક ભેખધારકની માફક પૃથ્વીતટપર ફરવા લાગ્યા - - - - - - : આ બાજુ પ્રાત:કાળે તપાસ કરતા જ્યારે મહાબળ ન દેખાય ત્યારે સુરપાળરાજાને ઘણું દુઃખ થયું તેણે
Page #254
--------------------------------------------------------------------------
________________
નિરાશામાં ભાશાના અકુર
૩૧
નિશ્ચય કર્યો કે પ્રિયાના વિયાગથી તે અહિ રહી શકા નથી અને તેની શેાધ માટે જ ગુપ્તપણે, કોઈ સ્થળે ચાહ્યા ગયે જણાય છે. અત્યાર સુધી સુરપાળ રાજાને એક ચિંતા હતી. મહાબળના જવાથી તેને ખીજી ચિંતા થઈ. રાજાએ બન્નેની શેાધ માટે ચારે ખાનુ માણસા દોડાવ્યા અને પાત ઉદાસીનપણું સચિત થઇ રહ્યો.
પ્રકરણ ૩૬ મુ
જ ગલમાં મલયસુંદરી અને પુત્રના જન્મ
સુભટના ગયા પછી આ જંગલમા મલયસુ દરી એકલી બેઠી હતી તેની ચારે ખાજુ હિંસક પ્રાણીઓના ર ભય કર શબ્દા થઈ રહ્યા હતા અધાર રાત્રિ અરણ્યના પ્રદેશ અબળા જાતિ અને હિંસક પ્રાણીઓના શબ્દ આ સર્વ નિમિતો તેના દુઃખમાં વૃદ્ધિ કરનાર જ હતા.
અહા ! આ નિર્દેષ રાજપુરૂષો આવા ઘે.ર જંગલમાં મને એકલી મૂકીને ચાલ્યા ગયા ખેર ! પણ મારા એવ શુ અપરાધ હશે કે રાજા તરફથી આવે! દંડ આપવાન જરૂર પડી. મારા હૃદયમાં આ વાત વિશેષ પ્રકારે ખટફ કે મારા અપરાધ જણાવ્યા સિવાય મને આવા અસા દંડ આપ્યા.
સસરા સુરપાળ તમે આવા બુદ્ધિમાન છતાં અત્યારે તમારી બુદ્ધિ કયાં ચાલી ગઈ ! અથવા તમે તે બહુ ભલા
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩
મહાસુદરી ચરિત્ર માણસ છે, કેઈ એ અસત્ય પ્રપંચથી ખરેખર તમને ઠવ્યા છે. ગમે તેમ છે તથાપિ સસરાજી ! આટલું બધું અવિચારિત કાર્ય ! આને માટે અવશ્ય તમને મેટો પશ્ચાતાપ થશે.
હે નાથ ! તમે તે મારા સુખને માટે જ પછાડી મૂકી ગયા, પણ તમારા ગયા પછી મારી તે ઊલટી આવી અધમ દશા થઈ પડી છે. હે નાથ ! મારી વિષમ અવસ્થા સાંભળી વિરહાલયનથી તપ્ત થયેલા આપના શરીરની શું સ્થિતિ થશે; તેની મને વિશેષ ચિંતા થાય છે. હે વલ્લભ ! ફરી તમારે સમાગમ થાય એ વાત શું સંભવિનય છે? એવાં મારા પુણ્ય ક્યાં છે?
અરે ! આ દુનિયાપર મારે જન્મ ન થયો હોત, અથવા જન્મ થયા પછી તરત જ મરણ પામી હતી તે, આવાં ઘેર દુઃખને અનુભવ ન કરે પડત.
આ પ્રમાણે વિચાર કરતી અને મોટેથી રડતી મલયસુંદરી કાંઈક જાગૃતિમાં આવી, તેણે તેિજ પિતાને શિક્ષા અ.પી કે હે ચેતન ! આ પ્રમાણે બહુ શોચ કરવાથી કે રડવાથી તારૂં કેણ રક્ષણ કરનાર છે ? જે પૂર્વકર્મોએ દુઃખ મેળવ્યું છે તે પૂર્વકર્મોજ સુખ મેળવી આપશે. પૂર્વ પુણ્ય વિદ્યમાન હશે તે હજી પણ પૂર્વની સ્થિતિ અને સંયે ગે મેળવી શકીશ જ. માટે જાગૃત થા. દુઃખી અવસ્થામાં પણ જાગૃતિ અને વિશ્રાંતિ આપનાર મને સ્વામીએ પૂર્વે લાકરન આપે છે. તેજ
Page #256
--------------------------------------------------------------------------
________________
જંગલમાં મયસુંદરી અને પુત્રને જન્મ
૨૩૦
આ વખતે મને દૌ આપશે, એમ ધારીને તે લેાકને વિચાર કરવા લાગી.
ने विधि करशे तेहि थाशे, महि थाय हृदय चितव्यं तार, हे चित भाप उत्सुक थइ अनेक उपाय चितवे शा सारु !? અકસ્માત્ આફત આવી પડવાથી તેમજ ઘણા વિલાપ કરવાથી ગભ પણ ઉત્તરમાં મલયસુંદરીને શૂળ આવવા લાગ્યુ, વેદનાથી વિધુરિત સ્થિતિમાં, પૂર્વ દિશા જેમ સૂર્ય ને પ્રગટ કરે છે, તેમ તેજ સ્થળે મલયસુ દરીએ પુત્રને જન્મ આપ્ટે.
જે રાજબાળાની પાસે અનેક દાસ દાસીએ હાજર રહેતાં. જૈનુ સૂતિકમ અનેક કેળવાયેલી સ્ત્રીઓની દેખરેખ નીચે થવાનું હતું અને જેને ખાવા પીવા સુવા રહેવાને માટે અનેક પ્રકારની સગવડેાની જરૂર હતી, તે રાજબાળા આજે એક પામર સ્ત્રીની માફક નહિ; પણ એક જંગલના જાતવરની સ્થિતિમાં રહી પુત્રને જન્મ આપે છે. એ વિધિ ! તારા કતવ્યેા મહાન ગંભીર છે. તુ રાજાએને રક ખનાવે છે. અને રકને રાજા બનાવે આ અવસરે આ શજ પત્નીને કેટલું દુઃખ થયુ હશે ? કેટલું ઓછું લાગ્યું હશે ? અને શારિરીક સ્થિતિ સાચવવી કેટલી દુઃખકર થઈ પડી હશે ? તે ફક્ત જ્ઞાની પુરૂષા જાણી શકે તેમ છે આમ થવાનું કારણ શુ' હશે ? તેમ જો વાંચકવગ વિચારશે તે તે જરૂર પૂર્વ કર્મની વિષમતા જણાઈ આવશે અને તેવા અસહ્ય તથા અનિષ્ટ દુઃ થી ચવામાટે
અત્યારથી જ સાવચેત રહેશે.
Page #257
--------------------------------------------------------------------------
________________
૩૬
મલયસુંદરી ચરિત્ર આવી દુખની અવસ્થામાં પણ પુત્ર ઉપરના સ્નેહ તેને આશ્વાસન આપ્યું. એકના બે થયા. વખત જવાનું - કાંઈક સાધન મળી આવ્યું. પુત્રને ખોળામાં સ્થાપન કરી
માતા નેહથી એકી નજરે સામું જોઈ રહી. જાણે સૂર્યનું 'બીજું બિબજ ન હોય તેવા તેજસ્વી કુમારને જોઈ માતાના નેત્રમાંથી હર્ષના અબુ વહેવા લાગ્યાં, પુત્ર સમુખ દેખી, તે બેલવા લાગી. પુત્ર ! સેંકડો ગમે મનરની સાથે તારે જન્મ થયો છે. પણ આ નિર્ભાગી માતા આવા ભયંકર અરણ્યમાં તારો જન્મોત્સવ કેવી રીતે કરી શકે? જે આજે આપણે રાજ્યમાં હેત અથવા તારા પિતા પાસે હત તે આજ દિવસ આખા રાજ્ય સુવર્ણના સૂર્યોદય સરખે મનાત. ઘેર ઘેર મંગળ ગવાતા અને બેટ દમદમા સાથે વધામણાં થાત. મારા સર્વ મને મનમાં જ રહ્યા. કર્મ જેમ નચાવે તેમ કર્માધીન જીવે એ નાચવું જ, આ પ્રમાણે બોલતાં બોલતાં હદય પાછું ભરાઈ આવ્યું નેત્રમાંથી વિશેષ પ્રકારે અથુપાત થયે. - પિોતાની મેળે જ પોતાનું સૂતિકર્મ તેણે કર્યું. અનેક પ્રકારની ગર્ભથી થયેલી પીડા અને અરયવાસી જીવોના ભયથી કંપતા શરીરે રાત્રિ નિર્ગમન કરી
દુઃખી અવસ્થામાં શરીરની સુકમાળ સ્થિતિ પણ કઠોર થઈ આવે છે. તેમજ પિતે ક્ષત્રીય બીજ હોવાથી સાહસ ધરી ત્યાંથી આગળ ચાલી નજીકમાં એક નદી વહન થતી હતી, ત્યાં જઈ સર્વ અશુચિ દૂર કરી નજીકમાં રહેલાં વૃક્ષેમાથી કેટલાં એક ફળે લાવી ક્ષુધા શાંત કરી.
Page #258
--------------------------------------------------------------------------
________________
આશાના કિરણ આડું વાદળ-પુત્રહરણ ૨૩૪ નદીના કિનારા પર વૃક્ષ વાડી ઝાડી આવી રહેલી હતી, તે વૃક્ષોના નિકુંજમાં જઈ પુત્રનું પાલન કરતી, હર્ષ શેકથી સંકીર્ણ હૃદયવાળી મલયસુંદરીએ કેટલાક દિવસે પસાર કર્યા
પ્રકરણ ૩૭ મું. આશાના કિરણ આડ વાદળ-ત્રહરણ
એક દિવસે કેટલાક મનુષ્યના પરિવાર સહિત બલસાર નામને સાર્થવાહ તે રસ્તે થઈ આગળ જ હતું, વખત વિશેષ થઈ જવાથી તેમજ નજીકમાં નદી વહન થતી હોવાથી આજને પડાવ ત્યાંજ નાખવાનો તેમણે નિર્ણય કર્યો,
સાઈને પડાવ થયા પછી તેનાં કેટલાંક મનુષ્ય ઈંધણ, છાણ, પાણી, વિગેરે લેવા માટે જંગલમાં નીકળી પડ્યા. સાર્થવાહ પિતે પણ કાયચિંતા માટે જંગલ જવા માટે નજીકમાં રહેલી વૃક્ષની ઘટા તરફ ગયે. - જે વૃક્ષની ઘટામાં મલયસુંદરી પિતાના બાળક સહિત હતી, તે ઢા પાસે થઈ સાર્થવાહ પાછો ફરતે હતો તેવામાં બાળકના રૂદન શબ્દ તેણે સાંભળવાથી તેને આશ્ચર્ય થયું કે આવા ભયંકર જંગલમાં બાળકને શબ્દ ક્યાંથી? તરત જ સાર્થવાહ તે તરફ વળે અને શબ્દાનુસાર પુત્ર સહિત મલયસુંદરી જયાં બેઠી હતી. ત્યાં જઈ ઉભે રહો.
. રૂપ અને લાવણ્યની અપૂર્વ શોભા દેખી સાર્થવાહ મલયસુંદરીને પૂછયું સુંદરી ! તું કોણ છે ? આવા
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૦
મલયસુદી ચરિત્ર જંગલમાં એકાકી કેમ ? તારી આકૃતિ ઉપરથી જણાઈ આવે છે કે તારો જન્મ કોઈ ઉત્તમ કુળમાં થયો છે જોઈએ. કેઈએ અપહરણ કરવાથી, રોષથી કે ઈષ્ટ મનુષ્યને વિગથી આ અરણ્યમાં તારું આવવું થયું હોય એમ મારું માનવું છે અને પુત્ર પ્રસવ પણ અહીં જ થયો હાય તેમ સંભવે છે.
હું બલસાર નામને સાર્થવાહ છું, માટે વેપારી તેમજ મહધિક છું. મારું રહેવાનું સ્થાન સાગરતિલક - ૨ છે. વ્યાપારથી દેશાંતરમાં મારૂં ફરવું વિશેષ થાય છે. ઘણું સારું થયું કે મારી સાથે તે રે મેળાપ થ. નજીકમાં જ મારા સાર્થને પડાવ પડે છે. ત્યાં મારા પટાવાસમાં–તંબુમાં ચાલ અને સુખી થા.
મલય સુંદરી સાર્થવાહના વચન સાંભળી વિચારમાં પડી કે આ સાર્થવાડ યુવાન ધનાઢય અને ગર્વિત છે. તે ત્યાં લઈ જઈ નિચે મારૂં શિપળ ખંડિત કરશે, માટે હું તેને જુઠો ઉત્તર આપું.
મલય સુંદરી-શ્રીમાન ! હું ચંડાળની પુત્રી છું. માતા તા સાથે કલેશ થવાથી ક્રોધાવેશમાં તેમની પાસેથી નીકળી અહીં આવી રહી છુ. તું તારે ઠેકાણે ચાલ્યા જા હું તારી સાથે આવીશ નહિ. પણ માતા મારા અહીં આવવાથી દુઃખી થઈ રહેલાં મારા પિતાને પાછી જઈ મળીશ. સાઈવાડ વિચારમાં પડે કે આ સ્ત્રીની આકૃતિ અને ચેષ્ટા ઉપરથી જણાઈ આવે છે કે તે ચંડાળની
Page #260
--------------------------------------------------------------------------
________________
આશાના કિરણ આડું વાદળ-પુત્રાહરણ ૨૪૧ પુત્રી નથી, પણ કોઈ કારણથી આમ કપટવાળો અસત્ય ઉત્તર આપે છે.
સાર્થવાહ-સુંદરી ! તારૂ ચંડાલપણું હું કંઈ પણ ઠેકાણે પ્રગટ નહિ કરૂ માટે મારા આવાસમાં ચાલ. ત્યાં તું તારી ઈચ્છાનુસાર વર્તન કરજે અને હું પણ તું જેમ કહીશ તે પ્રમાણે ચાલીશ.
આ પ્રમાણે બોલતે સાર્થવાહ મલયસુંદરીની નજીક આબે અને એના મેળામાં રહેલા બાળકને લઈ ચેર જેમ નિધાન લઈ ચાલ્યો જાય તેમ તે ચાલ્યા ગયે.
મલયસુંદરી અત્યારે વળી આ નવી આક્તમાં આવી પડી, તેણે વિચાર કર્યો કે આ પાપી મારૂં શીયળ ખંડન કરશે. આ તે વ્યાવ્રતટી ન્યાય થયે. એક બાજુ જઉં તે વાઘના મોઢામાં જઈ પહું, બીજી બાજુ જઉં તે નદીમાં જઈ પડું, અર્થાત્ એક તરફ શીયળખંડન બીજી બાજુ પુત્ર વિયોગ, હવે હું શું કરું ! તેને કંઈ સમજ ન પડી. છેવટે એ નિર્ણય કર્યો કે પુત્રને પાછો લાવી પાછું અહીં જ રહેવું, તેમ કરતાં પાછા પુત્ર ન મળે તે શીયળવત અવશ્ય સાચવવું. અત્યારે મારા મન ઉપર મારા સિવાય બીજા કોઈનું જેર નથી. શીયળ સાચવવું એ મારા દઢ મનનું કામ છે, ઈત્યાદિ નિર્ણય અને વિચાર કરતી મલયસુંદરી પુત્રમેહથી મેહિત થઈ તેને પાછા લેવા માટે સાર્થવાહની પાછળ દોડી.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪ર
મલયસુ દરી ચરિત્ર
‘ખરી વાત છે જીવ ગયા પછી ચેતના કાંઈ પાછળ રહેતીનથી.
મલયસુ દરીને પાછળ આવતી જેઈ સાથે વાહ ઘણા ખુશી થયા. મૃદુ વચનેાથી તેને ખેલવા લાગ્યા અને પુત્રને વસ્ત્રમાં ગોપવી તે પેાતાના ટવાસમાં પેઠા, મલયસુ દરીએ ઘણી આજીજી કરી, પણ તેણે પુત્ર પ ન આપ્યું. તેમ તેને આ પટાવાસમાંથી પાછ જવું પણ મુશ્કેલ થઈ પડયું. તેમ પોતાના મન સાથે નિશ્ચય કર્યો કે પ્રસૂતિ થયાને હજી અડવાડીયું પણ પુરૂ થયું નથી, પુત્રને મૂકીને હું ચાલી જઇશ તે પુત્રનું મરણ થવા સંભવ છે, તેમજ મારા શરીરન સ્થિતિ પણ જંગલમાં અનુકૂળ રહેવી મુશ્કેલ છે, માટે મારા શરીરના તેમજ પુત્રના રક્ષણાર્થે ઇચ્છા નહિ છતાં પણ સાવાહ સાથે અત્યારે જવું અનુકૂળ છે જ્યેાગ્ય છે. આગળ ઉપર હું અવસર જેઈ લઈશ અને મારા શીયળનું જેમ રક્ષણ થશે તેમ કરવા પ્રયત્ન કરીશ વળી આ સા વાહ પણ મને અત્યારે જવા દે તેમ નથી. માટે ભાવી કર્મને આધીન થઈ અત્યારે સાવાહ સાથે જવુ ઠીક છે. ઇત્યાદિ નિણૅય કરી મયસુંદરી ત્યાંજ ઉભી રહી. ખેદ પામતી મલયસુ દરીને સાવાડે ગુપ્ત સ્થાનમાં સા સાથે રાખી અને પુત્ર પાછા આપી કાંઇક આશ્વાસન દીધુ આ સુંદરી જે કાંઈ કહે, તે સર્વ કામ તારે તત્કાળ કરી આવું ઈત્યાદિ શિખામણ આપી મલયસુ દરીની સેવામાં એક દાસી સોંપી.
Page #262
--------------------------------------------------------------------------
________________
આશાના કિરણ આડું વાદળ-પુત્રહરણ ૨૪ મલયસુંદરીનું મન શાંત કરવા અને વિશ્વાસ પમાડવા માટે તેને જરા પણ અપ્રીતી થાય તેવું એક પણ વચન કહેવું સાર્થવાહ બંધ કર્યું અને ઉત્તમ વસ, ભજન એ દિ જે જોઈએ તે નિરંતર આપવા લાગ્યા.
અખંડ પ્રયાણે સાર્થવાહ આગળ વધ્યો. કેટલેક દિવસે કાંઈક સ્વસ્થ થયેલી, તેમજ વિશ્વાસ પામેલી મલયસુંદરીને જઈ સાર્થવાહે તેને પૂછયું કે તમારું નામ શું છે ?
મંદસ્વરે મલયસુંદરીએ જણાવ્યું કે મારું નામ મલયસુંદરી છે. નામ સાંભળી બલસાર વિચાર કરવા લાગ્યો કે ભલે આ સ્ત્રી પોતાનું કુળાર્દિ છુપાવે, છતાં આ ઉપરથી નિર્ણય થાય છે કે કોઈ ઉત્તમ કુળમાં પેદા થયેલી સ્ત્રી છે.
તે દિવસથી અખંડ પ્રમાણે ચાલતા સાર્થો વાહે ચેડા જ દિવસમાં પિતાની નિવાસભૂમિ સાગરતિલક શહેરમાં આવી પહોંચે. શહેરમાં આવી કેઈ એક ગુપ્ત ઘરમાં જુદે જ ઠેકાણે પુત્ર સહિત મલયસુંદરીને રાખી. આ વાતની ખબર તેની વિશ્વાસુ દાસી સિવાય બીજાને ન પડવા દીધી. એક દિવસે સાર્થવાહ મલયસુંદરી પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્ય, સુંદરી તું મને તારા સ્વામી તરીકે અંગીકાર કરે અને આ મારી અખુટ લક્ષ્મીની તુજ સ્વામીની થા. તેમ કરવાથી આ જન્મપર્યત સર્વ પરિવાર સહિત હું તારો સેવક થઈને રહીશ. વળી
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૪
લવસુંદરી રે* હું તારા પુત્રને મારા પુત્ર તરીકે ગણીશ, કામાંધ સાર્થવાહ આ પ્રમાણે પ્રાર્થના કરવા લાગ્યા.
મલયસુંદરી-સાર્થવાહ ! પરસ્ત્રીગમન મહાન પાપ છે. તેમાં પણ સતી સ્ત્રીઓના શીયળનું ખંડન કરવું તે થિર પાપ ગણાય છે. તારા જેવા કુલીન પુરૂષને ઉભય લોકવિરૂદ્ધ આવું કાર્ય કરવું તે બીલકુલ યોગ્ય નથી
अपि नस्यतु सर्वस्त्र, भवत्वग च खंडश : कल कयामि शील स्वन तथापी दुनिर्मल ॥ १॥
સાર્થવાહ! મારા સર્વનો નાશ થાય અને આ શરીરના ટુકડે ટુકડા થાય તો પણ ચંદ્રની માફક નિર્મળ મારા શીયળને હું બિલકુલ કલંકિત નહિંજ કરૂં ઈત્યાદિ અનેક પ્રકારે પોતાના શીયળની દઢતા જણાવી. આ અકાર્યથી પાછા હઠવા સાર્થવાહને જણાવ્યું સાર્થવાહ મલયસુંદરીના આવા દઢ નિશ્ચયથી સ્તબ્ધ થશે. મને ધારી ઉંભે રહ્યો. તેના મનમાં નિર્ણય હતું. કે ગમે તે પ્રકારે મલયસુંદરીને હું મારા સ્વાધીને કરીશ, પણ અત્યારે આ શબ્દોથી તેના સર્વ મને નિરર્થક થયા. તેનાં હદયમાં ક્રોધાગ્નિ પ્રગટ થયા. હિતકારી શબ્દો અહિતપણે પરિણમ્યા યુવાન સાર્થવાહ યુવાનીના આવેશમાં આવી ગ, તરત જ મલયસુંદરી પાસેથી પુત્રને ખેંચી લીધો અને એક ઘરની અંદર તેને પુરી, કારે તાળું લગાવી પુત્રને સાથે લઈ પિતાની પ્રિયસુંદરી નામની સ્ત્રી પાસે આવે.
Page #264
--------------------------------------------------------------------------
________________
દુઃખનું વાદળ-યળની કસોટી-મારૂને ઘેર વેચાણ ૨૪૫
પ્રિયા ! આજે હું અશેનીકામાં ગયે હતું, ત્યાંથી આ લક્ષણવાન, રૂપવાન અને તેજસ્વી પુત્ર મને મળી આવ્યા છે. કેઈ ઐરિણ વ્યભિચારણી સ્ત્રીએ આ પુત્રને ત્યાગ કર્યો હોય એમ મારૂં ધારવું છે. આપણે પુત્ર વિનાના છીએ. તે પુત્રને સ્થાને આ બાળકને ઉછેરીને મેટે કરે, આ પ્રમાણે જણાવી પિતાના નામના એક ભાગનું નામ તે પુત્રના નામ સાથે જોડી બળ એવું નામ આપ્યું અને તેને સ્તનપાન કરવા માટે એક ધાવને રાખી.
પ્રકરણ ૩૮ મું. દુઃખનું વાદળ-શીયળની કટી-કરૂને ઘેર વેચાણી
સાગરતિલકમાં વધારે વખત ન રોકાતાં મેહાંધ સાર્થવાહ મલયસુંદરીને બાળાત્કારથી સાથે લઈ ફરી પાછો પરદેશ જવા માટે નીકળે. સાગર તિલક મોટું બંદર હતું. સાર્થવાહની આ વખતની સફર જલમાર્ગે જવાની હતી. સમુદ્રમાં વહાણે તૈયાર કરાવી કરીયાણા એથી ભરી લીધાં અને વિલંબ ન કરતાં વહાણે બર્બળકુળ તરફ ચલાવ્યાં. બાણના વેગની માફકજ જહાજ સમુદ્રમાં ચાલવા માંડયાં
દુખિત મલયસુંદરી મનમાં ગુરવા લાગી. અરે આ દુરાશય સાર્થવાહ શું મને સમુદ્રમાં ફેંકી દેશે ? અથવા પરદેશમાં હાઈ કઈ વેચી દેશે? કઈ પણ પ્રકારે
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬
મલયસુંદરી ચરિત્ર મને મારી નાખશે ? ખેર ! જે થવાનું હોય તે થાઓ. પણ મારા પુત્રની શી ગતિ થશે? પુત્ર દુઃખથી દુઃખીણું મલયસુંદરી આ વખતે જીવતાં પણ મરવા જેવી સ્થિતિમાં આવી પડી હતી, અથુ મુકતા ગદ્ગદ્ કંઠે સાર્થવાહને જણાવ્યું. સાર્થવાહ ! તે મારા પુત્રનું શું કર્યું ? તેને કયાં રાખે છે ?
ઘણા ખુશી થતા સાર્થવાહે જણાવ્યું. જે મારૂં કહેવું તું માન્ય કરતી હો તે તને તારા પુત્ર સાથે મેળાપ કરાવી આપું. એટલું જ નહિ પણ તારા સવા મને પૂર્ણ કરાવી આપું.
સાર્થવાહને ઉત્તર સાંભળી, વ્યાવ્રતટી ન્યાયે સંકટમાં આવી પડેલી મલયસુંદરીએ પુત્ર કરતાં પણ શીયળને અધિક ગણી કાંઈ પણ ઉત્તર આપ્યા સિવાય મૌનપણું ધારણ કર્યું.
પવન અનુકૂળ હોવાથી વહાણ થોડા જ વખતમાં બર્બળકુળમાં આવી પહોંચ્યાં. જગાતે ચુકાવી માલ બધે ઉતારી પીઠબજાર વેચવા માંડે. માલ વેચાઈ રહેતાં, તે દુષ્ટ દૃષ્ટીએ પિતાને આદર નહિ કરનાર મલય સુંદરીને કૃમિરાગ કરવાવાળા નિર્દય કારૂના કુળમાં ઘણું ધન લઈ વેચી દીધી.
ત્યાં પણ કામાંધ પુરૂએ પિતાની સ્ત્રી કરવા અને વિષય માટે શામ, દામ, દંડાદિકથી પ્રાર્થના કરી; છતા તેણીનું મન લગાર માત્ર પણ ચલાયમાન ન થયું.
Page #266
--------------------------------------------------------------------------
________________
દુખનું વાદળ-શીયળની કસોટી-કાને ઘેર વેચાણ ૨૪૭
ખરેખર સ્ત્રીઓ આવી દઢતાવાળી જ હોય છે. મરણાંત દુઃખ સહન કરે છે, તથાપિ સ્વધર્મથી ચલાયમાન થતી નથી, આવી ઉત્તમ અબળાઓથી આ ભારતભૂમ ગર્વિત છે તેમજ બીજા દેશો કરતાં આ દેશની સ્ત્રીઓ પોતાના શિયળ રક્ષણ અને એકજ પતિ માટે મગરૂરી ધરાવે છે.
મલયસુંદરીએ જ્યારે તે કારૂઓનું કહેવું માન્ય ન કર્યું ત્યારે તે નિર્દય યુવાન કારૂલેકેએ તેના શરીર ઉપર છેદ કરી, આખા શરીરમાંથી રૂધિર કાઢયું. આથી મલયસુંદરીને મહાવેદના સાથે મૂછ આવી ગઈ. છેડા દિવસ રૂધિર કાઢવું બંધ કરી, પાછું શરીરમાં રૂધિર ભરાયું કે ફરી પણ પુર્વની માફક રૂધિર કાઢી તે મહાસતીને વિડંબના કરી. આ પ્રમાણે મલયસુંદરીએ ત્યાં અનેક દુખને અનુભવ કર્યો.
તે વિચાર કરવા (ાગી કે અહ! મેં પૂર્વે મહાન પાપ ઉપાર્જન કર્યું છે, નહિતર એક પછી એક દુઃખની શ્રેણું મારા ઉપર કેમ આવી પડે? અરે ! હું ક્યાં ઉત્પન્ન થઈ? ક્યાં પરણી અને અત્યારે ક્યાં આવી પડી છું ? અને હજી પણ કેણ જાણે મારા ઉપર કેવી આફત આવી પડશે ? આ સર્વ વિપત્તિ મારે તે કઠેર હદય કરી સહન કરવી જ. કરેલ કર્મ ભેગવ્યા સિવાય છુટકે નથી જ,
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૮
મલયસુંદરી ચરિત્ર એક દિવસ તે લેકેએ ફરી પાછું આખા શરીરમાંથી રૂધિર કાઢી લીધું મલય સુધરી આ દુઃખથી મૂછ પામી અચેતનની માફક ભૂમિ પર પડી ગઈ. તેનું આખું શરીર રૂધિરથી ખરડાયેલું હતું કે અત્યારે તે ગાઢ મૂછમાં હતી કારૂલકો પિતાના ઘરની અંદર કાર્ય પ્રસંગમાં રોકાયા હતા. તે અવસરે આકાશ માર્ગથી અકસ્માત એક ભારંડપક્ષી ત્યાં કોઈ ન હોવાથી મૂર્શિત સ્થિતિમાં પડેલી મલયસુંદરીને ઉપાડીને તે ચાલતું થયું.
પ્રકરણ ૩૯ મું બેની લડાઈમાં મલયસુંદરી સમુદ્રમાં
ભારંડપક્ષી ઘણું મોટું જનાવર-પક્ષી હોય છે. હાથીને પણ ઉપાડીને આકાશમાં ઉંડી શકે તેટલું તેનામાં સામર્થ્ય હોય છે. આમિષ-માંસનો કકડો જાણી તે મલય સુંદરીને ઉપાડી ગયું. તે સમુદ્ર ઉપર થઈ આગળ જતું હતું રસ્તામાં એક બીજું ભારંડપક્ષી તેને સન્મુખ મળ્યું. પેલા ભારેડની ચાંચમાં રહેલું આમિષ લેવા માટે બીજું ભારંડ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યું. આ બંનેની લડાઈના પ્રસંગમાં પેલા ભારંડના મુખમાંથી મલયસુંદરી નીચે પડી. પડતાં પડતાં તે પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરવા લાગી- સમરણ કરતાં તે સમુદ્રમાં આવી પડી. આયુષ્યકર્મ પ્રબળ હોવાથી એ અવસરે એક મેટે મચ્છ પાણી
Page #268
--------------------------------------------------------------------------
________________
એની લડાઈમાં મામસુંદરી સમુદ્રમાં
૨૪૯
ઉપર તરતા હતા મલયસુંદરી ખરાખર તેની પીઠ ઉપર આવી પડી.
અત્યારે તેની મૂર્છા ચાલી ગઈ હતી. દુઃખ ખલાના અનેક વિભાગાના અનુભવ કરવા માટે આવી સ્થિતિમાં પણ તે જીવતી રહી હતી. તે વિચાર કવા લાગી હું ભર સમુદ્રમાં આ મચ્છની પીઠ પર રહી છું. ચારે દિશાએ જળજળાકાર સિવાય બીજુ કાંઈ દેખાતુ નથી. હવે આપણી તો તૈયારી છે. આ મચ્છ પાણીમાં તળીએ ચાલ્યે. જાય તેટલી જ વાર મારે માટે જીવિત શેષ જણાય છે. ઘેાડા વખત પછી નિરાધાર સ્થિતિમાં મરવું પડશે, તે પહેલાં મારે જાગૃત થવુ જોઇએ. મરવુ આવશ્યક છે અને તે પણુ નજીકમાં જ નિરાધારના આધારરૂપ પરમાત્માનું શરણ. સ્મરણુ અને અનશન વ્રત એ મારે અવશ્ય કરી લેવાં કે આત્મા અને પરમાત્માના આરાધના પૂર્ણાંક થયેલુ' મરણ, આગામી જન્મમાં સુલભ એધિતા, ધર્મિષ્ટ અને ઉચ્ચ કુળમાં જન્મ, તથા અનેક અનુકૂળ સંયોગને મેળવી ાપનાર થાય.
આ પ્રમાણે વિચાર કરી તે ધર્માત્મા સતીએ પંચપરમેષ્ટિ મંત્રના મરણુ કરવા પૂર્વક અરહિત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણુ અંગીકાર કર્યું. આ જન્મમાં કરાયેલા પાપાને યાદ કરી આત્મા અને પરમાત્માની સાક્ષીએ તેની માફી માગી, અનેક જન્મોમાં પર્યટન કરતાં જાણુથી કે અજાણુથી થયેલા વેર વિરાધ સર્વ જીવાની સાથે
Page #269
--------------------------------------------------------------------------
________________
મલયસુ દરીનું ચરિત્ર
.
માનસીક કલ્પનાએ ખમાવી દીધા અને સાગારિક અનશન અંગીકાર કર્યુ કે આ આફતમાંથી મુકત થાઉં ત્યારે જ મારે ભાજન પાણીને ઉપભાગ લેવે. નહિંતર યાવજ્જીવન પત ચાર પ્રકારના આહારના ત્યાગ છે. આ પ્રમાણે કામાં અંતે વખતની આરાધના કરી તે સતીએ પંચપરમેષ્ટિ મહામંત્રના જાપ દસ્વરે જપવા શરૂ કર્યાં
૨૫૦
મલયસુંદરી પ ંચપરમેષ્ટિ મંત્રના જાપ કરી રહી છે, તે સાંભળી તે મચ્છને કાંઈ આશ્ચય લાગ્યું હોય તેમ પેાતાની ક ધરા–ડાક વાંકી વાળી વાળીને વારંવાર મલયસુંદરીના સન્મુખ વ્હેવા લાગ્યા. મચ્છ ઘેાડીવાર પાણીમાં સ્થિર રહ્યો. ત્યાર પછી પાણી પર તરતા તરતા એક દિશાના સન્મુખ ઘણી ઝડપધી ચાલવા લાગ્યા,
રહ્યો છે.
મચ્છની આ પ્રવૃત્તિથી મલયસુ દરી વિસ્મય પામી વિચારવા લાગી કે અહા ! આ મચ્છ આમ સુખે સુખે મને કયાં લઇ જશે ! ખરેખર કઈ હિતસ્વી મનુષ્યની માફક આ મચ્છ વારવાર મારા સન્મુખ જોઈ રૂધિરથી ખરડાયેલુ' શરીર સમુદ્રનાં પાણીનાં માજા થ ધાવાઈ ગયું. મચ્છ ઉપર બેઠેલી મલયસુંદરી આગળ જવા લાગી. તેને કાઈં પણ ઈજા ન થાય તેવી રીતે મચ્છ પાણીમાં ઝડપથી ચાલવા લાગ્યા ઘણા ઘેાડા જ વખતમાં ઉત્તમ વહાણની માફક તે સાગરતિલક નામના બંદર પાસે આવી પહોંચ્યા.
Page #270
--------------------------------------------------------------------------
________________
બેની લડાઈમાં મલયસુંદરી સમુદ્રમાં ૨૫૧ જ એ અવસરે તે બંદરને સ્વામી કંદર્પરાજા અશ્વાદિ કીડા નિમિત્તે કેટલાક સુભટો સાથે બંદર પર આમ તેમ ફરતે હતો. તેવામાં સમુદ્રની સપાટી પર પુરજોશમાં ચાલ્યા આવતા મચ્છ ઉપર તેઓની દષ્ટિ પડી. | મચ્છ પર આરૂઢ થયેલા મનુષ્યને દેખીને તે સર્વે વિર્ય પામ્યા. આપસમાં બોલવા લાગ્યા. અરે ! આતે અપૂર્વ આશ્ચર્ય ! ગરૂડ પર ચઢેલા શ્રીકૃષ્ણની માફક આ જલહસ્તી પર ચડીને કણ આવે છે!
રાજા–સુભટ ! આ કિનારા તરફ આવતા મચ્છને કે મનુષ્યને તમારે કોઈએ કઈ પણ ઈજા ન કરવી
લોકે પણ કૌતુહલથી આકર્ષાઈ, મૌનપણે ઉભા રહ્યા અને આવતા મચ્છને એકી નજરે જોવા લાગ્યા.
જે બાજુ લોકો એકઠા થયા હતા. તે બાજુએ મૂકી બીજી તરફ કિનારા પાસે જઈ મચ્છ ઉભો રહ્યો અને પીઠ ઉપર રહેલી મલયસુંદરીને પિતાની મૃદુ શેઠવડે હળવે હળવે ઉતારી શુદ્ધ ભૂમી પર લાગી મૂકી અને છેવટે નમસ્કાર કરી વારંવાર મલયસુંદરી સન્મુખ જેતે તે મછ પાછા સમુદ્રની અંદર ચાલ્યા ગયે.
- પ્રકરણ ૪૦ મું. કામી કંદર્પના હાથમાં મલયસુંદરી
મલયસુંદરીનું શરીર અત્યારે અનેક ત્રણથી–છીદ્રોથી ભરપુર હતું વેદના, સુધા, તુષા અને પરિશ્રમથી ઘણું જ
Page #271
--------------------------------------------------------------------------
________________
ર૫ર
મલયસંદરી ચરિત્ર અશક્ત થઈ ગયું હતું. પુરું બોલવાની પણ તેનામાં શક્તિ નહોતી.
મચ્છ પાણીમાં ચાલ્યા ગયે ત્યાર પછી કંદર્પ રાજા મલયસુંદરી પાસે આવ્યું. અવું અશકત શરીર છતાં તેની લાવયતા કઈ તદ્દન નાશ પામી નહતી મલયસુ દરી સન્મુખ જોઈ રાજા પોતાના મનુષ્યોને કહેવા લાગ્યો. આ કોઈ સુંદર સ્ત્રી જણાય છે. પણ આ મચ્છને અને આને સંબંધ છે ? આવા પ્રયત્નપૂર્વક સમુદ્રમાંથી બહાર લાવી તેણે આને અહીં કેમ મૂકી ? વળી તે મચ્છ વારંવાર પાછું વાળી વાળી જોતો કેમ ચાલ્યા ગયા?
આ વાતની આપણને કાંઈ સમજ પડતી નથી. આ સ્ત્રી આપણને તે સર્વ વાત જણાવશે. આના શરીર પર નકચક્રાદિ સમુદ્ર મચ્છોના કરેલાં અનેક સ ચિન્હ જણાય છે, તેથી એમ અનુમાન થાય છે કે આ સ્ત્રી સમુદ્રમાં ઘણા વખતથી પરિભ્રમણ કરતી હશે. કોઈ વેરીએ આને સમુદ્રમાં ફેંકી દીધી હશે. ? કે વહાણ ભાગવાથી સમુદ્રમાં પડી હશે ? કે કેઈ અન્ય કારણથી આ મચ્છની પીઠ પર આવી પડી હશે? વિગેરે વાતચીત કરતા રાજાએ સર્વ વાતના ખુલાસા પૂછવાની ઈચ્છાથી મલયસુંદરીને જણાવ્યું કે
સુંદરિ! હું સાગરતિલક બંદરને કંદર્પ નામને રાજા છું તું બિલકુલ ભય ન રાખીશ. મને જવાબ આપ તું તેની પુત્રી છે ? આવા દુઃખમાં કેમ આવી
Page #272
--------------------------------------------------------------------------
________________
કામ કંદર્પના હાથમાં મલયસુંદરી ૨૫૩ પડી? ને આ મચ્છે તને અહીં આવી રીતે ક્યાંથી લાવી મૂકી ?
રાજાના આ શબ્દો સાંભળી મલયસુંદરીને કાંઈક આનંદ અને કાંઈક ખેદ થે. તે વિચાર કરવા લાગી કે અહા ? હજી સ્વલ્પ પણ મારા ભાગ્ય જાગૃત છે. આશાના કિરણને કાંઈક પ્રકાશ પડવા અહીં સંભવ છે. પેલા દુષ્ટ સાર્થવાહ પહેલાં મને અહીં જ પુત્ર સહિત લાવી મૂકી હતી. તેજ આ શહેર છે. મારો પુત્ર આ શહેરમાં જ છે. મારા કર્મોએ પણ મને પાછી અહીં લાવી મૂકી છે જે મારા પુત્રની અહીં કઈ પ્રકારે મને ખબર મળે તે હું તેને મળું, નથી જેઉં અને અંકમાં રાખી તેનું પાલન કરૂં.
બીજી તરફ વિચાર કરતાં અહીં મને ભયનું મેટું કારણ છે આ કંદર્પ રાજા છે. મારા પિતા તથા મારા સસરાને વેરી રાજા તેની આગળ મારે ઘણુ ગુપ્ત રહેવાનું છે મારૂં જરા પણ વૃત્તાંત તેને જણાવવું તે મારા લાભમાં મોટું નુકશાન કર્તા છે. મારા કુળ વંશાદિકની તેને ખબર પડવાથી તે મને હેરાન કરશે, બળાત્કારથી શીયળ ખંડન કરશે અને પુત્રને પણ મારી નાંખશે માટે આની આગળ મૌન રહેવું તે વધારે ઉચિત છે, ઈત્યાદિ વિચાર કરી ઉડે નિઃશ્વાસ મૂકી મલયસુંદરીએ જણાવ્યું
રાજન ! આ નિર્ભાગ્ય મનુષ્યનું વૃત્તાંત સાંભળવાની તમને કાંઈ પણ જરૂર નથી, તેમ લાભદાયક પણ નથી.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૪
મલયસંદરીનું ચરિત્ર હું પરદેશની રહેનારી પુણયના નાશથી દુઃખી થઈ રૌરવની માફક દુઃખમાં રેળાઉં છું.
દુઃખ અને દયાની લાગણી ઉત્પન્ન કરે તેવાં મલય. સુંદરીનાં વચન સાંભળી લેવકોએ રાજાને જણાવ્યું કે મહારાજા ! આ સ્ત્રી દુઃખના ભારથી અત્યારે દુઃખી થઈ રહી છે અને ઈષ્ટ મનુષ્યના સંગથી ભ્રષ્ટ થયેલી જણાય છે માટે તે બીલકુલ બેલી શક્તિ નથી. તે અત્યારે આ સ્ત્રીને આપે કાઈ પણ ન પૂછવું, પણ અનુકંપા કરવા લાયક આ સ્ત્રી ઉપર કેઈપણ જાતને ઉપકાર કરે તેજ એગ્ય છે.
રાજા-ભદ્ર ! તું અત્યારે અત્યંત દુઃખમાં છે, તેમજ બેલી પણ શકતી નથી; તથાપિ તારું નામ તે કહી આપ.
મલયસુંદરીએ મંદ સ્વરે ઉત્તર આપ્યું. મારૂં નામ મલયસુંદરી છે.
રાજાએ સેવકે પાસે તત્કાળ પાલખી મંગાવી. પાલખીમાં મલય સુંદરીને બેસાડી તે પોતાના મહેલમાં લઈ ગયે અને સંરેહિની અવધિ મંગાવી તેને સર્વ ત્રણે ઉપર લગાવી દીધી, ઔષધના પ્રભાવથી તેના સર્વ વણે ચેડા જ વખતમાં રૂઝાઈ ગયા. અનુક્રમે મલયચુ દરીનું શરીર પૂર્વની માફક કાંતિ અને શકિતથી ભરપુર થઈઆવ્યું..
મલયસુંદરીનું શરીર સારૂ થતાં રાજાએ તેને એક જુદા મહેલમાં રાખી, તેની સેવામાં અનેક દાસ
Page #274
--------------------------------------------------------------------------
________________
કામી કંદપના હાથમાં મલયસુંદર ૨૫૫ દાસીઓ મૂક્યાં અને સુંદર વસ્ત્રાલંકારથી નિરંતર સત્કાર કરવા લાગ્યા.
ચતુર મલયસુંદરી ચેતી ગઈ. આ સન્માન ભવિષ્યમાં મને દુખરૂપ નિવડશે, એમ તેણે નિશ્ચય કર્યો. ધર્મપરાયણ, પરોપકારી મહાત્માઓ અને માતા, પિતા, ભાઈ ઈત્યાદિ સંબંધી ઓ સિવાય વિના પ્રજને જે સ્ત્રીને આદર, સત્કાર થતો હોય તે સમજવું કે અવશ્ય તેમાં કાંઈ ગૂઢ સ્વાર્થ રહેલો છે, અને તે વખત જતાં કાળાંતરે પ્રગટ થાય છે. આ સમજવા છતાં અત્યારે નિરુપાય હેવાથી ભવિષ્યની રાહ જોતી મલયસુંદરી ધર્મધ્યાનમાં તત્પર રહી દિવસો ગુજારવા લાગી.
અનુમાન કરેલું ભવિષ્ય સત્ય થયું. રૂપ અને લાવણ્યતાની અદ્દભૂતતા જેઈ કામી કંદર્પ રાજા ચમત્કાર પામે. દાસી દ્વારા મલયસુંદરીને તેણે જણાવ્યું કે તું મારી સ્ત્રી થવાને કબુલ થા, પટરાણનો પટાભિષેક તને જ કરવાને મેં નિર્ણય કર્યો છે. તારા મેહક રૂપ અને ગુણે આગળ તારા આદેશમાં તત્પર રહેવાનું મને કઈ કઠીણ નથી. ઈત્યાદિ શામ દામાદિ ભેદથી દાસીએ મલયસુંદરીને રાજાને સંદેશે કહી બતાવ્યું. ઉત્તરમાં મલયસુંદરીએ ગુસ્સે થઈ તેને બહાર કાઢી છે ડા વખત પછી રાજા પિતે મલયસુંદરી પાસે આવ્યું અને નેહની લાગણીથી બોલવા લાગ્યું. “સુંદરી ? મારું વચન પ્રેમપૂર્વક તારે માન્ય કરવું જોઈએ. ઉભય
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫:
મલયસુ દરી ચરિત્ર
પક્ષી પ્રેમથી સંસાર સુખરૂપ નિવડે છે; છતાં જો મારૂ વચન પ્રીતિથી માન્ય નહિ કરીશ તેા ખળાત્કારથી પણ હું તને ભેગીશ. મારું મન તારા સુંદર રૂપ ઉપર મેાહી રહ્યું છે ?
મલયસુંદરી વિચારમાં પડી. હુ પહેલેથી જ જાણતી હતી કે આ આશયથી જ તે મને અહી લાવ્યેા છે અને આજપર્યંત મારા સત્કાર પણુ આ આશયથી જ તે કરતા રહ્યો છે. આજે તે ગુપ્ત આશા તેણે મારી આગળ પ્રગટ કર્યાં છે. અરે ! આ મારા સુંદર રૂપને ધિક્કાર થા, આ મને હર ચૌવન પાતાળમાં જઈ પડો. આ રૂપ અને કૌવનથી જ હું આટલી કદના પામી છું. હું સમુદ્રમાં જ કેમ ન ડુખી ગઈ ? અથવા તે મચ્છે મને શા માટે સમુદ્રમાંથી પાર ઉતારી કે આ નરક સરખી માનસિક યાતનાપીડ માં પાછી હું આવી પડી.
ખરી વાત છે કે મિષ્ટ મનુષ્યને જ્યારે પેતાના ધમ જતા હાય અથવા જ્યાં ધર્મના નાશ થતા હાય, ત્યારે તે સ્થળે કે તે તરફનાં ગમે તેવા શારીરિક સુખ હાય, પણ તે નરક સમાન અનિષ્ટ જ લાગે છે. બાકી જેને ધની પરવા જ નથી, ભવભ્રમણથી ખિન્નતા આવી નથી, તેવા મનુષ્યેા માટે તે કાંઈ માલવાનું નથી. તેવ એને તા આવા પ્રસંગે। આનંદની લહરી સમાન થઈ પડે છે. અરે ! આ કામાંધ રાજા ખળાત્કારથી પશુ મારૂં શીયળ ખંડિત કરશે, તેા શીયળ ખંડિત થય! પહેલાં
Page #276
--------------------------------------------------------------------------
________________
કામી કંદપના હાથમાં મલયસુંદરી ૨૫૭ જ મારે કોઈપણ ઉપાયથી પ્રાણ ત્યાગ કરે તે શ્રેષ્ઠ છે મારા આ વિચારને અનેક મહાપુરૂષોએ સહાનુભૂતિ આપી છે. તેઓ કહે છે કે ' वर मृत्युन शीलस्य, मंगे। येनाक्षतव्रत : देवत्वं लभते याति, नरक तु क्षतव्रत : ॥१॥
મરણ પામવું તે ઉત્તમ છે. પણ શિયળનું ખંડન કરવું તે યોગ્ય નથી. પૂર્ણ વ્રતવાળાં મનુષ્ય દેવપણું પામે છે, ત્યારે ખંડિત વ્રતવાળા મનુષ્ય નરકમાં જાય છે. - આ દઢ નિશ્ચય કરી મલયસુંદરીએ રાજાને જણાવ્યું. મહારાજા ! ન્યાયનિક અને હિતસ્વી રાજાએ નિરંતર પ્રજાનું પુત્રની માફક પાલન કરે છે. તમારા જેવા ન્યાયી રાજાએ જયારે ન્યાયને ત્યાગ કરી આવા અકાર્યમાં પ્રવૃત્તિ કરશે તે આ સર્વ પ્રજાને અનાયાસે જ નાશ થયે સમજે. શું જેનું શરણ તેનાથી જ જાય? - સતીના શીયળને વિધ્વંસ કરનારા પાપી છે આ દુનિયામાં પોતાની અપકીતિ ફેલાવે છે અને પુનર્જન્મમાં નરકાદિકથી તીવ્ર યાતનાઓ ભોગવે છે. સતીના શીયળનું ખંડન કરવું એજ પ્રથમ કેસરીસિંહની કેશરા લેવાની માફક કે દષ્ટિવિષ સર્ષના મસ્તક પરથી મણિલેવાની માફક દુર્ઘટ છે, તથાપિ કોઈ પાપી જીવ તે પ્રયત્ન કરે તે સતી સ્ત્રીએ શ્રાપ આપી પોતાના શીયળના પ્રભાવથી બાળીને ભસ્મ કરી નાખે છે. માટે હે રાજન ! તારે
મ-૧૭
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૮
મયસુંદરી ચરિત્ર ચેતવાની જરૂર છે. તારા નિર્મળ કુળને કલંક નહિ લગાડ, તારો વંશ વિશાળ છે. કુળ વિમળ છે. તું ગુણવાન છે. માટે આવું અકાર્ય કરવું તે તને કોઈ પણ રીતે યોગ્ય નથી. આ પ્રમાણે શામ અને ભેદના પ્રયોગથી તે સતીએ રાજાને ઘણો બાધ આપે, પણ પથ્થર ઉપર પાણી, કામાંધ રાજા પિતાના અભિપ્રાયથી પાછો ન હઠ કે
આ સ્ત્રીનું શીયળ મારે બળાત્કારે પણ ખંડિત કરવું તેના શીયળની શકિતથી ભલે તે મને બાળીને ભસ્મીભૂત કરી નાંખે ”
- આ પ્રમાણે વિચાર કરતે કંદર્પ રાજા તે અવસરે તે મલય સુંદરી પાસેથી નીકળી પિતાના મહેલમાં આવ્યું અને રાજકાર્યમાં કામે લાગ્યા. પણ તે સ્ત્રીનું રૂપ, તેની લાવણ્યતા અને તેના હૃદયવેધક કઠેર શબદો તે રાજાના હૃદયમાં શલ્યની માફક સાલવા લાગ્યા.
રાજાના' જવા પછી મલયસુંદરી પછી ધર્મધ્યાન કરવામાં સાવધાન થઈ. તેનું મુખકમળ પ્લાન થઈ આવ્યું તથાપિ શીયળ રક્ષણાર્થે મરવાને પણ તત્પર થઈ રહી.
" રાજા વિચારમાં પડયે કે સ્ત્રીઓને સ્વાધીન કરવામાં બળનું કામ નથી, કેઈ પણ સ્ત્રી તેના ખરા અંતકરણ પૂર્વક બળથી રવાધીન થઈ નથી, પણ પ્રેમ, વિશ્વાસ, વિનય, આશા, અને લાગણીથી સ્વાધીન થઈ શકે છે. માટે તેને સ્વાધીન કરવા માટે તેને મીઠાં વચનથી
Page #278
--------------------------------------------------------------------------
________________
કામી કંદપના હાથમાં મલયસુંદરી સમજાવવા માટે ફરી કેટલીક દાસીઓને મકલી અને પિતે જાતે પણ અનુકૂળ વચનથી સમજાવી, છતાં આ મહાસતીના એક રોમમાં પણ વિકાર ન થયા. તેમજ તેના વિચારમાં જરા પણ ફેરફાર ન થયું. આનું નામ તે સતી સ્ત્રી અને આજ ખરેખર શીયળવ્રત કહેવાય.
રાજા છેડે વખત શાંત રહો. મલયસુંદરીને છંછેડવાનું તેણે મૂકી દીધું. પ્રેમથી સ્વાધીન કરવા માટે દેશાંતરથી જે ઉત્તમ વસ્તુઓ પિતાની પાસે ભેટ તરીકે આવતી હતી, તે વસ્તુઓ મલયસુંદરીને ભેટ તરીકે મોકલવા લાગે.
એક દિવસ એક પિપટ આકાશમાર્ગે ચાલ્યા જતો હતું. તેની ચાંચમાં એક સુંદર અને પાકું આમ્રફળ-કેરી હતી. ઘણા ભારથી તે ફળ ઉપાડવાને શુક અસમર્થ
. રાજા આ અવસરે મહેલની ખુલી અગાસીમાં બેઠે હતો. પિપટ ઉડતો ઉડતે તે અગાસી ઉપર આવ્યા એટલામાં તેની ચાંચમાંથી તે ફળ વછુટી ગયું અને રાજાના એ ળામાં આવી પડયું. '
રાજ તે ફળ પિતાના હાથમાં લઈ વિચારવા લાગ્યો કે આ ફાલ્ગન માસમાં આ પકવ આમ્રફળ કયાંથી? વિચાર કરતાં તેને યાદ આવ્યું કે આ નગરની નજીકમાં નિકટ ન મનો પહાડ છે. તેના અતિ વિષમ અને અર્ધ ઉંચા શિખર પર સદા ફળ આપનાર એક આમ્રવૃક્ષ છે તે આમ્રપરથી ફળ લઈ આ શક ઉડ જણાય છે
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬.
“યસુંદરી ચરિત્ર અને ફળના વિશેષ ભારથી તેની ચાંચમાંથી આ ફળ અહીં પડ્યું છે.
આ ફળ પિતે ખાઉં કે આ નવીન આવેલી સ્ત્રીને આપું? અથવા આ અપૂર્વ કળથી તે સ્ત્રીને મારા પર અપૂર્વ પ્રીતિ જાગૃત થશે, માટે તેને જ ખાવા માટે મોકલાવું. આ પ્રમાણે વિચાર કરતા રાજાએ નજીકમાં ઉભેલા પિતાના સેવકને આદેશ આપ્યા કે અરે સેવક આ આસફળ લઈ તમે તે નવીન સ્ત્રી પાસે જાએ તેને આ ફળ આપે અને તે મુકામમાંથી તેને લઈ મારા અંતે ઉરમાં લાવી મૂકેબળાત્કારથી પણ આજે હું મારા મનોરથ પૂર્ણ કરીશ.
સેવકે આમ્રફળ લઈ મલયસુંદરી પાસે આવ્યા. આ અમૃતફળ રાજાએ પોતે ન ખાતાં આપને પરમ પ્રીતિથી ભેટ મેકલાવ્યું છે.” આ પ્રમાણે કહી તે ફળ મલયસુંદરીના હાથમાં મૂક્યું.
વિસ્મય પામી મલયસું દરીએ તે ફળ તકાળ ગ્રહણ કર્યું. અહા ! મારે, પુદય જાગૃત થ, અકાળે પણ આમ્રફળ મને મળ્યું. હવે સર્વ સારૂં થશે. મારા શીયળનું અવશ્ય રક્ષણ થશે. આ પ્રમાણે વિચાર કરતી મલયસુંદરીને તે સેવકએ રાજાના મુખ્ય અંતે ઉરમાં લાવી મૂકી.
રાજા પાસે આ પી તે સેવકોએ તે સુંદરીને અંતે ઉરમાં લાવી મૂકયાના સમાચાર આપ્યા, રાજા પણ રાત્રિની રાહ જોતા ઘણુ કટે દિવસ પુરો કરવા લાગે.
Page #280
--------------------------------------------------------------------------
________________
કરી પોતાના
શુટિકા કા
છે તેમ છે
કામો કેદપના હાથમાં મલયસુંદરી ૨૧ મલયસુંદરી ચિંતવવા લાગી. આ કંદર્પ સજા વિષયાંધ થઈ મને અનેક પ્રકારે કર્થન કરશે. પિતાને દુષ્ટ અભિપ્રાય પુર્ણ કરવા માટે આજે મને અંતે ઉરમાં લાવવામાં આવી જણાય છે. શીયળ રક્ષણ માટે મારા સ્વામીએ આપેલી ટિકા મારી પાસે છે. આજપર્યંત આમ્રફળના અભાવે તેનો ઉપયોગ મારાથી બની શક્યો નથી. આજે અનાયાસે તે ફળ મળી ગયું છે માટે હમણાં જ તે પ્રયોગ અજમાવું એમ વિચાર કરી પિતાના ધમીલમાંથી–ચેલામાંથી ગુટિકા કાઢી આમ્રરસમાં ઘસી કોઈ ન જાણે તેમ પિતાના કપાળમાં તિલક કર્યું. | ગુટિકાના પ્રેગથી તે સુંદરી -કાળ દિવ્ય ૩૫ધારી પુરૂષ થઈ ગયે. પુરૂષરૂપ થવાથી તેને ઘણો આનંદ થયો નિર્ભય થઈ અંતે ઉરના મુખ્ય દ્વાર ઉપર શાંત ચિત્તે બેઠે
પિતાના મહેલમાં અતિ અદ્દભૂત રૂપવાળા પુરૂષને અકસ્માત પ્રગટ થયેલ કે આવેલું જાણી રાજાની રાણીએ ત્યાં આવી વિસ્મય પુર્વક વિકસિત નેત્રે નિહાળીને તેને જેવા લાગી અને આપસમાં બોલવા લાગી કે, અહા ! દિવ્યરૂપ અહીં કયાંથી ? શું તે પાતાળમાંથી નીકળી આવ્યું કે આકાશમાંથી ઉતરી આવ્યું ? આતે કેાઈ દેવ છે કે વિદ્યાધર છે? આ પ્રમાણે બોલતાં બોલતાં અને તે પુરુષને જોતાં જોતાં, જેમ ચંદ્રોદયથી સમુદ્રમાં પાણુ ઉછળે છે તેમ તે રાણીઓના શરીરમાં કામ ઉછળવા લાગ્યો તેઓના નેત્ર મન અને શરીર કામથી
Page #281
--------------------------------------------------------------------------
________________
રર ! મધ્યસુંદરી ચરિત્ર
વ્યાકુળ થયાં. ફળવાળા વૃક્ષને જોઈ સુધાતુર થયેલું વાનરાઓનું ટોળું જેમ ફળ ખાવા માટે ઉત્સુક થાય છે. તેમ રાણીઓનાં મન તે પુરુષ સાથે કીડા કરવા માટે ઉત્સુક થયા પ્રસરતી સુગંધવાળી આશ્રમંજરી ઉપર ભ્રમરે આવી પડે છે, તેમ તેના શરીર ઉપર તે સ્ત્રીઓના કટાક્ષને સમુદાય એકી સાથે પડવા લાગ્યો. | આ દિવ્ય પુરૂષને દેખી આખું અંતે ઉર આ પ્રમાણે વિસંસ્થળ થયેલું જાણી, વિમય પામેલા પહેરેદારોએ રાજા પાસે જઈ તે વાત જણાવી.
રાજા ઉતાવળા ઉતાવળો અંતેઉરમાં આવ્યો આવીને જુએ છે તે ધીર, સૌમ્ય, સુખાસીન અને સાક્ષાત કંદર્પ સર્પ હોય તે રૂપવાન એક નવીન પુરૂષ દીઠે, તેને જતાંજ રાજા બોલી ઉઠ્યો. અરે ! આ પુરૂષ કેણ છે! મહેલમાં તેણે કેવી રીતે પ્રવેશ કર્યો ? આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજાને કાંઈ જવાબ ન મળ્યો.
રાજાએ મલયસુંદરીની તપાસ કરાવી, પણ કોઈ ઠેકાણે તેને પો ન લાગ્યો. ભ્રકુટી ચડાવી રાજાએ પ્રતિહારોને પુછયું. અરે ! પેલા આવાશમાંથી લાવીને હમણાં આંહીં એક સુંદરીને મૂકી હતી તે ક્યાં ગઈ પ્રતિહારેએ નમ્રતાથી જણાવ્યું. દેવ તે હમણાં જ આ દ્વારપર બેઠી હતી. બહાર ગઈ જ નથી; કેમકે અમે સર્વે આ મુખ્ય દ્વાર પર પહેરો ભરતા બેઠા છીએ. }
Page #282
--------------------------------------------------------------------------
________________
કમી કંદર્પના હાગમાં મનપસુંદરી દ્વારપાળનાં વચન સાંભળી રાજ વિચાર કરવા લાગ્યું કે કઈ પણ પ્રયોગથી તે સુંદરીએ જ આ પુરૂષનું રૂપ ધારણ કર્યું હોય એમ સંભવે છે. વિશેષ - નિર્ણય માટે રાજા તેને પુછવા લાગ્યો કે અરે ? તું કે છે તે અમને કહી બતાવ. - મલયસુંદરીએ જવાબ આપ્યો કે, જે હું છું. તે તું શું નજરે જોઈ શક્તા નથી ?
- રાજા ફરી વિચારમાં પડયો. આનું સ્વરૂપ વિદ્યાધરથી કે સિદ્ધ પુરૂષના વિલક્ષણ છે. શરીર પરના ચિહે કોઈ. સામાન્ય પુરૂષના જેવાં જણાય છે, ત્યારે વેશ તે મલયસુંદરીના જેવો જણાય છે, ત્યારે આ જ નિર્ણિતા થાય છે કે મલયસુંદરીએ જ કઈ પણ પ્રકારે આવું. રૂપ ધારણું કર્યું જણાય છે.
રાજા–મલયસુંદરી ! મારા મનવાંછિત ભાવનાને કોઈપણ પ્રકારે નહિ ઇચછતાં તેંજ કઈ પ્રયોગથી આ રૂપ ધારણ કર્યું છે , ; , ,
' અરે સુભટો ! શું જુઓ છો આને આ મહેલમાંથી, બહાર કાઢી બીજા આવાસમાં રાખી નજર કેદ કરે. આ અંતેઉરમાં વધારે વખત રહેશે, તે મહાન અનર્થ પેદા
- રાજાને હુકમ થતાં જ રાજપુરૂષોએ તેને બહાર કાઢી નજીકના આવાસમાં પોતાની દેખરેખ નીચે નજર
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૪
મલયસુંદરી ચરિત્ર * મલયસુંદરીને ઘણે હર્ષ થયે. પિતાના શીયળનું રક્ષણ થયેલું જાણે તેને આનંદનો પાર રહ્યો, તે વિશેષ પ્રકારે ધર્મ ધ્યાનમાં સાવધાન થઈ રહી.
- આટલાથી જ તેના દુઃખનો પાર આવે તેમ નહેતું કે, કંદ" રાજા તેને છોડી મૂકે તેમ નહોતું,
ડીવાર થતાં જ રાજા તેની પાસે આવ્યા અને અનેક પ્રકારના અનુકૂળ ઉપચારથી પૂછવા લાગે. .
અરે સુંદરી ! તેં પુરૂષનું રૂપ શા માટે અને કયા પ્રગથી બનાવ્યું અને હવે ફરી પાછું સ્ત્રી રૂપ કેવા પ્રયાગથી બનશે ?
: - આ પ્રશ્નનો ઉત્તર મલયસુંદરીએ મનપણ રૂપે જ આપે. અર્થાત્ કાંઈ ઉત્તર ન જ આપ્યું. ખરેખર એ કેણ મૂર્ખ મનુષ્ય હેય કે પિતાને થયેલે વિજય તેને મૂકી દઈ પિતાને પરાજ્ય થાય તે રીતે શત્રુને બતાવી આપે. . . . . . .
- જ્યારે મલયસુંદરી તરફથી કાંઈ પણ ઉત્તર ન મળે, ત્યારે ક્રોધાતુર થઈ રાજાએ તેને ઘણે માર માર્યોપરાધીન સુંદરીએ તે સર્વ મુંગે મેઢે સહન કર્યું. આ પ્રમાણે રાજાએ માર મારવાનું કામ ચાલું જ રાખ્યું. નિરતર મારના પ્રહારથી દુઃખી થઈ તેણે વિચાર કર્યો કે, મારે આ સ્થળથી કેઈ પણ પ્રકારે હવે ચાલ્યા જવું એ જ શ્રેયસ્કર છે. તે જ આ. નરક સરખા દુઃખને અંત આવશે, તેમ જ પુરૂષનું રૂપ હોવાથી બીજે ઠેકાણે
Page #284
--------------------------------------------------------------------------
________________
કામી કદપના હાથમાં મલયસુંદરી
૨૬૫
'''
તેવી રીતના પરાભવ થવાનું કારણ પણ નહિ જ મને. આ ઈરાદાથી અહીંથી નીકળી જવા માટે તેણે પ્રસ ંગ શેાધવા માંડયા.
એક દિવસ રાત્રિએ સર્વે પહેરેદારોને નિદ્રામાં પડેલા તેણે દીડા, આ અવસર જોઈ કોઈ ન જાણે તેવી રીતે તે ત્યાંથી નીકળી નગરની બહાર આવી સ્ત્રીજાતિ હાવાથી તેમજ અનુભવ અને ધૈયના અભાવે ત્યાંથી દૂર નાશી છુટવાની તેની હિમ્મત ન ચાલી. આ દુઃખમાંથી છુટવા માટે છેલ્લે ઉપાય મંરણને જ શરણ થવુ એમ નિ ય કરી તે એક જીણુ ઘરની ભીંત પાસે જઇ ઉભી રહી.
મરવાથી કે આપઘાત કરવાથી કેઇ પણ વખત દુઃખનેા નાશ થતા નથી, પણ ઉલટુ આર્ત્ત કે દ્ર ધ્યાન વિશેષ પ્રકારે કમ બધ થાય છે અને તેથી ભવિષ્યમાં તે દુઃખમાં વધારા થતા રહે છે.
ક બંધનના કારણને જાણનાર વિવેકી મલયસુ દરીએ મરવાને વિચાર કરતાં ઘણી મોટી ભૂલ કરી છે; પણ ખરી વાત છે કે જ્યારે મનુષ્યે અનેક પ્રકારની મહાનૂ વિપત્તિમાં આવી પડે છે, ત્યારે વિવેક કે વિચારણા ઝુમ થઈ જાય છે. ભાન ભૂલાઈ જાય છે અને તેથી જ આ વિવેકી મલયસુ દરીએ દુઃખથી કંટાળી મરણને શરણ થવુ ગ્ય ધાર્યુ હશે.
આવા મહાન દુઃખમાં રાગાદિ ઉપદ્રવેશમાં મનુષ્ય આત્મભાન ભૂલી જાય છે, તેનું કારણ એમ જણાય છે
Page #285
--------------------------------------------------------------------------
________________
}}
મલયસુદરી ચરિત્ર
કે તેમના ધર્મ અભ્યાસ, વિવેક કે વૈરાગ્ય એ તાંબા વખતના કે દઢતાવાળા હાતા નથી. જો લાંબા વખતના અનુમવ અને તે પશુ દૃઢતા પામેàા હાય તા ગમે તેવી અફતમાં પશુ તે પેાતાનું ભાન કે કબ્ય ભૂલી જતા નથી. આ માટે જ્ઞાની પુરૂષ પાકાર કરી આપણને ચેતાવે છે કે તમે નિર ંતર સાવધાન થાઓ. ક્ષણે ક્ષણે આત્મ ઉપયેગની જાગૃતિ રાખા. આખી જીંદગીપર્યંત તમારા - કત બ્યાને અને તને પોતાને ભૂલા નિડુ એવા દઢ અભ્યાસ જ તમારૂં ખરેખર હિત કે રક્ષણ કરનાર છે.
આ જીણુ દીવાલની નજીકમાં જ એક માટે અધકુપ નામનેા ગડન પણ પાણી વિનાના કુવા હતા. આજુબાજુ ફરતા ફરતાં મલયસુંદરીના જોવામાં આવ્યા તે કુવાના કિનારા પર ઉભી ઉભી વિચાર કરવા. લાગી.
-
હમણાં કે પ્રભાતે રાજાને ખબર પડશે કે તરત તે મારી પાછળ અવશ્ય આવશે. મને નાશી ગયેલી જાણી રાષાંધરાજા વિવિધ પ્રકારે માર મારી મને મારી નાંખશે, તેને હાથે મરવા કરતાં આ કુવામાં ઝંપાપાંત કરી આરાધના કે જાગૃતિપૂર્વક પાંતાને હાથે મરવું તે મને પોતાને શ્રય જણાય છે. આમ નિર્ણય કરી પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરવા પૂર્વક (સમુદ્રમાં પડ્યા પછી પહેલાં જેવી રીતે આરાધના કરી હતી તેવી રીતે) અંત્યત વખતની
આરાધના કરી.
મરવાના અભિપ્રાય પણ થયા છે. તથાપિ પાતાના પતિ મહાખલ તરફના પ્રેમ કે ભક્તિભાવ ખીલકુલ આદેશ
Page #286
--------------------------------------------------------------------------
________________
કામી કંદપના હાથમાં મલયસુંદરી થયો ન હતો. છેવટે દુધવને એળે જો આપતાં તેણે જણાવ્યું કે
એ વેરી દવ! મારા સ્નેહી બંધુવર્ગ તરફથી વિગણ બનાવી તેજ મને દુઃખના ભજનરૂપ કરી છે. નિસીમ ખેડવાળા પ્રિયતમ મહાબળની સાથે પણ તે જ વિગણ કરી છે. આ દુદેવ! તારામાં જ સુખદુ:ખ આપવાની કોઈ અપૂર્વ ગુપ્ત શક્તિ રહેલી છે. તે તું જ મારા પર પ્રસન્ન થઈને અન્ય જન્મને વિષે પણું મને " મારા પ્રિયતમને મેળાપ કરાવી આપજે." -
હે વનદેવીએ ! અને વનવાસી પશુ, પંખીઓ! મારા સ્વામી મહાબળ કઈ પણ સ્થળે તમારા જેવામાં , આવે તે તેને મારા છેવટના નમસ્કાર પૂર્વક જણાવશે કે વિગણ અને દુખ સહન કરવાને અસમર્થ કાયર, મલયસુંદરીએ આ કુવામાં ઝુંપાપાત કરીને પોતાના પ્રાણને ત્યાગ કર્યો છે અને અન્ય જન્મમાં પણ તમને મળવાની રાહ જોતી રહી છે. - આ પ્રમાણે દેવને એલભ અને વનદેવી આદિને ભલામણ કરી તે અંધકુવામાં ઝુંપાપાત કરવાને મલયસુંદરી તૈયાર થઈ રહી છે અને છેવટનું પંચપરમેષ્ટિ મંત્રનું. મરણ કરે છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૮
મલયસુંદરી ચરિત્ર પ્રકરણ ૪૧ મું,
અંધકવામાં વિયાગીને મેળાપ
અકૃત્રિમ પ્રેમને તંતુ, વિચગીની શોધમાં છેવટે મરણ પર્યત લંબાય છે. ખરા પ્રેમીએ પિતાના પ્રેમપાત્રની પાછળ પ્રાણાર્પણ કરે છે. સુખે સુખી અને દુખે દુખી સુખમાં આગળ અને દુઃખમાં પાછળ ચાલનાર ખરા પ્રેમીઓ છે. આફત, વિપત્તિ વિયેગ કે દુઃખના અવસરે જ પ્રેમીઓના પ્રેમની, સ્નેહીઓના સ્નેહની અને , રાગીઓના રાગની ખબર પડે છે. સંકટ આવે દગો દેનારાએ પ્રેમી નથી, સ્નેહી નથી. પ્રેમ, સનેહ, કે રાગને બાને પડદા પાછળ રહી ફેલી ખાનારાં, ગીધડાં, શ્વાન કે શીયાળી આ છે. "
* મહાબળને પ્રેમ અકૃત્રિમ હતો. મલયસુંદરીની આફત દૂર કરવા, તેની શોધ માટે રાજભવને ત્યાગ કરી એકલો નીકળી પડે હતા તે ધારત તો બીજી અનેક રાજકુમારીનું પાણિગ્રહણ કરી શકત તેને પ્રમ અત્યારના પામર જીના જે નહોતું કે એક હયાત સ્ત્રીને વળાવીને બીજી સ્ત્રી કરી બેસે. રત્રીનું મડદું હજી મશાને પણ પહોંચ્યું ન હોય તે પહેલાં તે રાતી પાઘડી બાંધી બીજી સ્ત્રીની સાથે સંબંધ નિર્ણય કરી બેસે. ખરેખર આવા વિષયાંધ અને સ્વાર્થ સાધક સાધુઓના કરતાં સ્ત્રીઓને તેમના પ્રેમ માટે હજાર ધન્યવાદ
Page #288
--------------------------------------------------------------------------
________________
ગંધવામાં વિયોગીને મેળાપ ર૬૯ “આપ ઘટે છે કે ગમે તેવી સ્ત્રી તેના ધણીની પાછળ એક બાર માસ પર્વત તેના પ્રેમને સંભારે છે. ઉદાસીન રહે છે, ઉદુભટ વેશને ત્યાગ કરે છે. સરસ આહાર તજે છે તપશ્ચર્યા કરે છે અને ઘણું કુલીન કાંતાઓ યાવત્ જીવન પર્યંત અન્ય પુરૂષનો સ્વીકાર નહિ કરતાં બ્રહ્મચર્ય પાળે છે. અને તપ, જપ આદિ ક્રિયાઓ કરી આખી જંદગી ધર્મધ્યાનમાં પસાર કરે છે.
મલયસુંદરીની શોધમાં મહાબળને લગભગ એક 'વર્ષ થવા આવ્યું હતું, છતાં કોઈ ઠેકાણે તેના સમાચાર પણ મળ્યા નહિ તેથી આજે તે નિરાશ થઈ ગયો હતો. રસ્તાને પરિશ્રમ, સુધા અને તૃષાથી તે કંટાળી ગયે હતે. અને હવે જે તેની કાંઈ પણ ખબર ન મળે તે તેની પાછળ પ્રાણ અર્પણ કરે એ છેવટના નિર્ણય પર આવ્યું હતું.
સંધ્યા વખતે આજે જ તે સાગરતિલક બંદર પર આવી રહ્યો રસ્તાના વિશેષ પરિશ્રમથી આગળ ન જતાં
ડીવાર પહેલાં જે દીવાલની એથે મલયસુંદરી ડીવાર ઉભી હતી, તે દીવાલના પાછલા ભાગ તરફ મહાબળ સુઈ રહ્યો હતો.
પરિશ્રમથી તે થાકી ગયા હતા; છતાં પ્રિયાને વિયેગાગ્નિ એટલે બધે તેને સંતપ્ત કરતો હતો કે તેથી જરા માત્ર પણ નિદ્રા આવતી નહતી તે સુતે સુતો એજ વિચાર કરતો ડો કે હવે મારે તે દરીની
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૦ મલયસુંદરી ચરિત્ર શોધ ક્યાં કરવી ? કેમ કે મેટાં મોટાં શહેર, જંકલે, પહાડે, ગુફાઓ અને રેનો વિગેરે અનેક સ્થળે હું ફરી વ છું. તે સર્વ સ્થળે ઘણું બારીકાઈથી મેં તેની શોધ કરી છે, તથાપિ તેને કાંઈ પણ પત્તો મળે નથી, હવે શેધ કર્યા વગરનું આ શહેર જ બાકી છે. પ્રભાતે અહીં તેની તપાસ કરીશ. આવા વિચારમાં મહાબળ ગુંથાયા હતા. ત્યાં દેવ ઉપાલંભના છેવટના મલયસુંદરીના શબ્દો તેને કર્ણગેચર થયા. તે વિચારમાં પડે. અહા ! આ અપૂર્વ શબ્દો મારી પ્રિયાના સરખા કઈ દુઃખી સુંદરીના છેલા મરણસૂચક સંભળાય છે. હું ત્યાં જાઉં અને તેને મળું. તેને દિલાસે આપે અને બની શકે તે તેનું દુઃખ દૂર કરૂં. ઈત્યાદિ વિચાર કરતો મહાબળ તરત જ ઊભે થયે દિશા તરફથી તે શબ્દો આવતા હતા તે દિશા તરફ દેડ. દેડતાં દોડતાં તેને માટે અવાજે જણાવ્યું. સુંદરી - સાહસ નહીં કર. તું મરીશ નહિ. છેડો વખત વિલંબ કર, વિલંબ કર.
મહાબળના આ શબ્દ કાનપર પડે તે પહેલાં તે અંધકુવામાં મલયસુંદરીએ યાહેમ કરીને ઝંપલાવી દીધું.
મહાબળ પણ કાંઈ કાયર નહોતે, તેમ તેનો નેહ પણ કાંઈ ઓ છો ન હતો. જેને માટે રાજ્યભવ મૂકી આવી પથિકવૃત્તિ રવીકારી હતી, તે પ્રિયા હવે કાંઈ છેટી નહતી. અર્થાત ચેડા જ હાથને આંતરે હતી. તેને ૧ પામરો–અથવા વિષયના નિખારીઓ,
Page #290
--------------------------------------------------------------------------
________________
કવા;
અંધવામાં વિદ્યગાને મેળાપ માટે કાંઈ વાર લાગે તેમ ન હતું. મલયસુંદરીની પાછળ મહાબળે પણ તેજ કુવામાં પડતું મૂક્યું.
કુવામાં પડ્યા પછી મહાબળે હાથના સ્પર્શથી તપાસ કરી તે પિતાની પહેલાં પડેલે પુરૂષ ગાઢ મૂચ્છમાં પડ હતો. તેને કાંઈક વિશેષ વેદના થતી હતી; છતાં મંદ મંદ સ્વરે તે એટલું બોલતું હતું કે, મને મહાબળને મેળાપ થશે
મહાબળ વિમિત થયા. પિતાના હાથથી તેનું શરીર દબાવવા લાગે; ડીવારે મૂર્છા વળતાં તેને : તન્ય આવ્યું.
મહાબળ વિચારમાં પડશે કે, આ પુરૂષ મને સંભાળે છે કે મારા નામવાળા કેઈ બીજા પુરૂ ને યાદ કરે છે તેનો નિર્ણય કરવા માટે મહાબળે તેને જણાવ્યું કે સાહસિક ! તું કોણ છે ? અને કુવામાં તે શા માટે ઝુંપાપાત કર્યો ? '
મલયસુંદરીએ મહાબળને શદ ઓળખે, તેણે જણાવ્યું કે, તમે કેણ છે ? મારી પછાડી કુવામાં પડવાનું તમને શું કારણ હતું. વગેરે મારે પુછવાનું છે, પણ તે સર્વ વાત આપણે પાછળથી કરીશું પ્રથમ તે મારા કપાળમાં રહેલું તિલક તમે તમારા થુંકથી બગાડી નાખે એટલે મારા પુદયથી પ્રાપ્ત થયેલા પુરૂષ આગળ મારૂં સર્વવૃત્તાંત હું નિવેદિત કરૂં.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૨
મલયસુંદરી ચરિત્ર - મહાબળ આ વાતને મર્મ સમજી ગયે, પિતાને નિષ્ટયુકતથી થુંકથી તેનું ભાળ મર્યાદિત કર્યું કે તરત જ તે પુરૂષ સ્ત્રીરૂપે થઈ ગયે અર્થાત મલયસુંદરીનું સ્વાભાવિક રૂપ થયું. . .
! - આ અવસરે કુવાની ભીંતના એક પોલાણમાં રહેલા સર્વે પિતાની ફણા બહાર કાઢી. તેની ફણા ઉપર તેજવી મણિ હોવાથી તેના તેજથી કુવામાં પ્રકાશ થશે. વિયેગી દંપતીને તામિલન માટે પ્રકાશ કરી, સર્વે ભવિષ્યમાં થનાર, ઉદયની આગાહી બતાવી. પ્રિયાને નિરખવા માટે ઉત્કંઠિત થયેલા મહાબળે મણિના પ્રકાશની મદદથી પિતાની પાસે ઉભેલી મલય સુંદરીને દીકી, તેને જોઈ મહાબળ બોલી ઊડશે. અહા ! શું આજે વાદળ વિનાની વૃષ્ટિ ! જેની શોધ માટે ભમી ભમીને થાકી ગયો, છતાં કોઈ ઠેકાણે નહિ જણાયેલી સુંદરી આજે વિધિવેગે અંધકૃપમાં મળી આવી.
મલયસુંદરી– વિધિ ! જેના વિયોગથી માથે દુખના ડુંગરે ઉગ્યા, જેના મેળાપની આશા મૂકી આજે મરણનું શરણ લીધું છે, તે સ્વામીને આમ અકસ્માત મેળાપ થયે તે મારા અહોભાગ્યની નિશાની છે આ પ્રમાણે બોલતાં દંપતી પરસ્પર ભેટી પડયાં નેત્રમાંથી હર્ષાબુનો પ્રવાહ છુટ. | મહાબળ–પ્રિયા ! આજપર્યંત તારે સર્વ વૃત્તાંત મને જણાવ.
Page #292
--------------------------------------------------------------------------
________________
અધકુવામાં વિયાગીને મેળાપ
૨૭૩ મહાબળના આદેશથી મલય સુંદરીએ કંપતા શરીરે દુખિત હૃદય અને ઝરતા આ પ્રવાહે અનુભવેલે સર્વ વૃત્તાંત નિવેદિત કર્યો.
આ વૃત્તાંત સાંભળી મહાબળને ઘણું દુખ થયું. તેના નેત્રમાંથી આંસુને પ્રવાહ વહેવા લાગ્યો. હા! હા ! દેવી ! શું આવા દુઃખનો અનુભવ કરવા માટે જ તારે જન્મ લે છે? તું આવા અસહ્ય દુખાર્ણવમાં પડી ! સુકુમાર અને ભેગને એગ્ય આ શરીર તે આ દુઃખ કેવી રીતે સહન કર્યા ? અથવા ખરી વાત છે, કરેલ કર્મ અનુભવને ન્યાય કેઈથી પણ ઉલંધન કરી શકાતું નથી.
સુંદરી ! સાર્થવાહે લઈ લીધેલ અપ પત્ર હાલ
મલયસુંદરી–રવામીનાથ ! તે સાર્થવાહે આજ નગરમાં કોઈ પણ સ્થળે પુત્રને મૂકયે છે, પણ ચોક્કસ ઠેકાણું સિવાય તે બાળક આપણને કેવી રીતે મળી શકશે?
મહાબળ–મારા વિગ પછીથી આપે કેવી રીતે દિવસે પસાર કર્યા. મહાબળે ભીલરાજાને છતી આવ્યા પછીથી આજ પર્યતને પિતાને અનુભવેલે સ વૃત્તાંત જણ
આ પ્રમાણે અન્ય વાર્તાલાપરૂા અમતથી કૃતિટપુને તૃપ્ત કરતાં રાત્રી પૂર્ણ થઈ પભાત થયું. પ-૧૮
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૪
લયસુંદરી ચરિત્ર
કેટલાક વખત પછી પહેરેગીરો જાગૃત થયા. તપાસ કરતાં રાજાએ સોંપેલ નવીન પુરૂષ જોવામાં ન આવ્યું. તરતજ રાજાને ખબર આપી. અનેક પુરૂષોને સાથે લઈ પગલે પગલે તપાસ કરતાં રાજા છેવટે કુવા ઉપર આવી પહોંચે કુવામાં તપાસ કરતાં સ્ત્રી, પુરૂષ અને જોવામાં આવ્યાં. રાજાને ઘણે વિસ્મય થયો. તે વિચારવા લાગ્યા કે, આ પુરૂષ તેને કેઈ પ્રિય સંબંધી જણાય છે. મલય સુંદરી તેની સાથે વાર્તાલાપ કરી રહી છે. તેમજ તેનું સ્વાભાવિક સ્વરૂપ પણ અહીં પ્રગટ થયું જણાય છે. અહા ! શું આ પુરૂષનું અદ્ભૂતરૂપ છે. તેનું સૌભાગ્ય તેનું યૌવન ! આ બન્નેને સંગ પણ યોગ્ય છે. વિધિપણ ખરેખર વિદ્વાન જ છે કે આ બંનેને અનુકુળ સંગ મેળવી આપે છે. સ્વર્ગમાં રહેલ દેવ દેવીની માફક કે રતિ અને કામની માફક આ ડું શોભે છે. આ લેકમાં આ બંનેને જન્મ સફળ છે. વિગેરે વિચાર કરતાં તે કંદર્પ કંદર્પ રાજાએ કુવામાં રહેલાં દંપતીને જણાવ્યું કે, “હું તમને અભય આપું છું તમે બન્ને જણ કુવામાંથી બહાર આવે. આ રજજુ સાથે બાધેલી માંચીએ કુવામાં મૂકવામાં આવે છે તેના ઉપર તમે ચઢી બેસે. એટલે હું તમને બહાર કઢાવું છું.”
મલયસુંદરીએ મહાબળને જણાવ્યું. પ્રિય ! આજ કંદર્પરાજા વિષયાંધ થઈ મારે પગલે પગલે અહીં આવ્યું જણાય છે. આ કામાંધારાજાએ મને ઘણા દિવસ સુધી
Page #294
--------------------------------------------------------------------------
________________
અધકુવામાં વિયાગીના મેળાપ
૨૭૫
કદના કરી દુઃખ આપ્યુ છે. મને મોટો ભય રહે છે કે તે મારા પર આસક્ત હાવાથી આપને મારી નાંખશે.
મહાબળ—કાંતા ! જે આ કુવામાંથી કાઈ પણ મકારે હું બહાર નીકળીશ તે પછી તેને ઘાટ ઘડવાના
સવ ઉપાયે શેાધી કાઢીશ અને પછી નિય થઈ સ્વદેશ જઈશું', માટે ભય નહિ કર. એક માંચીપર તું ચઢી બેસ અને ખીજી પર હું ચઢી બેસુ છુ....
મલયસુ દરીએ આજ્ઞા માન્ય કરી, અન્ને જણ એક એક માંચીપર ચઢી બેઠાં. રાજાએ તે માંચીએ ઉપર ખેચવા માટે સેવકને આજ્ઞા આપી, રાજાના ઉચ્છેદ્ય માટે જ જાણે પાતાળમાંથી સર્પ કરડીયા ખડ઼ાર કાઢતા હાય તેમ ઊંચે ખે ́ચતા અને માંચીએ. કુવાના કાંઠા નજીક આવી, એટલે મલયસુંદરીની માંચી રાજાએ પહેલા બહાર કઢાવી.
મહાખળની માંચી કુવાના કાંઠા નજીક આવેલી રૂખી મહાબળને ખેતાંજ રાજા વિચારમાં પડયા. અહા ! આવા નિસીમરૂપ લાવણ્યતાવાળે જુવાન પતિ જેણે સ્વીકાર્યા છે તે સ્ત્રી ૪ણી તાડના કરવા છતાં પણ અળેલા અંગારા સરખા રૂપવાન મારા સન્મુખ પણ જુએ ખરી કે ? જ્યા સુધી આ પુરૂષ જીવતા છે ત્યાં સુધી આ સ્ત્રી મારી ઈચ્છા કરેજ શાની ? ખરી વાત છે મણિની ઈચ્છા પત્થરને સમાગમ કરવાની હાય જ નહિ. ત્યારે શું કરવું ? અરે શું કરવ.ના વિચાર શ
Page #295
--------------------------------------------------------------------------
________________
૭
મવયસુદરી ચરિત્ર માટે કરો ! છેલ્લે ઉપાય અજમાવી દે. ! આમ નિર્ણય કરવાની સાથે જ મહાબળની માંચીના દેર પિતાના હાથમાં રહેલી તલવારથી તરત જ કાપી નાખ્યાં દેરી કપાતાની સાથે જ મહાબળ પાછા કુવામાં જઈ પડે. મહાબળને કુવામાં પાછે નાખ્યો જાણીને તેની પછાડી મલય સુંદરી ઝુંપાપાત કરવા દેડી, પણ રાજાએ તેને જોરથી પકડી રાખી અને ઘણી મહેનતે તેને બાંધીને રાજા પિતાના મહેલમાં લઈ ગયે. | મહેલમાં લાવી રાજાએ તેને પૂછયું, સુંદરી ! તે કોણ હતા ? તેનું નામ શું છે ? તે તને કેવી રીતે મળે ? ક્યા ગામને રહેનાર છે ? ઇત્યાદિ અનેક ખુલાસા મલયસ્દીને પૂછયા, પણ તેણે તે સંબંધી કઈ પણ ઉત્તર ન આપતાં કેવળ રૂદન જ કર્યા કર્યું, ભેજને પણ બીલકુલ ન લીધું અને કેવળ મરવાને જ ઉત્કંઠિત થઈ રહી. કેટલીકવારે તેણે રાજાને જણાવ્યું કે, હું તે પુરૂષને દેખીશ તેજ ભજન કરીશ, રાજાએ વિચાર કર્યો કે તે પુરૂષને બહાર કાઢવાથી મને ફાયદે શું? ભલે બે ચાર દિવસ ભૂખી રહે. છેવટે મારું કહેવું માન્ય કરશે, તે પુરુષ અહીં હશે તે મારા સામું પણ જેનાર નથી તેમ આ અંતઃપુરમાં આને રાખવી તે
ગ્ય નથી. તેમ આ કદાચ પૂર્વની માફક પુરૂષ થઈ જશે તે આખા અંતપુરને બગાડશે. ઈત્યાદિ વિચારથી ચારે બાજુથી મજબૂત, જુના અવાવરૂ એક મહેલમાં મલયસુંદરીને રાખવામાં આવી અને તેને ફરતે પિલી
Page #296
--------------------------------------------------------------------------
________________
J) IVO)
(63
શિયળનું રક્ષણ
કામાન્ધ કંદપ રાજાથી , બચવા અને શિયળના રક્ષણ માટે મલયસુંદરીનું અંધકુવામાં પડવું. મહાબળના કુવામાં મેળાપ. કંદર્પરાજ દ્વારા મહાબળ અને મલયસુંદરીને કુવા માંથી માંચી નાખીને બહાર કઢાવવા. પ્રથમ મલયસુદરીને પોતાને આધીન કરવી અને પછી મહાબળના માંચીના દોરડુ કાપવું.
હકન.
પ્રિકરણ ૪૧ પૃષ્ઠ ૨૭૬]
મહાબળ અને વીરધવળનો યુદ્ધ
બલ સાર્થવાહને છોડવવા આવેલ રાજા સુરપાળ તથા વીરધવળ સાથે મહાબળનું યુદ્ધ, મહાબળ કુમારે બાણના અગ્રભાગ ઉપર મોકલેલ પત્ર રાજાને મળવ, દેવી પ્રભાવથી મહાબળની જીત.
L
[ પ્રકરણ ૪૯ પૃષ્ઠ ૩૨૭]
Page #297
--------------------------------------------------------------------------
________________
w
સંયમ અંગીકાર
સદ્દગુરૂના ઉપદેશથી સંસાર અસાર જાણી મહાબળ અને મલયસુંદરી સયંમ અંગીકાર કર્યો.
[ પ્રકરણ ૬ ૪ પૃષ્ઠ ૪૧૮ ]
મુનીને ઉપસર્ગ
સંયમ અંગીકાર કરી મહાબળમતિ વિહાર કરતાં કરતાં સાગરતિલક નગરની બહાર આવ્યા કનકવતિને મુનિના આગમનના સમાચાર મલ્યા મુનિ એકાંતમાં કાઉસ્સગ ધ્યાન માં રહ્યા ત્યાં કનકવતીએ મુનિને કાષ્ટ ગોઠવીને આગ ચાપી સમતાભ વિને મુની કેવળજ્ઞાન પામી મોક્ષ પ્રાપ્ત
દ:રીલી
[ પ્રકરણ ૬૫ પૃષ્ઠ ૪૨૪ ]
NAVA
Page #298
--------------------------------------------------------------------------
________________
કાયમી અપ સને મજબુત પહેરો મૂકી દીધું. રાજ્યકાર્યાર્થે રાજા સભામાં ગયે
મારા પ્રિયપતિ કુવામાં શું કરતા હશે? તેમાંથી બહાર કેવી રીતે નીકળશે ! ઈત્યાદિ વિચાર અને રુદન કરતી મલયસુંદરીએ તે દિવસ પૂરણ કર્યો,
પ્રકરણ ૪૨ મું
કારાગૃહમાં સર્પદંશ મલયસુંદરીને જે મુકામમાં રાખવામાં આવી હતી તે રાજગાદીને પુરવાનું એક કારાગુડ બંદીખાનું હતું. તેની પાસે કોઈ પણ દાસ દાસી ન હતું. કેવળ તે મહેલ બહાર આજુબાજુના સિપાહીઓ કરતા હતા, રાત્રી થઈ, અંધકાર ચારે તરફ ફેલાયે. પાણી વિના જેમ માછલી તરફડે, તેમ પતિવિયેગથી દુઃખીણી મલય સુંદરી જમીન પર આમતેમ આળટવા લાગી. તેને કોઈપણ રીતે તે સ્થળે રતિ ન પડી. કાંતો પ્રિય આવી મળે અને કાંતે કઈ પ્રકારે જીવતવ્ય ઊડી જાય આજ વિચાર કરતી આમતેમ આળોટતી હતી તેવામાં તે અવાવરા રથાનમાં એક ભયંકર ઝેરી સર્ષે આવી મલયસુંદરીને ડંશ દીધે. * મરણ બુરી ચીજ છે. મલયસુંદરી એકદમ બૂમ પાડી ઊઠી. અરે ! આ મારા પગે દુષ્ટ સર્ષ વળગે છે આ પ્રમાણે બોલતી દેવ ગુરૂનું સ્મરણ કરવા લાગી.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૮
મલય સુંદરી ચરિત્ર મલયસુંદરીની ચીસ સાંભળી યામિકે દોડી આવ્યા. તેમણે એક ભયંકર સર્પ મલયસુંદરીને પગે વળગેલા દીઠે. હથીઆરથી તે સર્પને તેઓએ મારી નાંખ્યો અને તત્કાળ રાજાને ખબર આપી કે મલયસુંદરીને સર્પદંશ થયો છે. વિષયનેહી રાજા આકુળ વ્યાકુળ થતે ઉતાવળે ઉતાવળે ત્યાં આવી ઊભે.
રાજાએ તરતજ શહેરમાંથી મંત્રવાદીઓને બોલાવ્યા, ભંડારમાંની જડી બુટ્ટી અને મણિ આદિ સપનું ઝેર ઉતારવાનાં સાધને મંગાવ્યાં તે સર્વને પ્રગ પણ તત્કાળ કરવામાં આવ્યું છતાં જરા માત્ર પણ ઝેર ઉતર્યું નહિ, પણ ઉલટું ઝેર વૃદ્ધિ પામ્યું અને થોડા વખતમાં આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું. હળવે હળવે ઇતિઓની ચેષ્ટા બંધ પડી અને કેવળ મંદમંદ શ્વાસોશ્વાસ શરીરમાં વહેવા લાગે. મંત્રવાદીઓ મંત્ર ભણીને થાક્યા. મણું અને જડીબુટ્ટીઓ પલાળી પલાળી, છાટી છાંટી સર્વે થાક્યા. પણ ઝેર ન ઉતર્યું.
આવા સંકટમાં આવી પડેલી મલય સુંદરીને નહિ જોઈ શકવાથી રાત્રિ પણ ત્યાંથી ચાલી ગઈ છતાં તેને સજીવન સ્થિતિમાં આવેલી જોવા માટે સૂર્ય ઉદયાચળ પર આવી બેઠે.
રાજાના કરેલા સર્વ ઉપાય નિરર્થક ગયા. તે નિરાશ થયે છેવટમાં કાંઈક સારી આશાથી ઉદ્ઘેષણું કરાવવા પૂર્વક શહેરમાં પડહ વગડાવ્યું. કે, સપના વિષથી મૂછ
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૭૯
કારાયલમાં પણ પામેલી મલયસુંદરીને જે કોઈ સજીવન કરશે તેને હું ' મારે રણરંગ નામને હાથી. રાજકન્યા અને એક દેશ ઈનામ તરીકે આપીશ.
આ પડહ આખા શહેરમાં ફર્યો પણ કોઈએ તેને સ્પર્શ ન કર્યો ત્યારે કંદર્પ રાજા વિશેષ નિરાશ થયા. એટલામાં એક વિદેશી પુરૂષ આવી તે પડહને સ્પર્શે અને ઉદ્યોષણ બંધ રખાવી સર્પનું ઝેર ઉતારવાનું ઘણુ ઉત્સાહથી કબુલ કર્યું. રાજપુરૂષે તેને સાથે લઈ રાજા પાસે આવ્યા.
રાજપુરૂષેએ જણાવ્યું, મહારાજા ! આ પુરૂષ વિષ પ્રતિકાર કરવાને તૈયાર છે. રાજાએ જરા વિશેષ નિહાળીને તેને સન્મુખ જોયું જોતાં જ તે પુરૂષને ઓળખી લીધ હા ! આતે તેજ પુરૂષ છે કે જે કુવાની અંદર મલયસુંદરી સાથે મેં દીઠે હતે. અરે ! તેવા અંધકૃપમાંથી તે કેવી રીતે નાક હશે ? દૈવથી હણાયેલે એ કેણ મનુષ્ય છે કે મારી આજ્ઞા સિવાય તેને બહાર કાઢે ? તે અંધકૃપમાંથી પિતાની મેળે નીકળવું તે તે અશક્ય જ છે ઈત્યાદિ વિચાર કરતા રાજાએ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે ક્રોધના આકારને ગેપવી, કાંઈક હસતા ચહેરે જણાવ્યું. સપુરૂષ ! તું મલયસુંદરીને સજીવન કર. સજીવન થતાં રણરંગ હાથી, રાજકન્યા અને એક દેશ હું તને આપીશ.
તે પુરૂષે જણાવ્યું. રાજન ! મને તે વસ્તુઓની
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૦
મલયસુંદરી ચરિત્ર કાંઈ જરૂર નથી ફક્ત તે મલયસુંદરી સ્ત્રી મને જે આપ તે હું હમણાં જ તેને સજીવન કરૂં.
આ શબ્દો સાંભળી રાજા વિચારમાં પડયો, અરે ! જેને માટે આટલા દિવસથી હેરાન થાઉં છું, તેને માટે રાત દિવસ સુખે નિદ્રા આવતી નથી અને જેને માટે આ પુરૂષને મેં કુવામાં ફેંકી દીધું હતું, તે સ્ત્રીને સજીવન થયા પછી આ પુરૂષ લઈ જાય તે પછી આ આ સ્ત્રી સજીવન થાય તે પણ ઠીક અને ન થાય તે પણ ઠીક. કેમ કે તે સ્ત્રી માંરા ઉપયોગમાં તે કાંઈ નજ આવે! આ ઈરાદાથી રાજા છેડા વખત મૌન રહ્યો, પણ ડીવારે કાંઈક વિચાર કરી જવાબ આપે કે હે સપુરૂષ ! આ સ્ત્રી સજીવન કર્યા પછી મારું બતાવેલું કાર્ય જે તું કરી આપીશ તે આ સ્ત્રી તને આપી દઈશ.
મહાબળે વિચાર કર્યો કે સત્યવાન મનુષ્યને અશક્ય શું છે ? રાજા જે કહેશે તે કાર્ય કરી આપીને પણ હું મારી સ્ત્રીને લઈ ચાલતે થઈશ. ઈત્યાદિ દઢ નિર્ણય કરી તેણે રાજાને જણાવ્યું. રાજન ! તમે જે કાર્ય બતાવશો તે કાર્ય કરી આપીશ.
રાજાએ તે સ્ત્રીને સજીવન કરવાનો આદેશ આપ્યા મહાબળ રાજા સાથે મલયસુંદરી પાસે આવ્યા. આ અવસરે મલવસુંદરીના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું અને ગાઢ મૂછમાં પડી હતી. પિતાની વલભાની આ અવસ્થા દેખી તેનું હૃદય ભરાઈ આવ્યું, ઘણું મહેનતે અશ્રુ પ્રવાહ રોકી રાખે.
Page #302
--------------------------------------------------------------------------
________________
કારાપહમાં સપs મહાબળ–નરેંદ્ર ! આ સ્ત્રી સર્વથા પ્રાણ રહિત થઈ હોય તેમ જણાય છે. તેના શરીરની ચેષ્ટા તદ્દન બંધ પડી ગઈ છે. શ્વાસોચ્છવાસનું હલન ચલન પણ જણાતું નથી, છતાં હું મારો પ્રયત્ન કરી જોઉં. તમે અહીં પવિત્ર જળના છટકાવવાળું એક માંડલું બનાવે અને સર્વ માણસે ને અહીંથી બહાર જવાની આજ્ઞા કરે.
રાજાના આદેશથી રાજપુરુષએ તરત જ જળ છંટકાવ કરી એક પવિત્ર માંડલું બનાવ્યું, એટલે મહાબળે રાજા પ્રમુખ સર્વ મનુષ્યોને તે મુકામ બહાર બેસવાની ફરજ પાડી.
એકાકી મહાબળે વિષ નિવારણ કરવાનો પ્રયોગ શરૂ કર્યો. મંડળ આલેખી મંત્રાર્ચનાદિ વિધિ કરી દે વખતે ધ્યાન ધરી મહામંત્રનું સ્મરણ કરી, પિતાની કમ્મરમાં રહેલે મણિ બહાર કાઢી નિર્મળ પાણીથી તેનું પ્રક્ષાલન કર્યું અને પછી તે પાણી મલયસુંદરીના નેત્રે પર છાંટયુ. તેની અસરથી હળવે હળવે તેનાં નેત્રે કાંઈક ખુલવા લાગ્યાં. થોડીવારે મુખ પર પાણી મૂકયું, તેથી ધીમે ધીમે ધાસ પાછો વળે અનુક્રમે આખા શરીર પર પાણી છાંટ્યું એને ડું પાણી પીવરાવ્યું. આ મણિના પાણીની એટલી બધી તાત્કાલિક અસર થઈ કે છેડા જ વખતમાં કુમારના આનંદ સાથે મલયસુંદરી બેઠી થઈ.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૨
મલયસુંદરી ચરિત્ર પિતાની પાસે મહાબળને બેઠેલે ઈ મલયસુંદરીના આનંદનો પાર ન રહ્યો તે કુમારની કોટે વળગી પડી અને હર્ષને આંસુ વરસાવતી બોલવા લાગી. પ્રિયતમ! તે અંધકુપમાંથી તમે કેવી રીતે નીકળ્યા ? અને મને કેવી રીતે સજીવન કરી?
મહાબળ–પ્રિયા ! રાજાએ માંચીની રજજુ છેદી, નાખવાથી હું માંચી સહિત કુવામાં પડયો. માંચી સાથે હેવાથી મને વિશેષ પીડા ન થઈ. હું જયારે કુવામાં પડ્યો. ત્યારે પિલે સર્પ પણ ત્યાંજ હતે. મણિના પ્રકાશથી કુવાની ભી તે મેં તપાસી લીધી. તે જે ઠેકાણે સર્પ બેઠો હતો. તે જ ઠેકાણે એક કાર મારા જેવામાં આવ્યું. ત્યાં આડી શીલા લગાવેલી હતી. ત્યાં ગુપ્ત દ્વાર હોવાની શંકાથી મુષ્ટિના પ્રહારથી તે શિલા નીચી પડી એટલે સર્પ અવળું મુખ કરીતે સુરંગમાં ભાગળ ચાલવા લાગે મેં પણ સાહસ કરી તે દ્વારમાં પ્રવેશ કર્યો. કે સર્પ પણ મસાલ પકડનારની માફક આગળ વધ્યા. મેં નિર્ણય કર્યો કે આ સુરંગ કોઈ પણ ચેરના ગુપ્ત સ્થાન તરીકે છે. તે આનું મુખ્ય દ્વાર પણ આગળ અવશ્ય લેવું જોઈએ. વળી આ સર્પ મસાલ પકડનાર સેવકની માફક આગળ ચાલે છે, તે અવશ્ય મારાં પુય હજી જાગૃત છે. આ પ્રમાણે વિચાર કરતો હું આગળ કેટલીક ભૂમિ ગયો, તેટલામાં સર્પ અકસમાત કેઈ સ્થળે નાશી ગયો. તેથી ગુફામાં અંધકાર વ્યાપી રહ્યો અંધકારમાં પણ આગળ ચાલતાં સામે એક પથ્થર સાથે હું અથડાયો-ભટકાયો
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮૩
કારાહમાં સપડંશ એટલે તે પથ્થર ઉપર જોરથી પાટુનો પ્રહાર કર્યો. તેથી તે સુરંગનું દ્વાર ખુલી ગયુ દ્વાર ખુલતાં જેમ ગર્ભાશય માંથી જીવ બહાર આવ્યું અને પુનર્જન્મ થયે હેય તેમ હું પિતાને માનવા લાગ્યો. ફરી જીવનને મને વિશ્વાસ આવ્યો. સપના લીસોટાને જેતે હું સાવધાનપણે
ત્યાંથી આગળ ચાલ્યો. થે ડેક દૂર જતાં એક શિલા ઉપર કુંડાળું કરી બેઠેલા તે સપને મેં દીઠ. નાગદમની વિધા વડે તે સપને વશ કર્યો અને તેના મસ્તક પરની મણિ ઉપયોગી જાણું લઈ લીધી.
પહાડથી ઉતરતી નદીના નજીકમાં રહેલા ઉમાશાનમાં આ ગુફા હોવાથી મને ખાત્રી થાય છે કે તે ચોરની ગુફા હેવી જોઈએ; પણ તે બંધ અને અવાવરૂ હેવાથી ચેર મરણ પામ્યો હશે. એમ ધારી તેજ શિલાવડે તે ગુફાનું દ્વાર પાછું મેં બંધ કર્યું.
આ રાજા તરફથી મને અન્યાય અને અનર્થ થશે એમ જાણવા છતાં પણ તારા વિરહને નહિ સહન કરી શકવાથી હું ત્યાંથી સિદ્ધ શહેર તરફ વળે શહેરમાં આવતાં જ જાણે તને સજીવન કરવાનું મને નિયંત્રણ થતું હોય તેમ પડહ વાજ સંભળાયો. લોકોને મેં પડહ વજાવવાનું કારણ પૂછ્યું. તેઓએ તારે સર્પદંશ થયાને વૃત્તાંત મને જણવ્યો એટલે મેં તરત જ તે પડતને સ્વીકાર કર્યો અને સર્પ પાસેથી લીધેલા મણિવડે મેં તને સજીવન કરી.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૪૪
લયસુંદરી ચરિત્ર પ્રિયા ! આ રાજ પાસેથી મેં વચન લીધું છે કે મલયસુંદરી મને આપવી. માટે હવે તારે જરા પણ અઘતિ ન કરવી. મને નિશ્ચય ખાત્રી છે કે તેને રાજા મારે સ્વાધિન કરશે.
આ સમાચાથી અમૃતથી સીંચાયેલી હોય તેમ મલયસુંદરી અત્યંત શાંતિ પામી.
મહાબળે રાજાને અંદર બેલાવી કહ્યું, કે મેં આ સ્ત્રીને સજીવન કરી છે, તમે આવીને જુઓ. રાજા અંદર આવ્યો તે સ્વસ્થપણે બેઠેલી અને મહાબળ સાથે વાતચીત કરતી મલયસુંદરીને દીઠી. મલયસુંદરીને જોતાં જ રાજા પ્રેમવશથી પરાધીન થયો અને મસ્તક ધુણાવી બાલવા લાગ્યો. અહા ! શું આ પુરૂષનું સામર્થ્ય ! જેનાં જીવિતની બીલકુલ આશા ન હતી, તેને અમારા સુખની સાથે આણે જીવિતદાન આપ્યું.
રાજા–હે સપુરૂષ ! તમારું નામ શું છે ?
મહાબળ–સિદ્ધપુરૂષ ! આ સ્ત્રીએ કાલે બીલકુલ ભેજન કર્યું નથી, તે તેને જે યોગ્ય હોય તે તમે ભેજન કરાવે.
સિદ્ધપુરૂષ-શર્કરામિશ્રિત ઉકળેલું દૂધ લાવે
રાજાને હુકમ થતાં સેવકે સર્વ સામગ્રી તૈયાર કરી લાવ્યા. મહાબળે પિતાને હાથે મલયસુંદરીને ભેજન કાશે.
Page #306
--------------------------------------------------------------------------
________________
કારાયલમાં સસ
૨૮૫ સિદ્ધપુરૂષ–હવે મને રજા આપે, તમારું બોલેલું વચન પાળે. હું મારી સ્ત્રીને લઈને મારા દેશ તરફ જાઉં. સૂર્ય મેઘ અને સમુદ્રની માફક ઉત્તમ પુરૂષે બીલકુલ મર્યાદા એવંધતા નથી. પિતાનું બેલેલું વચન નહિ પાળી જે રાજાએ મર્યાદાનું ઉલંઘન કરે છે, તે અવશ્ય પિતાનો અને તેના આશ્રિતોને નાશ
સત્યતાને ખાતર પ્રજાએ પણ રાજાને સમજાવ્યું રાજન ! આ સ્ત્રી સિદ્ધને સોંપવી જોઈએ આપે બોલેલું આપનું વચન સત્ય કરવું જોઈએ અને દુઃખી દંપતીને સુખી કરવાં જોઈએ.
આ વાત રાજાને બીલકુલ રૂચતી નહોતી. તે સમીવૃક્ષની માફક અંતરમાં ગાઢ કે પાનળથી પ્રજવવિલ થઈ રહ્યો. થોડા વખત મૌન રહી અન્ય વાતોમાં તે વાત ભુલાવવા લાગ્યો.
રાજા–સિદ્ધપુરૂષ ! આ સ્ત્રી સાથે તમારે કાંઈ સંબંધ છે ?
સિદ્ધપુરૂષ–હા, તે મારી પ્રિય પત્ની છે. દેવયોગે તે મારાથી વિખુટી પડી હતી.
રાજા–તમે તમારા કહ્યા મુજબ મારું એક કાર્ય કરી આપ. મારું મસ્તક નિરંતર દુખ્યા કરે છે, પીડા શાંત થતી નથી. ઈષ્ટદે જણાવ્યું છે કે કોઈ ઉત્તમ લક્ષણવાન પુરૂષ મળી આવે, તેને ચિંતામાં આવતો
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૫
મલયસુંદરી પરિવ બાળવામાં આવે, તે ચિતાની રાખી મસ્તક ઉપર લગાડવામાં આવે, તે મસ્તક પીડા શાંત થાય. આ ઔષધ મને લાવી આપે.
મહાબળ આ શબ્દ સાંભળી વિચારમાં પડયો. ખરેખર ! આ રાજા મલયસુંદરીમાં આસક્ત થયો છે અને તેથી તેને લેવા બદલ મને મારવાને ઈ છે છે પિતાના આ દુષ્ટ આશયથી પહેલાં જ તેને કોઈ પણ કાર્ય કરી આપવાનું વચન મારી પાસેથી માંગી લીધું છે. જે હું તેનું આ કાર્ય નહિ કરી આપું તે તે મારી સ્ત્રી મને આપશે નહિ. આ કાર્ય પણ મરણ પામ્યા સિવાય કરી શકવું અશક્ય જણાય છે. કેટલીક વાર વિચાર કરી સાહસ અવલંબી તેણે જણાવ્યું.
રાજન ! આ ઔષધ સંબંધી તમારે કાંઈ પણ ચિંતા ન કરવી. આવું દુર્લભ ઔષધ પણ હું તમને મેળવી આપીશ. કાર્ય થવાથી મને મારી સ્ત્રી પાછી સોપી દેજે અને સુખે રાજ્ય કરજે.
દુષ્ટ પરિણામવાળે રાજા કાંઈક હસીને બોલ્યો પોપકારી સિદ્ધ ! તમે શું કહે છે ? મારે વિશ્વાસ તમને નથી આવતું ? આ કાર્ય સિદ્ધ કરી આવ્યા એટલે તરતજ તમારી સ્ત્રી તમને સેંપી દઈશ.
આ પ્રમાણે કહી બનેને જુદા જુદા મકાનમાં રાખી ફરતે મજબુત ચોકી પહેરે મૂકી, હર્ષ પામતે રાજા પિતાના મંદિરમાં ગયો.
નામ
-
-
---
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૭
બળતી વિતામાં મહાબળ
પ્રકરણ ૪૩ મું બળતી ચિતામાં મહાબળ
પ્રેમીઓને પ્રેમથા જે આનંદ મળે છે તે આનંદ કરતી વખતે શક પણ હજારઘણે થાય છે. દુઃખની સંખ્યા ગણનાતીત છે. મનને દાહ અસહ્ય છે. વચન તે બેલવાને અસમર્થ છે, ત્યારે બીચારું પરાધીન શરીર વિરહથી દુર્બળ થઈ તેના મેળાપ માટે અગ્નિમાં પણ યાહેમ કરીને ઝંપલાવે તો તેમાં આશ્ચર્ય શાનું ?
મહાબળે રાજાને કહેવરાવ્યું કે સ્મશાન ભૂમિમાં લાકડાને એક મેટો ઢગલે કરાવે. તમારા અલૌકિક ઔષધ માટે બીજા ઉત્તમ લક્ષણવાન મનુષ્યના બદલે હું જ ચિતામાં પ્રવેશ કરી મૃતકની રક્ષા લાવી આપીશ.
રાજાના આનંદનો તો પાર ન રહ્યો. જોઈતું હતું ને વૈદે બતાવ્યું. ટાઢા પાણીએ ખ» ગઈ. બહાબળને આદેશ મળતાં જ રાજાએ અનેક ગાડાં ભરી લાકડાં સમશાનમાં કલા વ્યાં. આ વાત આખા શહેરમાં ફેલાઈ લેક હાહાર કરવા લાગ્યા. અરે ! આવા નિર્દોષ પુરૂષરત્નને વિના અપરાધે રાજા નાશ કરે છે. શું જીવતાં મુએલાં મૃતકની રાખથી તે માથાને વ્યાધી જ હશે ? રાજાને બીજે જ ગૂઢ વ્યાધિ છે.
મહાબળ કુમાર અંતિમ અવસ્થાને વેશ પહેરી સંધ્યા સમયે મશાનમાં આવ્યું. અને રાજસુભટે તેની
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૮
પણથદરીનું ચરિત્ર આજુબાજુ ઉભા હતા. ખેદ, દયા આશ્ચર્યથી હજારો લોકોની મેદની ભરાઈ હતી.
આ વૃત્તાંતની મલય સુંદરીને ખબર મળતાં જ તેને ઘણું દુઃખ થયું. તે પિતાને ધિક્કારવા લાગી કે આ મારા જન્મને અને શરીરની સૌંદર્યતાનો ધિકકાર થાઓ. આ પરકમી નરરત્નને અનર્થની આફતમાં પાડવામાં હું અનેકવાર નિમિત્તભૂત થઈ છું. હે નાથી તમે હમણુંજ એક મહાન વિપત્તિને પાર પામ્યા છે. તેટલામાં વળી આ બીજી તેનાથી પણ અધિક આપત્તિમાં ક્યાં આવી પડયા ? મારા એક પામર જીવને બચાવ ખાતર અનેક જેને ઉપકારી તમારા પવિત્ર આત્માને તમે શા સારૂ જોખમમાં નાખે છે ?
રાજપુરૂષ તમને પકડીને અગ્નિમાં પ્રવેશ કરાવશે. તે દુઃસહ અગ્નિમાંથી તમે કેવી રીતે નીકળી શકશે ? પ્રિય ! જીવતાં જ અગ્નિજવાળામાં પડેલું તમારું શરીર અગ્નિદાહની પીડાને કેવી રીતે સહન કરશે ? તમે અહીં આવીને શા માટે મળ્યા ? અને સર્પદંશથી ડસાયેલી આ પાપિણીને શા માટે સજીવન કરી ? તમે અહીંથી બીજે ઠેકાણે ચાલ્યા જાઓ, તમારા શરીરને બચાવે.
પાપી રાજાના હાથમાં કદી ફસાવવાની નથી પણ તમે અહીંથી દૂર થતાં જ આ દેહથી જુદો કરી મારા આત્માને પર લેકમાં મેકલી આપીશ ઈત્યાદિ અનેક પ્રકારે ધિક્કાર, આળભા પ્રશ્ચાતાપ, શિક્ષા અને વિલાપ
Page #310
--------------------------------------------------------------------------
________________
મળતી ચિતામાં મહાબળ
૨૮૯ કરતાં તથા નેત્રવાથિી પ્રિયને જલાંજલિ દેતાં મલયસુંદરીએ પ્રતિજ્ઞા કરી કે હું જ્યારે મારા સ્વામીને નજરે દેખીશ, ત્યારે ભેજન કરીશ શમશાનમાં અમતેમ ફરી એક સ્થળે ચિતા રચવા મહાબળ કુમારે રાજપુરૂષોને આજ્ઞા કરી.
કુમારનું શૌર્ય, સૌદર્ય અને સાહસ જોઈ રંજીત થયેલા પ્રજાના અનેક આગેવાન મનુષ્ય, કાંઈક દુઃખી અને કાંઈક ક્રોધિત થઈ રાજા પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. રાજન ! આ મહાન અન્યાય થાય છે. શખના બાનાથી પરોપકારી સિદ્ધ પુરૂષને આમ પશુની માફક મારે કઈ પણ રીતે યોગ્ય નથી. આમ કરવા કરતાં તેની સ્ત્રી પાછી ન આપતાં તેને જીવતે જ જવા દેવે એ વધારે છે.
રાજા–પ્રજાજને ! આ સિદ્ધપુરૂષના જીવતાં તે સ્ત્રી મારાં સન્મુખ તે જોતી નથી, પણ મારું નામ સુદ્ધાં લેતી નથી તેમ તે સ્ત્રી વિના મને બીલકુલ ચેન પડતું નથી, એટલું જ નહિ પણ તે સ્ત્રી વિના મારે આત્મા આ શરીરમાં ટકી શકશે કે કેમ, તેની પણ મને શંકા છે. “હા ! વિષયાંધતા. હા ! નિર્લજજતા. હા ! નિર્બળતા પ્રજાજનોએ દીર્ધ નિઃ સ મૂકો.
રાજ–હું આવી રીતે સંકટમાં પડ છું. માટે મારે કેઈપણ ઉપાય નથી. જીવાજી પ્રધાન બેલાયા.
Page #311
--------------------------------------------------------------------------
________________
મલયસ દર્દી ચરિત્ર
-
પ્રજાગણા ! આ વાતમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. મા સખધામાં તમારે કાંઈ પણ ખેલવું. સિદ્ધ મરતા હૈાય તો મરવા દે. શું તેને માટે આપણા . રાજાને આપણે આવા સડકટમાં પડેલા જોઈશું ?
૨૯૦
પ્રધાનનાં આ વચને સાંભળી પ્રજાગણ ઉદાસ થયે.. તેઓ આપસમાં . ખેાલવા લાગ્યા. અહા ! જયાં રાજા તે પાપમાં પ્રવૃત્તિ કરવાવાળા હાય અને પ્રધાન દુબુદ્ધિ આપનાર હોય, ત્ય! ન્યાય આશા શાની ! ત્યાં પ્રજાતે સુખ ચાંથી હાય ! જે રાજાએના પોતાના મન પર આટલા પણ અંકુશ નથી, અનેક સ્ત્રીએ છતાં, વિષયવાસનાની શાંતિ નથી અને પુત્ર પુત્રીની માફક માનેલી પ્રજાને પાયમાલી કરવા ઇચ્છે છે, તે રાજાએ રાજય કરવા લાયક નથી. તેઓમાં રાજપણાની ચાગ્યતા જ નથી. તેઓને પ્રજાએ પદભ્રષ્ટ કરવા જોઇએ.
અહા ! એક સ્ત્રી માત્રને ક્ષારના દંભથી-રાખના બહાનાથી આવા પુરૂષ રત્નના વિનાશ કરે છે, તે હૃષુદ્ધિએના મસ્તક પર નિશ્ચે ક્ષારજ પડશે. આ પ્રમાણે અન્યાન્ય માલતા, મનથી કળકળતા લાકે પાછા ફરી પોતાને ઠેકાણે આવ્યાં.
મહાબળ કુમાર લેાકેાના હાહારવ વચ્ચે સુભદ્રાથી વિંટાયેલા ચિતા પાસે આવ્યો.
ચિતા ઘણી જ ઉંચી અને પહેાની રચવામાં આવી હતી. લાકડાની કાંઈ ખેટ નહેાતી. કદાચ ચિતામાંથી
Page #312
--------------------------------------------------------------------------
________________
બળતી ચિતામાં મહાબળ
૨૯૧ નજર ચુકાવી આ ચાલ્યા ન જાય એ આશયથી ચિતાની ચારે બાજુ રાજાના સુભટ ફરી વળ્યા હતા.
મહાબળ ચિતા પાસે આવ્યો ત્યારે લોકોના હૃદયમાં શેકાગ્નિ પ્રગટ થયે, પણ જ્યારે તેણે ચિતામાં પ્રવેશ કર્યો, ત્યારે તે શેકાગ્નિ ઉભુ અશ્રુરૂપે બહાર આવ્યો. અર્થાત્ લેકે રડવા લાગ્યા, રાજપુરૂષોએ ચિતાની બાજુ લેકેના શરીરમાં દુઃખાગ્નિ સાથે અગ્નિ સળગાવ્યો ભડભડાટ શબ્દ કરી ચિતા સળગવા લાગી. તેની જ્વાળા આકાશમાં લંબાવા લાગી. આટલી અગ્નિ છતાં ચિતામાં પ્રવેશ કરેલા રાજકુમારના મુખથી નીકળતે સિત્કાર એટલે પણ શબ્દ જ્યારે ન સ ભળાયો, ત્યારે લાકે તેનાં ધીરત્વની પ્રશંસા કરવા લાગ્યા.
જ્યારે ચિતા સંપૂર્ણ બળી રહી, ત્યારે રાજપુરુષો ત્યાંથી પાછા ફરી રાજા પાસે આવ્યા અને સર્વ વૃત્તાંત નિવેદિત કર્યો. આજની રાત્રીએ રાજા તથા જીવા પ્રધાનને મૂકી આખા શહેરને લે કેને પ્રાયે સુખે નિદ્રા ન આવી. લેકએ સિદ્ધનું મરણ અને રાજાને અન્યાય, આ બે વાતનો વિચાર કરતાં કષ્ટથી રાત્રિ પસાર કરી.
પ્રભાત થતાં જ માથે રાખીને મોટે પિટલે લઈ બજાર વચ્ચે થઈ રાજમંદિર તરફ જતો તે સિદ્ધપુરુષ લોકેના જોવામાં આવ્યું. સિદ્ધને દેખી લોકે વિસ્મય પામ્યા. લોકોના આનંદનો પાર ન રહ્યો. તેઓએ જણાવ્યું સિદ્ધપુરુષ ! આ તમારે માથે શું છે? તમે અહીં કેવી રીતે આવી શક્યા ?
Page #313
--------------------------------------------------------------------------
________________
મલવસુંદરી ચરિત્ર મહાબળ–રાજા માટે તે ચિતાની રાખ લઈ આવ્યા છું. આ પ્રમાણે ઉત્તર આપતો મહાબળ રાજમંદિરમાં આવ્યો રાજાની પાસે રાખને પાટલે મૂકી સિધે જણાવ્યું.
જન ! તે ચિતાની આ રાખ છે, દુર્લભમાં દુર્લભ ઔષધ આ છે. હવે તમારી ઈચ્છાનુસાર જોઈએ તેટલી તમારા માથા ઉપર નાખે, જેથી તમારા મસ્તકને વ્ય ધિ શાંત થાય.
રાજા–સિદ્ધપુરૂષ! ચિતાગ્નિમાં કેમ દષ્ટ ન થયો? “આ ઠેકાણે સરલ થવાનું કામ નથી, શઠં પ્રતિ શાઠ્ય કુર્યાત” આ ન્યાયને યાદ કરી મહાબળે જણાવ્યું.
સિદ્ધપુરૂષ-રાજન ! હું ચિતાની અંદર બળીને ભસ્મિભૂત થયો હતો. મારા આવા દઢ સત્વથી ખેંચાઈ દે મારી પાસે આવ્યાં. તેઓએ એ ચિતાને અમૃતનું સિંચન કર્યું તેથી હું ફરી સજીવન થયો. સજીવન થઈ તમારે માટે આ રાખનું પિટલું બાંધી હું અહીં આવ્યો છું. રાજન ! આ રાખ ગ્રહણ કરે તમારું બેલેલું વચન પાળે અને મારી સ્ત્રી અને પાછી સેંપી ઘો.
રાજા વિચારમાં પડયો કે ખરેખર કે પૂર્ત છે. સુભટેની નજર ચૂકાવી ચિતા બહાર રહ્યો જણાય છે અને સુભટોએ ખાલી ચિતા સળગાવી દીધી છે. દેવતા કેવા અને વાત શી? આ સર્વ તેને પ્રપંચ છે ચિતામાં બળેલો મનુષ્ય ફરી પાછો સજીવન થાય જ શાને ! કેટલાક ગુણાનુરાગી મનુષ્યએ કહે કે, રાજદ્રોહો મનુષ્યએ
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૯
બળતી ચિતામાં મહાબળ કહે, મલયસુંદરીને ખબર આપી કે સિદ્ધપુરૂષ રાખનું પિોટલું લઈ જીવતો પાછો આવ્યો છે.
આ ખબરથી મલયસુંદરીના હર્ષને પાર ન રહ્યો. મહાબળને મળવાને અતિઉત્કંઠિત થયેલી મલયસુંદરી રાજપુરૂષોની સાથે રાજસભામાં આવી. હર્ષઘેલી સુંદરી મહાબળને મળી. સભામાં જ એકાંત મેળવી તેણે મહાબળને મળી. સભામાં જ એકાંત મેળવી તેને મહાબળને પૂછ્યું. હે નાથ ! ચિતામાં પ્રવેશ કર્યા છતાં પણ આપ કેવી રીતે પાછા આવ્યા ?
મહાબળ મંદ મંદ સ્વરે જણાવ્યું. કાંતા ! હું પેલા અંધકુવામાંથી જે સુરંગને રસ્તે થઈ બહાર નીકળે હત, તેજ સુરંગ દ્વાર ઉપર મેં આજુબાજુ મોટી ચિતા ખડકાવી હતી અને વચમાં પોલાણ રખાવ્યું હતું. ચિતામાં પ્રવેશ કર્યા પછી જ્યારે ચિતા સળગાવવામાં આવી ત્યારે તે સુરંગનું દ્વાર ઉઘાડી-શિલા દૂર કરી હું અંદર ગયે અને અંદરથી દ્વાર પાછું બંધ કર્યું.
જ્યારે દ્વાર પાછું ખેલ્યું. આજુબાજુ કેઈ મારા દેખવામાં ન આવ્યું, ત્યારે હું સુરંગથી બહાર નીકળ્યો અને રાખનું પોટલું બાંધી અહીં આવ્યા
આ ગુપ્ત વાત તારે બીલકુલ પ્રકાશિત ન કરવી. કેમ કે આ દુષ્ટ રાજા મારા છિદ્રો જોયા કરે છે.
આ દંપતીને, વાતચીત કરતાં જોઈ રાજા તેમની પાસે આવ્યો અને સર્ણ બળને કહેવા લાગ્યો.
Page #315
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર'' - સિદ્ધ ! આ તમારી સ્ત્રીને તમે ભોજન કરાવે. કાલે તેણીએ બીલકુલ ખાધું નથી. સિધેિ મલયસુંદરીને ભેજન કરાવ્યું. ભેજન કર્યા બાદ મહાબળે રાજાને જણાવ્યું. રાજન મેં તમારું કાર્ય કરી આપ્યું છે. હવે તમે તમારું વચન પાળે. મને રજા આપે કે મારી સ્ત્રીને લઈ હું મારા દેશ તરફ ચાલતે થાઉં. ' રાજા ગભરાયો, હવે શું ઉત્તર આપે તે તેને સુઝયું નહિ. મલયસુંદરી સોંપવી તે નહિ જ. ત્યારે ના પણ ન પડાય. તેથી પ્રજામાં ઈતરાજી ઉત્પન્ન થાય. ઈત્યાદિ કારણથી નજીકમાં બેઠેલા જીવાપ્રધાનને સન્મુખ જોઈ સહજ ઈસાર કર્યો. | મંત્રીએ છેડે વખત વિચાર કરી રાજાની મરજી અનુસાર મહાબળને જણાવ્યું સિદ્ધપુરૂષ ! તમે રાજાનું એક કાર્ય કરી આપું. ખરેખર ! ધીર્યવાન અને સાહ સિક છે તે એક બીજું પણ રાજાનું કાર્ય કરી આપો.
આ શહેરના નજીકમાં એકછિનતંક નામને પહાડ છે. તેના એક વિષમ શિખરની પછાડીની બાજુમાં–ઉપરનું શિખર અને જમીનને નીચે ભાગ તેના વચલા ભાગમાં નિરંતર ફળ આપનાર એક આમ્રવૃક્ષ રહેલું છે. પૂર્વ દિશા તરફથી તે શિખરની ટોચ ઉપર ચડાય છે. કારણ કે પશ્ચિમ કે બીજી કઈ પણ બાજુથી તે ઉપર ચડવાને માર્ગ નથી. તે શિખર પરથી આંબાને લક્ષ કરી તેના ઉપર પડતું મૂકવું. તે આંબાના ફળે લઈ ત્યાંથી નીચે
Page #316
--------------------------------------------------------------------------
________________
બળતી ચિતામાં મહા ૧ળ
૨૯૫
જમીન ઉપર પાછું પડતું મૂકવું અને તે ફળો રાજાને લાવી આપવાં. સિદ્ધ ! આ કામ ઘણું વિષમ છે, છતાં તમારા જેવા સાહસિક પુરૂષથી તે બનવા એગ્ય છે. અમારા મહારાજાને નિરંતર પિત્તની પીડા સ્થા કરે છે અને આમ્રફળ ખાવાથી તે પિત્તની પીડા શાંત થશે એમ વૈદ્યોનું કહેવું છે.
પ્રધાને આ શબ્દ સાંભળી કુમાર વિચારમાં પડયો કે આદેશ અતિ દુષ્કર અને શુદ્ર છે. આ ઠેકાણે મારી કાંઈ પણ મતિ પહેાંચતી નથી. આ કાર્યમાં મારૂં મરણ થવાનો સંભવ છે, તથાપિ કોઈ વિધિના યોગથી શુદ્ધ આદેશ મારાથી બની આવે તે જીવિતવ્ય અને સ્ત્રી બન્નેની પ્રાપ્તિ થશે, માટે આ કાર્ય પણ કરી આપવું.
અહીંની પ્રજાને ચાહ પ્રેમ મારા તરફ વિશેષ છે. રાજાની 'નિચ વૃત્તિથી તેના તરફની પ્રજાની પ્રીતિ ઉઠતી જાય છે અને મારા સાહસથી તે પ્રી તિ મારા તરફ ઢળતી આવે છે. આ પણ એક મારા વિજયની નિશાની છે. ઇત્યાદિ વિચાર કરી સાહસ ધરી મહાબળે જણાવ્યું મંત્રી ! રાજાનું કાર્ય હું કરી આપીશ; પણ વારંવાર તમારા વચનને ફેરવતાં હવેથી તમે અવશ્ય વિચાર કરજો. નહિતર આનું પરિણામ વિચારવા જેવું જ આવશે. આ પ્રમાણે પ્રધાનને તથા રાજાને જણાવી મહાબળ તરત જ આસનથી ઊર્ભો થયો.
*
*
Page #317
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર
પ્રકરણ ૪૪ મું. છિનટેકના શિખર પર
સાહસથી ગમે તેવાં કાર્યો સિદ્ધ થાય છે. સાહસમાં પ્રબળ પ્રયત્ન છે. સાહસમાં ઉત્સાહ છે. સાહસમાં વીર્ય છે. સાહસિકોને અનેક મનુષ્ય આશ્રય કરે છે. ટૂંકમાં કહીએ તે સાહસમાં સર્વ સિદ્ધિ છે.
દુખના પુરથી દતિયાના નેત્રમાંથી અશ્રુધારા પડવા છતાં મહાબળ છિન્નતંક નામના પહાડ સન્મુખ ચાલવા લાગે. સાહસિકે સ્વાર્થ સાધવામાં વિલંબ કરતા નથી. આ વેળાએ પણ બહાબળની પછાડી સંખ્યાબંધ મનુષ્ય પહાડ તરફ જતાં જણાતાં હતાં. ખરેખર “સ્વામીના પ્રેમ કરતાં પણ ગુણાનુરાગને પ્રેમ મનુષ્યોમાં અધિક હોય છે.' હજારે લેકના આશ્ચર્ય અને ખેદ વચ્ચે મહાબળે પહાડ પર ચડવું શરૂ કર્યું. જેમ જેમ મહાબળ પહાડ પર ચડતો ગયો તેમ તેમ તેના હૃદયમાં શોક પ્રગટ થયો, પણ રાજા પ્રધાનના હૃદયમાં આનંદની ઉમિઓ ઉછળતી હતી.
ઉદયાચળ પર સુર્ય જેમ આરૂઢ થાય છે, તેમ પહાડના શિખર પર મહાબળ આરૂઢ થશે. રાજાના સેવકે પણ તેની પાછળ ચડ્યા. શિખરની ટોચ પર કુમાર ચઢી રહ્યો, એક રાજપુરૂષે મહાબળની નજીક જઈ નીચે દૂર દેખાવ આમ્રવૃક્ષ તને બતાવ્યો.
Page #318
--------------------------------------------------------------------------
________________
નિકના શિખર પર
૨૯૭ આ છંદગીમાં ન્યાયપૂર્વક મેં કાંઈ પણ શુભકર્મ ઉપાર્જન કર્યું હોય તે તેના પ્રભાવથી આ મારું સાહસ સફળ થ” આ પ્રમાણે બોલતા રાજકુમારે તે આમ્રવૃક્ષને લક્ષમાં રાખી લેકોના હાહાર વચ્ચે વીજળીની માફક પર્વતના પછાડીના ભાગ તરફ ઝુંપાપાત કર્યો.
પહાડના શિખર પરથી વેગમાં પડતાં જ મહાબળ તેનું અહિત ચિંતવનારાના પુણ્યરાશીની માફક અદશ્ય થઈ ગયે. ' અરે ! આ અન્યાય ! આવું રાજાનું ઘોર પાપ આવું પર સ્ત્રી લંપટપણું ! નિર્દોષ મનુષ્યને આવા ઘાતકી મારથી મારવામાં આવે છે ? તે બિચારા સિદ્ધના હાડકાનાં પૃથક પૃથક ચૂરેચૂરા થઈ ગયા હશે ! હવે આ રાજાનું અને રાજ્યનું આવી બન્યું “વિનાશકાળે વિપરિત બુદ્ધિ ભાઈ ! આપણે પણ કદાચ આ પાપી રાજાના પાપની આફતમાં આવી પડીશું વિગેરે અમંગળિક ચિંતવતા અને રાજાની નિ દા કરતાં લોકો પોતપોતાને ઘેર આવ્યા.
રાજપુરૂષોએ બનેલી હકીકત જાને જણાવી. તે સાંભળી રાજા તથા પ્રધાન ઘણુ ખુશી થયા અને અનેક મારો કરતાં રાત્રિ પૂર્ણ કરી.
પ્રાતઃકાળ થતાં જ તે સિદ્ધ પુરુષ માથે આંબાને ભરેલે કરંડીઓ લઈ પાછા શહેરમાં આવ્યું.
સિદ્ધપુરુષને જોતાંજ, આ મહાત્મા કોઈ દેવના પ્રભાવથી જ જીવતે રહે છે. તેમજ રાજાનું કાર્ય કરી
Page #319
--------------------------------------------------------------------------
________________
ર૯ર
મલયસ દર યાત્ર જલદી પાછો આવે છે.” ઈત્યાદિ બોલતાં હર્ષિત વદનવાળા આશ્ચર્ય પામતા અનેક મનુષ્ય રસ્તામાં એકઠાં થઈ પૂછવા લાગ્યા કે સિદ્ધ પુરુષ ! તમે અહીં કેવી રીતે આવ્યા ? તમને કાંઈ શરીરે ઈજા તે થઈ નથીને ? વિગેરે
સિદ્ધપુરૂષ–મહાનુભાવે (તે વાત તમારે હમણાં કાંઈ પણ પૂછવી નહિ. અવસરે બધું જણાઈ આવશે. આ પ્રમાણે ઉત્તર આપતાં હજારે મનુષ્યની સાથે મહાબળે રાજસભામાં પ્રવેશ કર્યો.) કે મહાબળને આવતે દેખી રાજાનું મુખ શ્યામ થઈ ગયું તેમજ આનું આવું અગાધ સામર્થ્ય જોઈ ભય પણું લાગ્યો. મહાબળ સભામાં આ બે; છતાં રાજાએ બીલકુલ આવકાર પણ ન આપ્યો. " :
: : રાજાને ચિંતાથી વ્યગ્ર જઈ પ્રધાને મહાબળને આવકાર આપ્યો. સિદ્ધ પુરુષ ! આવું દુષ્કર કાર્ય કરી તમે ઘણુ જ વહેલા પાછા ફર્યા તમારે શરીરે તે કુશળ
મહાબળે જવાબ આપ્યો, હાજી મારા શરીરે કુશળ છે આ પ્રમાણે છેલતાં મસ્તકે પૈરથી આમને કરંડીયે નીચે ઉતાર્યો અને રાજા તથા પ્રજા બેઠા હતા તેની નજીકમાં લાવી મૂકો. મહાબળે જણાવ્યું રાજન ! આ આમ્રફળે તમે તમારા કુટુંબ સહિત ખાઓ અને પિત્તના રોગની સર્વથા શાંતિ કરો,
તેના ગંભીર શબ્દ અને કાર્ય કરવાનું સામર્શ
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૯૯
છિનતંકની શિખ પર જેઈ સભાસદે સર્વે ભય પામ્યા. આખી સભામાં શાંતિ વ્યાપી રહી, અર્થાત્ સર્વે મૌન ધારણ કરી રહ્યા ત્યારે મહાબળે કરંડીયા નજીક જઈ તેનું ઢાંકણું ઉઘાડી માંહીથી બેચાર સુંદર ફળ લીધાં અને ૬ જાને પુછી દુખિત થઈ રહેલી રાજકુમારી મલય સુંદરી પાસે મહાબળ આપે.
. મહાબળને આવતે. દેખી વર્ષગમે મયુરીની માફકહર્ષ પામતી મલયસુંદરી બહાબળને ભેટી પડી અને આવા દુષ્કર કાર્યને પાર કેવી રીતે પામ્યા, તે સંબંધી પ્રાર્થના કરવા લાગી. તે
' મહાબળ–વલ્લભ ! પૂર્વે અગ્નિના કુંડમાં જે યોગી પડીને મરણ પામ્યો હતો, જે મારા પરિચય વાળે હતે તે મરણ પામીને વ્યંતરદેવ થયે હતે. આપણે સદ્ભાગ્યથી તે આમ્રવૃક્ષ પર રહેલ હતે. છેવટની વખતનું મરૂ બાલવું અને શિખર પરથી પડવું તેણે સાંભળ્યું અને દીઠું. મને તરત જ ઓળખી લીધે- ' . છે જે હું શિખર પરથી આમ્ર તરફ નીચે પડે કે તે જ તે દેવે મને અદ્ધર ઝીલી લીધું અને જણાવ્યું કે પરેપકારી રાજકુમાર ! તું ભયબ્રાંત ન થઈશ, પૃથવી સ્થાનપુરના સ્મશાનમાં ઉતરન સાધક થઈ તે મને ઉપકાર કર્યો છે મારા નિર્ભાગ્યપણાથી સુવર્ણ પુરુષ-સિદ્ધ ન થયો અને હું મરણ પામી અહીં યંતર દેવપણે ઉત્પન્ન થયા હું અત્યારે ઉપકારના બદલે વાળવાનો મારો અવસર ઈત્યાદિ પિતાનું ગર્વ વૃr it તેણે મને જણાવ્યું હું
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦
મલયસુંદરી ચરિત્ર નિર્ભય થઈ ત્યાં રહ્યો ખરેખર કરેલે ઉપકાર નિરર્થક જતે નથી વાર્તાલાપ કરતાં અમારી પવિત્ર રાત્રિ વ્યતિત થઈ
વ્યંતરદેવે પ્રભાતે જણાવ્યું. રાજકુમાર ! તું મારોઅતિથિ છે. અતિથિનું સન્માન કરવું જ જોઈએ. માસ લાયક ઈષ્ટ કાર્ય તું બતાવ, જે કરી આપી અતિથિનું સન્માન અને પરોપકારને બદલો હું કાંઈક વાળી આપું.
મેં જણાવ્યું કંદર્પ રાજા મને જે કાર્ય બતાવે, તે કાર્ય કરવાને હું સમર્થ થા, તે પ્રકારે મદદ આપે.
વ્યતર–કંદર્પ રાજા તને મારવાને ઈચ્છે છે, માટે જે તારી સંમતિ હોય તો હું તેને શિક્ષા આપું.
જણાવ્યું તમારી મદદથી તેનું આ કાર્ય તે હું તેને કરી આપીશ, છતાં પણ તે રાજા પિતાના દુષ્ટ અધ્યવસાયથી પાછા નહિ હઠે તો પછી તમને જેમ યોગ્ય લાગે તેમ શિક્ષા આપજો.
વ્યંતરદેવે તેમ કરવા કબૂલ કર્યું. વળી વિશેષમાં એમ પણ જણાવ્યું કે બીજું પણ કઈ અસાધ્ય કાર્ય કોઈ વખત આવી પડે તે મને તરત થાદ કરજે. યાદ કરવા માત્રથી જ હું હાજર થઈ તેવા અસાધ્ય કાર્યમાં પણ મારાથી બનતી મદદ આપીશ. –
આ પ્રમાણે મને કહ્યા પછી તરતજ તે કઈ સ્થળેથી એક કરંડીઓ લઈ આવ્યું. તે આંબા ઉપરથી પાકાં સુંદર ફળો તેમાં ભરી, કરંડીયા સહિત મને ત્યાંથી ઉપાડી આ શહેરના ઉધાનમાં લાવી મૂકયે,
Page #322
--------------------------------------------------------------------------
________________
નિકના શિખર પર ' ઉદ્યાનમાં આવી દેવે મને કહ્યું કે કુમારે ! આ લઈ જઈ તું રાજાને સપજે હું તારી સાથે ગુપ્તપણે આવું છું. ત્યાં આવ્યા પછી જેમ મને ઉચિત લાગશે, તેમ ગુપ્તપણે રહી કાર્ય કરીશ.
દેવી ! તે કરંડીએ લાવી મેં રાજાને સગે અને તેની અનુમતિ લઈ હું તારી પાસે આવ્યો છું. મને ચોક્કસ ખાત્રી છે. કે દેત્રની મદદથી હવે તારે છુટકારે ઘણા ચેડા જ વખતમાં થશે, વિયોગ હર થશે અને નિરંતરને માટે આપણે સુખી થઈશું. દુઃખનું વાદળ હવે વિખરાવા લાગ્યું છે. આ પ્રમાણે મલયસુંદરીને દિલાસો આપતો મહાબળ ત્યાં ઉભે છે.
આ બાજુ મહાબળે જે આમ્રફળને કરંડીયે રાજા પાસે રાજસભામાં મૂક્યું હતું, તેમાંથી અકસ્માત એવા શબ્દ નીકળવા લાગ્યા કે “રાજાને ખાઉં કે પ્રધાનને ખાઉં ?” વારંવાર નીકળતા આ શબ્દો સાંભળી રાજા ભયબ્રાંત થયે. તે બેલવા લાગ્યું કે ગુપ્તપણે પૃથ્વી પર વિચરનાર આ કેઈ ખરેખર સિદ્ધ પુરૂષ જ છે. નહિતર આવાં દુકર કાર્યો પણ લીલા માત્રમાં કેમ કરી આપે ? હું ધારું છું કે આપણે નાશ કરવા માટે આમ્રફળના દંભથી આ કરંડીયામાં તેણે કોઈ જાતની બીભિષિકા–ભય ઉત્પન્ન થાય તેવી વસ્તુ લાવી મૂકી છે.
આ પ્રમાણે ભયથી કંપાતા અને બાલતા રાજાને દેખી કાંઈક હસતે હસતે પ્રધાન બોલી ઉઠે અરે ?
Page #323
--------------------------------------------------------------------------
________________
મલયસુ દરી યાત્ર
શુ'
*
બીભિષિકાના મુખમાં ધૂળ પડો. એમાં તે ભય શે રાખી મૂકયા છે ? એવા તો કઈક ધૂર્તો આવે છે. તેનાથી અમે ડરી જવાના ? જો એમ ડરી જઈએ તા રાજ્યના કારભાર કેમ ચલાવી શકીશું ? વિગેરે ખેલતા પ્રધાન આસનથી બેટા થયેા.
૩૦.૨
રાજાએ તેને ઘણી મના કરી પ્રધાનજી શાંત થાઓ. આ ઠેકાણે ખળ અજમાવવાનું ચાગ્ય લાગતુ નથી, તમે તે કરંડીયાની પાસે ન જાએ પણ ‘વિનાશ કાળે વિપરિત બુદ્ધિ' રાજાદીકનું કહેવું ન માનતાં પ્રધાન કરડિયા પાસે આવ્યા એટલે જેમ મૃત્યુની ઇંદુભી વાગતી હોય તેમ ફરી શબ્દ નીકળ્યા કે રાજાને ખાઉં કે બધાનને ખાઉં ?” તેને પણ અનાદર કરી કરડીયેા ઉઘડી આમ્રફળ લેવાની ઈચ્છાથી પ્રધાને જ્યાં અંદર હાથ નાખ્યો કે તરત જ યમરાજાની ધાડ માફ્કની ત્રાસ આ તી કરંડીયામાંથી ભયંકર અગ્નિની જવાળા પ્રગટ થઈ આ જવાળાની પ્રખળ અગ્નિમાં જીવા પ્રધાન તરત પતંગની માફક રામશરણુ ા, અર્થાત્ મણુ પામ્યા. અગ્નિ એટલાથી જ શાંત ન થયે, તેની વીકરાળ
J
વાળાએ ફડફડાટ, થડચડાટ, કરતી કરંડીયામાં બહાર આવી અને શિખાની માફક એટલી ઊચી વધી કે તે રાજસભા પંડપ વિગેરે થાડા જ વખતમાં બળી ભષ્મીભૂત થયાં. નાશાનાશ અને ભાગાભાગ થઈ પડી. રજાને ઘણા ભય થયો. હવે આવી બન્યુ. પ્રધાનની ગતિ તે
Page #324
--------------------------------------------------------------------------
________________
નિંઢ કના વિખપર
.૩૦૩
આપણી ગતિ વિગેરે ખેલતા રાજાએ મરણના ભયથી ખેંચવા ખાતર તત્કાળ સિદ્ધને ત્યાં ખેલાયે. આખા શહેરમાં કાલાહલ મચી રહ્યો. -
લેાકેાના કાલાહલ સાંભળી સિધ્ વિચાર કર્યો કે હું ઠીક થયું, કાંઈક ઉપદ્રવ થયા જણાય. ગધેડાઓને તે ડફણાના માર જોઈ એ જ, ભાઈ માપનું ત્યાં કામ નથી વિગેરે વિચાર કરતા હતા, તેટલામાં દોડતા રાજપુરુષો તેને ખેલાવવા આવ્યા મહાબળ તેઓ સાથે
રાજા પાસે આન્ગેા.
FA
જીવામ ત્રીતુ મરણુ અને માંહીથી નીકળતા શબ્દો તથા અગ્નિને ત્રાસ વિગેરે મહાબળને જણાવી રાજાએ નમ્રતાથી જણાવ્યું કે સત્પુરૂષ ! અમારા પર કૃપા કરી આ ઉપદ્રવ તુ જલદી શાંત કર
14
રાજાની આ નમ્રતાથી, તેમજ આ અગ્નિથી બિચારા નિરપરાધી જીવાના જાલમાલની ખુવારી થશે, • એમ ધારી સિધ્ધે થાડું પાણી મંગાવી તે અગ્નિપર છાંટયુ કે તરત જ અગ્નિ સથા શાંત થયેા. અર્થાત્ મહાબળની ઈચ્છાને વશ થયેલા ધ્રુવે અગ્નિ બુઝાવી નાખ્યા મહાબળે તે કરડીયાનું ઢાંકણ અંધ કર્યુ” કે તરત જ સભામાં અને શહેરમાં પાછી શાંતિ ફેલાઈ, પણ તે કરંડીયાની નજીક જવાની કોઈની હિમ્મત ન ચાલી. સના મનમાં એમ જ આવ્યું કે જાય તેા ઠીક થાય.
આ
અહી થી ઉપાડી
Page #325
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર મહાબળ ફરી કરંડીયા પાસે ગયા અને ઢાંકણું ઉઘાડી તેમાંથી કેટલાક આમ્રફળે લઈ રાજાને આપવા લાગે, પણ હાયથી રાજાએ તે લેવા માટે ના પાડી. મહાબળે તે ફળે બીજા માણસના હાથમાં આપી રાજાને નિશ્ચય કરી આપે કે આમાં હવે ભય નથી અન્ય પુરષદ્વારા રાજાએ તે ફળ લીધાં
અમાત્યના મરણ થી રાજાને ખેદ થ, પણ આ પિતાને જ અન્યાય હોવાથી અને તેમાં પ્રધાનની સલાહ હેવાથી આ શાકને અન્ય તરફથી ટેકે ન મળે. રાજાએ પ્રધાનપદે તે છવા પધાનના પુત્રને સ્થાપન કર્યો.
રાજા-સિદ્ધ ! તું આ કરંડીયામાં એવું તે શો. ભય લાવ્યું હતું કે મારે મહાઅમાત્ય થોડા જ વખતમાં આવી રીતે અચાનક મરણને શરણ થયે. - સિદ્ધ-માધીશ ! તમારા અન્યાય વૃક્ષને આતે એક અંકુરેજ હજી ઉત્પન્ન થયે છે, પણ હવે પછી ઉત્પન્ન થતાં પુષ્પ અને ફળોનો ખરો અનુભવ તે તમારે પિતાને જ કરવાનો છે.
જે રાજાએ ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરે છે તેઓ લેશ માત્ર પણ દુઃખી થતા નથી, પણ ઉલકી દુનિયામાં કીર્તિ અને ના પ્રકારની સંપત્તિ પામે છે. રાજન ! હજી પણ મને મારી સ્ત્રી સહિત અહીંથી વિસર્જન કર, નહિતર તેનું પરિણામ ભયંકર જ આવશે.
Page #326
--------------------------------------------------------------------------
________________
છિન્મટેકના શિખર પર
સામંતાદિકે રાજાને આગ્રહ પૂર્વક જણાવ્યું કે સ્વામી ! આ સિદ્ધનું વચન અંગીકાર કરે અને તેની સ્ત્રી તેને પાછી સોંપે આવા સમર્થ પુરૂષને અન્યાય આપી પ્રકાપિત કરે તે કોઈ પણ રીતે રાજની સલામતી માટે નથી.
મલયસુંદરી પર અત્યંત આશક્તિવાળે કંદરાજા વિચાર કરવા લાગે કે આ સિદ્ધ શક્તિવાન છે, તેમજ મંત્ર તંત્રાદિકને પણ જાણકાર છે તેથી હું જે જે બહારનાં કાર્ય તેને બતાવું છું તે લીલા માત્રમાં સાધી આપે છે, તે મારા શરીરના સંબંધમાં કાંઈ દુષ્કર કાર્ય બતાવું કે જે કાર્ય તે સિદ્ધ નજ કરી શકે અને કાર્ય સિદ્ધ નહિ કરી શકે તે હું તેને તેની સ્ત્રી આપીશ નહિ, તેમ તે પણ કાર્ય સિદ્ધ નહિ થઈ શકવાથી મારી પાસે તે સ્ત્રીની માગણી કરી શકશે નહિ અને બીજે સ્થળે ચાલ્યા જશે. આમ કરવાથી લોકેમાં મારી નિંદા, થશે નહિ અને તે સ્ત્રી મારી પાસે રહેશે. - ' આ પ્રમાણે વિચાર કરી રાજાએ સિદ્ધને જણાવ્યું. સિદ્ધ, તું ચિંતા નહિ કર. હું તારી સ્ત્રી તેને પાછી આપીશ. તું બહુ સામર્થ્યવાળે છે, તને કાંઈ પણ કાર્ય અસાધ્ય નથી, માટે મારું ત્રીજુ કાર્ય પણ તું કરી આપ.
Page #327
--------------------------------------------------------------------------
________________
મલષસુદરી ચરિત્ર
મકરણ ૪૫ સુ..
હું પીઠ ભાગ જઈ શકે
હું આ નેત્રથી આગળ ભાગ જઈ શકું છું, અર્થાત્ દુનિયાના સર્વ પ્રાણીઓ, મનુષ્ય આગળને લાગ જોઈ શકે જ છે, તથાપિ તમારા જેવા સિદ્ધ પુરૂષને સમાગમ થયું અને મારામાં કાંઈ વિશેષતા ન થાય, ત્યારે તે સમાગમમાં વિશેષતા શાની ? માટે શરીરને પછાડીને ભાગ પણ હું જોઈ શકું, તે કોઈ પણ ઉપાય તમે કરે.
હદ ઉપરાંત અન્યાય કે દુખ, ઉપસર્ગ કે ત્રાસ, અન્ય તરફથી થતે જોઈ નિર્બળ કે અનાથ, દીન કે અશરણ ભૂખ કે ગાંડ માણસ હોય તો તે કળી ઉઠે છે અને ગમે તેવા બળવાનની સામે પણ એકવાર પિતાનાં દુઃખ દૂર કરવાને ટક્કર ઝીલે છે. જનાવરે પણ અસહ્ય દુઃખ પડતાં સામાં શીગડાં માંડે છે, મહાત્મા પુરૂષોની સહનશીલતા પણ એક વખત અન્યાયીના તરફ વિકરાળરૂપ ધારણ કરે છે, તે પછી રાજકુમાર અત્યાર સુધી જેણે પિતાનું સમતોલપણું જાળવી રાખ્યું હતું, તે આવા અસલ અન્યાયીના સન્મુખ શક્તિમાન છતાં ક્યાં સુધી જાળવી રાખે ?
રાજાના વચને સાંભળી કુમારને ઘણે ક્રોધ ચઢ્ય, અને મને આ દુષ્ટ રાજા વારંવાર આવા શુદ્ર આદેશ
Page #328
--------------------------------------------------------------------------
________________
કુ પીઠના નાગ જોઈ શક
સ્થાપ્યા જ કરે છે, અશય કાય કરી આપવા છતાં એક પછી એક કાય બતાવ્યા જ કરે છે. કાઈક આક્ષેપ કરી મહાબળે રાજાને જણાવ્યું. રાજા ! કોઈ પણ ૠણુસ પેાતાની પુંઠના ભાગને જોઈ શકે જ નહિ; છતાં એવા ખાટા કદાગૃહ તું શા માટે કરે ? તેમજ તારી પુઠ જોવાથી તને શુ ફાયદો થવાના છે !
as
સિદ્ધના સમજાવવા છતાં જ્યારે રાજાને પાતાના આગ્રહ ન મૂકા, ત્યારે રાષથી દાંતની સાથે દાંત પીસતા મહાબળે રાજાની ગરદન પકડી જોરપૂર્વક એવી રીતે ગરદનની નસ ખેં'ચી કે રાજાનું મુખ આગળ હતુ તે ફરીને પાછળ આવ્યું અર્થાત્ ડોકને ઠેકાણે ગરદન આવી અને ગરદનને ઠેકાણે ડાક આવી.
સિદ્ધ—રાજા ! હવે તારી પુડ એયા કર અને તારૂ ઈષ્ટ કાર્ય સિદ્ધ કર.
સિદ્ધના આ કન્યથી નારાજ થઈ નવા પ્રધાન રાષથી ખેલવા લાગ્યા, અરે ! અન્યાયી, કપટી, ધૂત શિરામણિ ! મારા પિતા જીવા મંત્રીને તે મારી તેં નાંખ્યું અને અમારા સનાૉ તાં રાજાને આવી દુ:ખી અવસ્થાખાં લાવી મૂકયા ? તારાથી અહી ખીજા કેટલા અન થશે ? તું હમણાં હતા નહતા થઈ જઈશ. પ્રધાન મેલે તેટલું જ હતું. સિદ્ધના સામર્થ્ય, સાહસ અને તે જ આગળ તે તદ્દન નિર્માલ્ય અને અશક્ત હતે.
Page #329
--------------------------------------------------------------------------
________________
મલયસુ દરી ચરિત્ર
**
રાજાની આ દુર્દશા થવાના રહેલી તેની રાણીઓને થતાં જ ઉતાવળી ઉતાવળી ત્યાં આવી, અને દુઃખી અવસ્થામાં રહેલ આંગ નીએ નાખી તે સર્વે અતિ દીન સ્વરે હાથ જોડી પ્રસિદ્ધને વિનવવા લાગી કે
સમાચાર અંતે ઉરમાં ભયબ્રાંત થઈ તે સર્વે મેઢાળ આકૃતિવાળા રાજાને જોઈ મુખમાં રૂદન કરવા લાગી અને
.
: ૩૦૮
4
હું ઉત્તમ પુરૂષ 1 તુ કાપ મૂકી દે અને અમારા અબળાઓ ઉપર લાવી દયા અમને પતિભિક્ષા આપ. રાજા પૂર્વે જે અવસ્થામાં હતા તે અવસ્થામાં પાળે લાવી મૂક આ અમળાએ ઉપર આટલી કૃપા કર. તારા ઉપકાર અમે કાઈ પણ દિવસ ભુલીશું નહિ.
1
રાજાને તેના અન્યાયનું ફળ મળ્યું છે. એમ જ્યારે હજારા લેાકેાના સન્મુખ : જાહેર થશે, ત્યારે જ આ. રાજા તેના દુષ્ટ અધ્યવસાયથી પાછો ફરશે, એમ નિશ્ચય કરી સિધ્ધે તે રાણીઓને ઉત્તર આપ્યા કે હું અખળાએ ! આ તમારા પતિ શહેરની બહાર આવેલા અજીતનાથ ભગવાનના મંદિરમાં પેાતાને પગે ચાલીને દન કરીને પાછા અહી' આવે, તેા જ તે પાછા પૂની સ્થિતિમાં આવી શકશે, તે સિવાય બીજો કાઈ ઉપાય
નથી.
સિદ્ધના આ વચના સાંભળી રાજા અશક્ત છતાં પણ તેમ કરવાને તૈયાર થયા.
Page #330
--------------------------------------------------------------------------
________________
છે પીઠનો ભાગ જોઈ શકું."
આ કુતુહલ જોવા માટે હજારે લેકે રસ્તામાં એકઠા થયા કે બારી ઉપરથી તે કઈ અગાશી પર ચઢી રાજાને જેવા લાગ્યા. રાજાને ઘણું શરમ લાગી. પણ તેમ કર્યા સિવાય બીજો ઉપાય નહે. મુખ પાછળ રાખી અને પગ આગળ રાખી સિધે પગે રાજ ચાલવા લાગે, પણ આંખો પાછળ હેવાથી પગલે પગલે ખલના પામતે હતે. કોઈ વખત પડી પણ જતો હતો. તેને દેખી કેટલાક લોકોને કુતુહલ થતું હતું, ત્યારે કેટલાક જીવને દયા ઉત્પન્ન થતી હતી. આવી રીતે ઘણા કષ્ટ રાજા શહેરની બહાર આવ્યું, મંદિરમાં જઈ અજીતનાથ પ્રભુનાં ડર્શન કરી પૂર્વની માફક ચાલતે રાવ શહેરમાં આવ્યા...
હજારે લોકોની વચ્ચે તિરસ્કાર પામેલેં અને અન્યાયી પાપી એવા ઉપનામને પામે રાજા હવે પિતાનાં દુe અધ્યવસાયને અવશ્ય - તજી દેશે, એમ ધારી સિધેિ પૂર્વની માફક જેર કરી પાછી ડેકની નસ ખેંચી કે પૂર્વે હતું તેમ મસ્તક ઠેકાણ પર આવ્યું
અને પૂર્વની માફક જેવા લા. - આવી અપૂર્વ શક્તિ અને દયા જોઈ તેની રાણીએ '
ઘણી ખુશી થઈ સિદ્ધની પ્રશંસા કરવા લાગી અને ઉદાર , દિલથી કહેવા લાગી કે સિદ્ધ પુરૂષ .. તારે જોઈ તે માંગી લે.
Page #331
--------------------------------------------------------------------------
________________
પલવસુંદરી ચરિત્ર
સિદ્ધ–જે તમારી મારા તરફ એવી લાગણી છે તે મને મારી સ્ત્રી મલયસુંદરી રાજા પાસેથી પાછી અપાવે. તે સિવાય મને બીજુ કાંઈ જોઈતું નથી. સિદ્ધના વચનથી રાણીઓએ રાજાને ઘણું સમજાવ્યો કે તેની સ્ત્રી તમે પાછી સેપે. તમારી મરજી હોય તે બીજી અનેક રૂપવાન, ગુણવાન, કન્યાઓનું પાણિગ્રહણ કરે, પણ આવા સમર્થ પુરૂષની સાથે વિરોધ નહિ કરે. ઈત્યાદિ ઘણું કહ્યું પણ પથ્થર પર પાણી રેડવાની માફક રાજાના અંતકરણમાં તેની કોઈ અસર થઈ નહિ, ઉલટો રાજા વિચાર કરતે હતો કે આ મલયસુંદરીને હવે કેવી રીતે મેળવવી?
A રાજા પિતાના કલિષ્ટ અધ્યવસાયથી પા છે ન ફર્યો કે આ બાજુ અકસ્માત અશ્વશાળામાં આગ લાગી, આગ એટલા બધા જોરથી ફેલાઈ કે તેની ભયંકર વાળાઓ આકાશ પર્યત લંબાઈ રાજાના ઘોડા તેની અંદર બળવા લાગ્યા. તે દેખી રાજાએ સિદ્ધને પ્રાર્થના કરી કે સિદ્ધ પુરૂષ ! મારે અશ્વરના આ અગ્નિમાં બળીને મરી જશે. માટે તું મારૂ ચોથું કામ કરે, તે અશ્વને અગ્નિમાંથી બહાર કઢી લાવ. અશ્વને બહાર કાઢી લાવ્યા પછી તરત જ હું તારી સ્ત્રી તેને પાછી સેંપીશ અને આજને આજ તારી ઇચછા આવે તે સ્થળે તું ચાલ્યા જજે. હવે હું
Page #332
--------------------------------------------------------------------------
________________
પીને ભાગ જોઈ શકું - લોકેટ બેલવા લાગ્યા. અરે ! હજી પણ રાજા પિતાનો ખરાબ વિચાર છેઠતો નથી. આવી ગંભીર શિક્ષા મળી છતાં હજી લજજા ન આવી. કુમારે વિચાર કર્યો કે આ રાજાને માથે આટલું થયાં છતાં હજી પિતાના અધ્યવસાયને મૂકતે નથી, આ રાજા ખરેખર પાપી જ છે, હવે મારે પણ તેને એગ્ય શિક્ષા આપવી જ મારી સહનશીલતાની હદ આવી રહી છે. તે સહનશીલતાને આપણે દુરૂપયોગ
કુમાર મોટા ઉત્સાહ પૂર્વક બળતી લાયમાં જવાને તૈયાર થયો. પણ લોકે તેમ કરતાં તેને અટકાવવા લાગ્યા મનથી રાજાને નિંદવા લાગ્યા અને કેટલાક તે રાજાને પ્રત્યક્ષ આકોશ કરવા લાગ્યા, છતાં લોકેના દેખતાં જ સિદ્ધ પુરુષે વ્યંતર દેવને યાદ કરી અગ્નિમાં પ્રવેશ કર્યો.
આ વખતે રાજાને ઘણે સંતોષ થયે, પણ પ્રજાને અતિ શોક થયો; છતાં આ હર્ષ શેક લાંબે વખત ટકી ન શક્યા. એક ક્ષણવારમાં તે સિદ્ધપુરૂષ અગ્નિમાંથી બહાર નીકળી આવ્યો.
તેના રૂપમાં ઘણું વધારે થયો હતે. ઈંદ્રના અધ સરખા અશ્વ પર તે બેઠો હતે. દિવ્ય વસ્ત્ર અને સુંદર અલંકારથી તેનું શરીર સુશોભિત થઈ રહ્યું હતું. કેના આશ્ચર્ય વચ્ચે તેણે પિતાનું બોલવું શરૂ કર્યું,
મહારાજા, પ્રધાન અને પ્રજાગણ! આ વખતે જે કે આ અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે, તે ઘણે જ પવિત્ર
Page #333
--------------------------------------------------------------------------
________________
૧૨
યહયારી ચરિત્ર છે. તેમજ જે ઠેકાણે આ અગ્નિ ઉત્પન્ન થયો છે, તે ભૂમિ પણ સર્વ મનવાંછિત આપવાવાળી છે. તે સ્થળે જમીન પર આળોટવાથી આ અશ્વ અને હું પણ આવી દિવ્ય સ્થિતિ પામ્યાં છીએ, એમને બન્નેને કોઈ પણ વખત હવે રેગ, જરા કે મૃત્યુ પરાભવ કરી નહિં જ
કે જે આ વખતે કોઈ પણ મનુષ્ય પિતાનું ઈચ્છિત કાર્ય મનમાં ધારી આ અગ્નિમાં પ્રવેશ કરશે તે તે મારી આ અશ્વની માફક થોડા જ વખતમાં દિવ્યરૂપધારી થઈ શકશે અને તેનાં મને સિદ્ધ થશે.
આ પ્રત્યક્ષ અને સિદ્ધપુરૂષને અને અને દાખલે જોઈ દિવ્યરૂપના અને મનેઇચ્છિત સુખના ઈચ્છક રાજાદિ અનેક પુરૂષ અગ્નિમાં પડવાને તૈયાર થયા.
સિદ્ધપુરૂષે જણાવ્યું કે–અરે લેકે ! તમે હમણું થોડીવાર ધીરજ રાખે. અગ્નિ ખરેખર તીર્થભૂમિ સરખે છે. તે હું તેની પ્રથમ પૂજા કરી લઉં. આ પ્રમાણે કહી ઘી પ્રમુખ અનેક દ્રવ્ય પદાર્થો મંગાવી, પેટ મંત્રેચ્ચાર પૂર્વક મંદ પડી ગયેલા તે અગ્નિમાં તે પદાર્થ હેમી અગ્નિ વિશેષ પ્રદીપ્ત કર્યો.
પ્રકરણ ૪૬ મું - પાપીનો ક્ષય–અગ્નિપ્રવેશ-રાજ્યપ્રાપ્તિ .
અનિપૂજન થઈ રહ્યું. મંઇ અગ્નિ પ્રદિપ્ત થયેક હું પ્રથમ પ્રવેશ કરીશ નહિ, નહિ, હું પ્રથમ કરીશ.'
Page #334
--------------------------------------------------------------------------
________________
પાપીને ક્ષય અગ્નિ પ્રવેશ—-રજયપ્રાપ્તિ ૩૧૩ ઈત્યાદિ બલવા પૂર્વક સિદ્ધની માયા જાળમાં ભરાયેલા રાજા અને પ્રધાને ઈચ્છિત સુખ મેળવવાના સંક૯પ કરવા પૂર્વક અગ્નિમાં પ્રવેશ કર્યો. રાજાનાના જેવી પ્રબળ ઇચ્છાવાળા અનેક રાજપુરૂષે રાજાની પાછળ અગ્નિમાં પ્રવેશ કરવા લાગ્યા. પણ દયાળુ દિલના રાજકુમારે તે સર્વને મના કરી કે હે લોકે ! ઉતાવળ નહિ કરે રાજા તથા પ્રધાનને બહાર આવવા દ્યો પછી. તમે પ્રવેશ કરજે. 1 :
મહાબળનું કથન સર્વ લેકેએ માન્ય કર્યું. કેમકે અત્યારે તેના ઉપર સર્વ પ્રજાને પૂર્ણ પ્રેમ હતો. રાજા તથા પ્રધાને અગ્નિમાં પ્રવેશ કર્યો, ઘણે વખત થયે છતાં બન્નેમાંથી એક પણ બહાર ન આવ્યો ત્યારે પ્રજાલક સિદ્ધને પ્રશ્ન કરવા લાગ્યા કે આટલે બધા વખત થયે છતાં હજી રાજા તથા પ્રધાન બહાર કેમ ન આવ્યા ? તમે તે થોડા જ વખતમાં. બહાર આવ્યા હતા.
મહાબળ—પ્રજા ગણ ! તમે વિચાર કરે કે અગ્નિમાં પ્રવેશ કરેલ કોઈ માણસ કઈ વખત પણ બહાર આવ્યો છે ? હું અગ્નિનમાંથી બહાર આવ્યો તેનું કારણ મને વ્યંતર દેવની મદદ છે. તેણે મને ઘણે ઠેકાણે મદદ કરી છે.
પ્રજાગનહા! હા ! અમને ખબર પડી, તમે, રાજા ઉપરનું તમારું વેર વાળ્યું છે, ખરેખર રાજા તથા પુત્ર સહિતના પ્રધાનને તેને અન્યાલવૃક્ષ ફળીભૂત થયેલ
Page #335
--------------------------------------------------------------------------
________________
મહા સુદરી ચરિત્ર રાજા મરણ પામવાથી સામંતાદિ સર્વ રાજ પુરૂ એકઠા થઈ વિચારવા લાગ્યા કે હવે રાજ્ય કોને આપવું? કેમકે રાજાની પાછળ રાજ્ય ધારણ કરે તે કઈ લાયક પુત્ર નથી. . પ્રજા સસુદાયે બહુમતે જણાવ્યું કે આ સિદ્ધપુરૂષ - રાજ્યને લાયક છે તેમજ ગુણવાન સાથે અપૂર્વ સામધ્યકવાન છે. દેવ પણ જેને મદદ કરનાર છે. આવા સામર્થ્યવાનને રાજ્યારૂઢ કરે તે સર્વ રીતે એગ્ય જ છે. પ્રજા પક્ષના મતને સર્વ તરફથી ટેકે મળતાં સર્વ પ્રજાએ અને રાજપુરૂષને મળી સિદ્ધને–મહાબળને રાજ્યસન પર
સ્થાપન કરી રાજ્યના સર્વ અધિકાર સોંપ્યો. - સિદ્ધ, ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યો પિતાના પ્રચંડ બાહુબળથી પ્રબળ શત્રુઓને પણ સ્વ ધિન કર્યો કમે કમે મહાબળ સિદ્ધરાજના નામથી પ્રખ્યાતી પામે
મહાબળે વ્યંતરે દેવને છેટે ઉપકાર માન્ય, નમસ્કાર કરી નમ્રતાપૂર્વક તે બે અત્યારે તમે તમોરા એ સ્થાન પર પધારો કઈ વિષમકાર્ય આવી પડયે હું આપને
સંભારીશ, તે તે અવસરે આપ મને સહાય કરજો, - વ્યંતરદેવ તથાસ્તુ !' એમ કહી ત્યાંથી અદશ્ય થઈ ચાલ્યો ગયો. . .
ચલયસુંદરીનઃ મનરથ પૂરણ થયા, સ્વામીને નિરંતરને માટે મેળાપ થયો મહાન દઢતાથી શ્રદ્ધાપૂર્વક - પાલન કરેલું શીયળ વૃક્ષ ફળીભૂત થયું અને તે મહા
Page #336
--------------------------------------------------------------------------
________________
બાળસાર્થવાહ કારામાં
રાણીના પદ પર આરૂઢ થઈ છતાં પણ પુત્રને મેળાપ હજી થયા ન હતા અને તેથી તે મહારાણી પદ પણ શકયની માફક શકિત હૃદયમાં સાલતું હતું.
-
-
--
પ્રકરણ ૩૭ મું.
બાળસાર્થવાહ કારાગૃહમાં
કરીયાણાના વહાણે ભરી બળસાર્થવાહ દેશાંતર ગયો હતો અને ત્યાં તેણે મલયસુંદરીને દ્રવ્ય લઈ કારૂનો કુળમાં વેચી દીધી હતી, તે સાર્થવાહ દેશાંતરથી પાછે ફરી ઘણી રિદ્ધિ સહિત સાગરતિલક બંદરે આવી પહોંચ્યો. કેમકે તે અહીં જ રહેવાશી હતે. માલના 'ભરેલાં વહાણે બંદર પર રાખી કેટલીક ઉત્તમ ચીજોનું “ભેટશું લઈ તે મહાબળ સિદ્ધરાજને મળવા માટે સભામાં આવ્ય, સાર્થવાહ ભટણું મૂકી રાજાને નમસ્કાર કરી ઉ રહ્યો.
આ અવસરે રાજસભામાં રાજાની પાસે જ મલયસુંદર બેઠેલી હતી, તેને જોતાં જ સાર્થવાહને ઘણે - ભય લાગ્યો, કેમ કે તેણે મલયસુંદરીની કદર્થના કરવામાં કઈ કચાશ રાખી ન હતી, ભયથી વ્યાકુળ થયેલ સાર્થવાહ કે ઈ કાર્યના મિષથી તત્કાળ સભામાંથી બહાર નીકળી ઘેર આવ્યે ઘેર આવી વિચાર કરવા લાગ્યા કે
Page #337
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર , અરે ! આ સુંદરી પાંતરમાંથી અહીં કેવી રીતે આવી ? અને રાજાની સ્ત્રીપણે કેવી રીતે સંબંધ પામી ? મેં આ સ્ત્રીને કદર્થના કરી જે જે દુખ આપ્યા છે, તે. સર્વ વાત જો આ સ્ત્રી રાજાને કહેશે તે રાજા મને
જીવથી મારી નાખશે. હવે મારે શું ઉપાય કરે ? વિગેરે વિચારમાં સાર્થવાહ દુઃખી થઈ રહ્યો છે,
મલયસુંદરી પુત્રવિયેગે અત્યંત દુઃખીણી થઈ રહી હતી અને તેથી આવા સુખમાં પણ બળસાર્થવાહને વિસરી જાય તેમ નહતી જ. બળસાથે બહાર ગયે કે તરત જ મહાબળને તેણીએ જણાવ્યું કે સ્વામિનાથ ! બળસાર્થવાહે મને અત્યંત દુઃખ આપ્યું હતું અને પુત્રને લઈ લીધું છે. આ - મલયસુંદરીનાં વચન સાંભળતાં જ રાજાને પગથી.
તે મસ્તકપર્યત ફોધની જવાળા વ્યાપી ગઈ દુષ્ટ સાથે | વાહ મારી સ્ત્રીને વગર પ્રયોજને આવી રીતે કર્થના
કરી : અરે સુભટો ! જુઓ છો શુ ? બલ પાર્થવાહને કુટુંબ સહિત બાંધીને અહીં લાવે અને તેને સર્વ માલ, જપ્ત કરી મુક્તિ કરો. .
રાજાને હુકમ થતાં જ સાર્થવાહને કુટુંબ સહિત પકડવામાં આવ્યું અને તેને સર્વ માલ જપ્ત કર્યો. રાજાએ સાર્થવાહને તેને ગુને જણાવી. કુટુંબ સહિત કેદ સાર્થવાહ વિચારવા લાગ્યા કે કરેલ કર્મો ઉદય પામ્ય : આ રાજા પાસેથી મારે છુટકારે. થાય તે.
Page #338
--------------------------------------------------------------------------
________________
“ ” બળસાર્થવાહ કારાગૃહમાં
બીલકુલ સંભવ નથી; છતાં એક ઉપાય છે તે ઉપાય જે પુણ્યોદયથી પાંસરે પડે તે સારા જાનમાલની કુશળતાને સંભવ છે.
તે ઉપાય એજ છે કે આ રાજાને પ્રબળ ઘેરી ચંદ્રાવતીને મહારાજા વિરધવળ છે. તેમજ તે મારો વિશેષ પ્રકારે પરિચયવાળો પણ છે. તે રાજા આ રાજાને પરાજય કરી મને છોડાવશે. આ રાજાએ મારી મિલકત જપ્ત કરી છે, છતાં હજી મારી ગુપ્ત મિલકત તેને જણવામાં આવી નથી, તે બચી ગઈ છે. તે તે મિલકતમાંથી આઠ લાખ ના મહેર અને દ્વિીપાંતરથી લાવેલ લક્ષણવાન આઠ હાથી તે વીરવળ રાજાને મારે છુટકારો કરવા નિમિત્તે કલાવું. આ પ્રમાણે સંકલ્પ કરી બંદીખાનામાં રહ્યાં છતાં પિતાના વિશ્વાસપાત્ર સેમચંદ્ર નામના વણિકને ગુપ્ત સંકેતથી તે વાત જણાવી અને ગુપ્ત ખાનામાંથી આઠ લાખ સોનામહેર લઈ સેમચંદ્રને વીરધવળ રાજા પાસે પિતાની મદદે બોલાવવા માટે જવા આજ્ઞા કરી.
- સેમચંદ્ર આઠ લાખ સોનામહેર લઈ વિરધવળ -રાજને બોલાવવા માટે આગળ વળે તે રૌદ્ર અટવીમાં જઈ પહે, તેટલામાં ચંદ્રવતીને રાજા વીરવળ અને અને પૃથ્વી સ્થાનપુરને Rાજા સુરપાળ મટી. સૈન્ય સહિત તેને સન્મુખ મળ્યા.
Page #339
--------------------------------------------------------------------------
________________
મલાયંસુંદરી ચરિત્ર આ બંને રાજાઓને એવી ખબર મળી હતી કે રૌદ્ર અટવીમાં આવેલા દુર્ગતિલક નામના પહાડ ઉપર ભીમ નામનો પલ્હીપતિ રહે છે, તેની પાસે મલયસુંદરી છે. આ ખબર સાંભળતાં જ પુત્ર પુત્રીનાં વિયેગી બને રાજાઓ પિતપોતાના રાજમાંથી પ્રબળ સૈન્ય લઈ ભીમ પલ્લી પતિને છતીને મલયસુંદરીને છોડાવવા માટે આવ્યા હતા. જેય પલ્લી પતિને તેઓએ રીન્યબળથી એક લીલામાત્રમાં જીતી લીધું અને ત્યાં સર્વ સ્થળે મલયસુ દરીની તપાસ કરી, પણ તે દુર્લભ સુંદરીના સહેજ પણ સમાચાર ત્યાંથી ન મળ્યા, ત્યારે નિરાશ થઈ બંને રાજા એ પાછા પિતાના નગર તરફ જતા હતા, તે અવસરે સોમચંદ્ર તેમને ત્યાં જઈ મળે.
બાળસાર્થને કહેલો સર્વ વૃત્તાંત સોમચંદ્ર સવિસ્તર વીરધવળને નિવેદિત કર્યો અને આઠ લાખ સેનામહેર ભેટ તરીકે તેની આગળ મૂક્યાં.
રાજા વિરધવળે સોમચંદ્રનું કથન ધીરજથી સાંભળ્યું અને પૂર્વાપર વિચાર કરી સિદ્ધરાજ સાથે યુદ્ધ કરી બલસારને છોડાવવાનું કબૂલ કર્યું.
રાજા વીરધવળે આઠ લાખ સુવર્ણમાંથી અડધી સુવર્ણ સુરપાળ રાજાને આપી અને સિદ્ધરાજને પરાભવ કરી બલસારને મુક્ત કરવા સાથે આવવા જણાવ્યું.
- રાજા સુરપાળે પણ ઉડા લોભ સમુદ્રને પૂર્ણ કરવા માટે રાજા વીરધવળના વિચારને ટેકે આ છે. અર્થાત
Page #340
--------------------------------------------------------------------------
________________
બાળસાર્થવાહ કારામાં ૧૯ સાથે આવવા માટે હા કહી અને જણાવ્યું કે તે રાજા સાથે આપણે વંશપરંપરાથી વેર ચાલ્યું આવે છે, તે આ પ્રસંગે તે રાજાને મારીને આપણા વેર સાથે તેનું સર્વસ્વ ગ્રહણ કરીશું.
સિદ્ધરાજ કોણ છે ? અને તેને મળસારને શા માટે કેદ કર્યો છે ? આ બાબતથી તે બંને રાન અજાણ છે. તેમ જ આ સિદ્ધરાજ કોણ છે અને મલયસુંદરી અને વિરધવળ સાથે શું સંબંધ છે તે વિષે બળસાર પણ અજાણ છે. આમ હોવાથી ત્રણે જણાથી અજાણપણાથી એક મોટું સાહસ કર્યું છે, પણ એ ઠેકાણે તેઓનો શ ષ ? વિષયવાસના જ તેવી છે. લેભન તો થેભજ નથી. ભાવી પણ તેવું જ એ નિમિતે આ સર્વને મેળાપ થવાને છે
આ પ્રમાણે વેર વાળવાને અને લેભ સમુદ્રને પુરવાને વિચાર કરી અસંખ્ય દળ સાથે અને રાજાએ સિદ્ધરાજ પર ચઢાઈ કરી. રીન્યભારથી કાયર પુરૂષોના હૃદયની માફક પૃથ્વીને કંપાવતા બન્ને રાજાએ સાગર તિલક શહેરની નજીક આવી પહોંચ્યું.
--
Page #341
--------------------------------------------------------------------------
________________
બાલકસુંદરીનું ચરિત્ર
પ્રકરણ ૪૮ મું.
દૂત પ્રેષણ
આ શહેરની નજીકમાં ઉંચી ટેકરીઓ વિગેરેની સગવડતાવાળી જમીન ઉપર રીન્યને પડાવ નાંખે.
આવું મેરિન્ય પોતાના રાજ્ય પર ચડી આવ્યું છે; છતાં આ રાજા નિર્ભય કેમ જણાય છે ?. યુદ્ધ વિગેરેની સામગ્રી કેમ તૈયાર કરતે નથી? વિગેરે વિતર્કો કરતા અને રાજાઓએ દૂતને શિક્ષા આપી સિદ્ધરાજ પાસે મોકલે.
; દૂત રાજસભામાં આવી રાજાને નમસ્કાર કરી કહેવા લાગે સજન! પૃથ્વી સ્થાનપુરનો મહારાજા સુરપાળ તથા ચંદ્રાવતીને મહારાજ વરધવળ બને મોટું સૈન્ય લઈ અહીં આવ્યા છે. તેઓ આપને જણાવે છે કે જે બળસાર સાર્થવાહનતમે કેદ કરી. બંધીખાને નાખ્યો છે, તે અમારે મિત્ર છે.
. ખરેખર ઉદાર દિલના દાનેશ્વરી મનુષ્ય સર્વ જાની સાથે બાંધવાની માફક આચરણ કરે છે. મધુર પાણી વરસતે પરજન્ય વરસાદ કોને તૃપ્ત નથી કરતે ? તે વારંવાર. અમારા રાજ્યમાં વ્યાપાર નિમિત્તે આવજા કરી અમારા મહારાજ સાથે વિશેષ પ્રકારે નેહબંધનથી સંબં– ધીત થયા છે. તે ઉત્તમ કુળનો અને પ્રમાણિક માણસ છે. માટે તેને તમારે છોડી મૂક જોઈએ.
Page #342
--------------------------------------------------------------------------
________________
અળસાયવાદ કામહમાં
મિત્રની માફક બની કે પુત્રની માફ્ક વ્યવસાયમાં આવી પડેલા આ સાથે વાહની અમારા સ્વામી ખીલકુલ ઉપેક્ષા નહિ કરે.
અમારા મને મહારાજા આપને એમજ કહેવરાવે છે કે તે સાથે વાહને સત્કાર કરી તમે તેને છેડી મૂકા અને તમે તમારા રાજ્યનુ` સુખશાંતિથી પાલન કરો. એક પાંદડામાં બગાડ થતાં કાંઈ ક્ળેલુ વૃક્ષ કાપી નાખવામાં નથી આવતું. અમારા સ્વામીએ આ સાથ વાહને પોતાના માણસપણે સ્વીકાર્યો છે, તેા આ ધનાઢયનેા નિગ્રહ કરવા તે હવે તમને અશકય થઈ પડશે; કેમકે જે વનમાં સિંહ ગર્જના કરી રહ્યો છે, તે વનને જોવાને પણ શું હાથી સમથ થશે ?
રાજન ! તમે શૂરવીર છે, તથાપિ અલ્પબળવાળા છે અને અમારા રા મહાન રસૈન્ય સમુદાયવાળા છે તેા સમુદ્રની અંદર સાથવાની મુડીની માફક તમારૂ સૈન્ય તેના સૈન્યમાં વિલય થઈ જશે.
૧
પૂર્વોપર વિચાર કરી સાવાહને છેડી દેવા તે ચેાગ્ય છે. નહિતર અમારા મહારાજાએ સાથ વાહના બળાત્કારે પણ છુટકારા કરાવરો અને તમને પણ શિક્ષા કરશે. સિંહે પોતાના પંજો સજ્જ કર્યું હાથીનું કાંઈપણ જોર ચાલનાર નથી, માટે હે રાજન છેવટના પેગામ છે
ક્
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૨
મહાસુદરી ચરિત્ર કાંતે સાર્થવાહને છેડી દે, નહિતર યુદ્ધ માટે તૈયાર થાઓ
રાજન! મારા વિચાર પ્રમાણે કાર્યને દીર્ઘ વિચાર કરે. રાવણની માફક મોહ નહિ પામે! ઉપાર્જન કરેલું રાજ્ય ચિરકાળ રીતે ભગવે અને અમારા મહારાજાનું વચન માન્ય કરો.
સિદ્ધરાજે દૂતના કહેલાં વચન શાંતપણે સાંભળ્યાં, પિતાને પિતા તથા સસરે સન્મુખ આવ્યા જાણે તેને ઘણે હર્ષ થશે. હર્ષથી તેના રોમેરેામ ઉલાસ પામ્યાં; છતાં કૃત્રિમ કપના આવેશમાં તે રેમ ઉલાસને ફેરવી નાખી અર્થાત કેપને આડંબર કરી રાજા દ્રવને કહેવા લાગ્યો.
અરે દૂત ! તું બહુ વાચાલ જણાય છે, તારા અને સ્વામી ઘણું મોટું રીન્ય લઈને આવ્યા છે, તે શું મારે ભૂજા નથી ? દેહ નથી કે હું મનુષ્ય નથી ? એક જ સૂર્ય કરેડે તારાનું તેજ શું નથી ગ્રહણ કરે ? એક જ કેશરી એક જ હાથનું મદ શું નથી ગવાત? હાલે અને એકને એક જ પુત્ર હિય છતાં દુષ્ટ આચરણવાળા તે કુપુત્રને ન્યાયી રાજાએ શું શિક્ષા નથી આપતા ? આ સાર્થવાહ તારા રાજાને વલ્લભ હોય તે તેમાં મારે શું? તે અન્યાયીને શિક્ષા હું ન આપું? શરીરે વળીયા પડયાં અને માથે પળીયાં ચડયાં છે, ન્યાય માર્ગે ચાલવાનું બીરૂદ ધરાવે છે, છતાં આ અપરાધીને છેડાવતાં તારા સ્વામીને લજજા નથી આવતી ? અન્યાય પક્ષને પુષ્ટિ આપનારાએ યુદ્ધમાં મારી આગળ બીલકુલ
Page #344
--------------------------------------------------------------------------
________________
બળસાર્થવાહ કારીપમાં ટકી શકવાના નથી તને યાદ હશે કે ઘુવડને આશ્રય આપનાર રાત્રિના અંધકારની સૂર્ય આગળ કેવી સ્થિતિ થઈ પડે છે તેવી સ્થિતિ અન્યાયીને આશ્રય આપનારી થશે.
સિંહ જ્યારે પિતે ચઢાઈ કરે ત્યારે હરિણનાં બાળકને તેનું શરણ ? વિદ્યુતત્પાતની આગળ વૃક્ષ કે ઘર, શું મનુષ્યનું રક્ષણ કરી શકે છે ? નહિ જ.
રાજા છે કે રંક હે, અપરાધીને તે શિક્ષા આપવી જ જે તેમ કરવામાં ન આવે તે અમારે રાજય ધર્મ કયાં રહે ? અન્યાયી સાર્થવાહને પક્ષ કરનારા તારા સ્વામીને રણસંગ્રામમાં મારા ખડગ અને ખાણની સાક્ષીએ હું પ્રાયશ્ચિત આપીશ. માટે દૂત ! જા જલદી. તારા સ્વામીને ચેતાવ. સંગ્રામને માટે તૈયાર થાય. હું પણ તારી પાછળ જ યુદ્ધ અર્થે બહાર આવું છું. આ પ્રમાણે બોલતાં સિંહાસન પરથી સિદ્ધરાજ બેઠી થયે અને રણસંગ્રામના પ્રયાણ સૂચક રણશીંગુ (ભેરી વગાડયું.
સિદ્ધરાજની વાકચાતુરી અને ઉત્સાહ દેખી દૂત તો સ્તબ્ધ જ થઈ ગયા. તરત જ ત્યાંથી રવાના થઈ રાજા સુરપાળ તથા વીરવળને આવી મળે અને સિદ્ધ રાજે જણાવેલા વાકથી યુદ્ધ માટે સજજ થવા જણાવ્યું.
મહાબળ સભા બરખાસ્ત કરી, પિતાના મહેલમાં મલયસુંદરીને આવીને મજે અને બાળસારને છેડાવવા માટે આવેલા પિતાશ્રી તથા સસરાને શુભ સમાચાર
Page #345
--------------------------------------------------------------------------
________________
३२४
મલયસુંદરી થયાત્ર નિવેદીત કર્યા. અનાયસે પિતાશ્રી તથા સસરાને અહીં આવેલા સાંભળી મલયસુંદરીના આનંદનો પાર ન રહ્યો.
મહાબળ–કાંતા ! સંગ્રામ કર્યા સિવાય એકદમ પિતાજી તથા સસરાને જઈ મળવું તે મને ઉચિત લાગતું નથી. યાપિ પિતાજી તથા સસરાજી સન્મુખ યુદ્ધ કરવું તે અનુચિત છે, છતાં સંગ્રામાર્થે આવેલા હોવાથી તેમ કર્યા સિવાય “હું તારો જમાઈ છું” કે “આપને પુત્ર છું” એમ કહી દીનતાથી મળવું એ ક્ષત્રિયને મેટું અપમાન કરનાર છે કે માનભંગ કરનાર છે. તે એકવાર થે પણ સંગ્રામ કરી મારા હાથ દેખાડી પછી હું તેમને ભેટી પડીશ માટે તું અહીં રહેજે આ મહેલના ઝરૂખામાં બેસી દૂરથી થતા સંગ્રામને જોયા કરજે. આ પ્રમાણે મલયસુંદરીને જણાવી મહાબળ ત્યાંથી બહાર નીકળે.
પ્રકર૭ ૪૯ સું
યુવક પ્રવેશ
રણશીંગાં કુંકાવા લાગ્યાં. ચતુરંગ સૌન્ય આવી મળ્યું, રણરંગ હસ્તીપર બેસી મેટા ઉત્સાહથી સિદ્ધરાજ શહેર બહાર આવે.
Page #346
--------------------------------------------------------------------------
________________
યુદ્ધ પ્રવેશ
૩૨૫
કે
અને રસૈન્યમાં રણસંગ્રામનાં વાજી’ત્રો એટલા જોરથી વાગતાં હતાં કે જાણે બ્રહ્માંડને પશુ ફેડી નખશે, રાંગણમાં પ્રવેશ કરવા માટે સુભટો તૈયાર થઈ ગયા. ભાટ લેાકા સુભટોનાં પરાક્રમાનું વર્ણન કરવા લાગ્યા. ભયંકર સિંહનાદ ચારે માજી થવા લાગ્યા. જયશ્રીના ઈચ્છક સુભટે નૃત્ય કરવા લાગ્યા. અને શૈન્ય સન્મુખ આવી લાગ્યાં, યુદ્ધના પ્રારંભ થયા. રથવાળા રથવાળા સામે, હાથી પર ચડેલા હાથીવાળા સામે, અવાળા અશ્વવાળા સામે અને પાતિએ પદાતિ સામે ધસ્યા, રણવેષમાં વીરપુરૂષોના મસ્તકના કેશ મનની અંદર રહેલા ક્રોધનળના ધુમાડાની માફક ઉછળવા લાગ્યા. પરસ્પર છેડેલા ખાળના સમુદાયથી સૂર્ય ઢંકાવા લાગ્યો અને જાણે કાળરાત્રિની શરૂઆત થઈ હાય તેમ અ ધકાર ફેલાવવા લાગ્યો. અન્યઅન્યના શસ્રાના સઘષ ણુથી ઉત્પન્ન થતા અગ્નિ વચમાં વીજળીની માફક પ્રકાશના ઝબકારા આપતા હતા. પ્રસરતાં બાણુના સૂત્કાર, ભયંકર ભાલાઓના રણકાર, ઘૂયમાન થતા શિલાના સમુદાય, ખડગના ખાટકાર, ધુરીના છણુત્કાર અને દંડના ભાત્કારથી સંગ્રામભૂમિ ભય કર દેખાવા લાગી.
શરીર પર ધારણ કરેલ ખખ્ખરાના ત્રુટન્ નુત્ શબ્દો થવા લાગ્યા. કાયર પુરષા કંપવા લાગ્યા અને શૂરવીરાનાં રામાંચા વિકસિત થવા લાગ્યાં. મકાખડકી, 'ડાદ ડી, શરાશર, કતાકુંતિ, ગઢાગર્દિ, 'તાદ'તિ,
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૫
નલયસુંદરી ચરિત્ર લાતાલાતિ, મુષ્ટામુષ્ટિ અને મગરા મદુગરિ પ્રમાણે ભયંકર યુદ્ધ આપસમાં થયું. ક્ષયકાળને સૂચવનારા આ યુદ્ધના પ્રસંગમાં થોડા જ વખતમાં સિદ્ધરાજનું સૈન્ય ભાંગ્યું, કેમ કે તે ઘણું જ થતું હતું તેમજ તેને અચાનક તૈયાર થવું પડયું હતું. યુદ્ધમાંથી પાછું ફરી રૌન્ય શહેર તરફ વળવા લાગ્યું.
પિતાના રીન્યને પાછું ફરતું દેખી રણરંગ હાથી પર બેસી સિદ્ધરાજ પિતાના સૈનિકોને સ્થિર કરે, સિંહનાદથી સામા પક્ષના રીન્યને ત્રાસ આપતે રણસંગ્રામના મેખરા પર આવી યુદ્ધ કરવા લાગે.
સિદ્ધરાજને સન્મુખ આવેલે દેખી વિવલંકાર હાથી ઉપર બેસી સુરપાળ રાજા અને સંગ્રામતિલક હાથી ઉપર બેસી વિરધવળ રાજા તેની સન્મુખ યુદ્ધ કરવા આવીએ. પિતાને સર્વ બળને વાપરતા તે સર્વે રાજાએ જીવ પર આવીને લડવા લાગ્યા.
પિતાના બાહુબળથી સામે પક્ષ આજેય જણાતાં સિદ્ધરાજે વ્યંતર દેવનું સ્મરણ કર્યું. મરણ કરતાં જ તે વ્યતરદેવ હાજર થયો, “આવી પહોંચ્યો છું.” એમ જણાવી તે દેવ સિદ્ધરાજને મદદ કરવા લાગે. તે સામા પક્ષથી આવતાં બાણને અર્ધ માર્ગમાંથી પકડી લઈ સિદ્ધરાજને આપવા લાગે સિદ્ધરાજના રિન્યનાં બાણ સામા પક્ષને વાગવા લાગ્યાં અને તે તરફનાં બાણ વચમાં જ દેવ ઉપાડ લેવા લાગ્યો આ કારણથી મેઘ
Page #348
--------------------------------------------------------------------------
________________
યુહ પ્રવેશ
૩૨૭ ધારાની જેમ દિશાઓ ઉડી જાય છે, તેમ સિદ્ધરાજની બાણધારાએ રણાંગણમાંથી રાજહંસ સહજ વારમાં ઉડવા લાગ્યા એક તે બળવાન અને યુવાન સિદ્ધરાજ, તેમાં વળી દેવની મદદ. આ બંને કારણેથી સિદ્ધરાજનું જોર વયું. તેણે કૌતુકથી રાજાના ચામર, વજા અને છત્ર છેદી નાખ્યાં; તેમજ તે બંને રાજાના શરીરનું રક્ષણ કરતાં તેમણે હાથમાં લીધેલાં શર વાર વાર પાડી નાખવા લાગ્યો.
તેજવાન ગુરૂ શુક્રને પણ ચંદ્રમાં જેમ નિસ્તેજ કરી નાખે છે, તેમ બંને રાજાને નિસ્તેજ કરી ચિંતાસમુદ્રમાં નાખ્યા, ચિંતાથી અધોમુખ અને લજજાથી શ્યામ મુખ ધારણ કરતા પિતા તથા સસરાને દેખી સિદ્ધરાજે વ્યંતરદેવને બોલાવી કેટલીક અગત્યની ભલામણ કરી પૂર્વે લખી રાખેલ એક લેખ બાણના અગ્ર ભાગમાં રાખી તે બાણ રાજાના સન્મુખ ફેંકયું.
દેવ પ્રભાવથી સિદ્ધરાજે મુકેલું બાણ રાજાને નમસ્કાર કરતું અને મનુષ્યને મોહ પમાઠતું રાજા પાસે આવ્યું.
આ પ્રમાણે આવતા બાણને દેખી તે બંને રાજાએ ચિત્તમાં ચમત્કાર પામ્યા બાણ આકાશથી નીચે ઉતર્યું. સુરપાળ રાજાને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યા અને તેના ચરણારવિંદમાં તે પત્ર મૂકી પાછું તે સિદ્ધરાજની પાસે ચાલ્યું ગયું.
Page #349
--------------------------------------------------------------------------
________________
રા
મલયસુંદરી ચરિત્ર
ખાણુનુ આવુ કન્ય જોઈ સ સૌનિકાને આશ્ચય થયુ. તેઓ પરસ્પર મેાલવા લાગ્યા આમાં કાંઈ ગૂઢ પરમા જણાય છે, પણ આપણે સમજી શકતા નથી.
એટલામાં તે સુરપાળ રાજાએ તે લેખ હાથમાં લીધા અને તેને ખાલી ઘણીવાર સુધી તે અક્ષરની પંક્તિ નિહાળી વાંચવા માંડયેા.
લેખ સાંભળવાની ઈચ્છાથી રાજાની ચારે ખાજુ હુજારા મનુષ્યે વીટાઈ વળ્યાં. કાલાહલ ખધ થયો એટલે રાજાએ માટા સ્વરે તે લેખ વાંચવા શરૂ કર્યાં,
શ્રીમાન વીર પુરૂષાથી સુથેાભિત, રણાંગણ ભૂમિમાં સ્થિત પૂજ્ય પિતાશ્રી સુરપાળ નરેદ્રના ચરણાવિંદમાં તથા શ્રીમાન ચંદ્રાવતી નરેશ શ્વશુર શ્રી વીરધવળ ચરણસરોજમાં.
આપશ્રીના સન્મુખ સૌન્યમાં સ્થિત મહાખળ કુમાર આપ સર્વોને નમસ્કાર પૂર્વક વિજ્ઞપ્તિ કરે છે કે આપશ્રીના પવિત્ર પ્રસાદથી મને આ રાજ્યના પૂર્ણ પરિગ્રહ પ્રાસ થયો છે, તેમજ પૂજ્ય પિતાશ્રીના પ્રમાાથે મારા ભુજખળને વિનેદ આપશ્રી સમક્ષ મેં કર્યાં છે, તેમાં પૂજ્યેાના કરેલા પરાભવ કે અવજ્ઞા યા. અવિનય તે કૃપાકટાક્ષથી ક્ષમા કરવા ચેગ્ય છે.
પૂજ્ય પિતાશ્રીના પાદારવિંદની પ્રાપ્ત્યથે પ્રબળ ઉત્કંકિત થઈ રહ્યો હતેા, તેમાં પ્રખળ પુચૈાદયથી અકસ્માત પૂછ્યોનાં પવિત્ર દર્શન પ્રાપ્ત થયાં છે, તે આ
Page #350
--------------------------------------------------------------------------
________________
યુદ્ધ પ્રવેશ
૩૨૯
અદ્વિતીય હસ્થાને આપશ્રી શેકસ કલિત શા માટે ? આ લેખના ભાવ વાંચવાની સાથે જ આખા રસૈન્યમાં હર્ષનાદની ગર્જનાઓ થવા લાગી
સુરપાળ રાજા આનંદાવેશમાં ખેલવા લાગ્યો. અહા ! વિધિની પ્રસન્નતા ! અહા ભાગ્યોદય ! હમણાં જ પુત્રવધુ સહિત મહાબળ અહીં આવી મળશે. આજે નારકી સરખા અસહ્ય વિયોગ દુઃખથી અમારા ઉદ્ધાર થયો. આજે જ જીવન પામ્યા. આજે જ રચૈતન્ય સુપ્રગટ થયું અને નેત્રો પણ આજેજ વિકવર થયાં. આ પ્રમાણે ખેલતા સુરપાળ રાજા વીરધવળ રાજાની સાથે મહાખળકુમારના સૈન્ય સન્મુખ ચાલવા લાગ્યો.
મકરણ ૫૦
સ્વજન મેળાપ
સ્નેહ એવી ચીજ છે કે ત્યાં માન અપમાન કે મોટાનાનાની ગણુના કે તુલના રહેતી નથી, અવિવેક કે અવિનય તે અખંડ સના પ્રવાહમાં લીન થઈ જાય છે અને ઉલટા તે અંતરની કારી લાગણીને સૂચવી સ્નેહનુ પાષણ કરે છે. પિતાશ્રી તથા સસરાને સન્મુખ આવતા દેખી મહામળ પણ તરત જ આશન છેડી સન્મુખ દોડી ગયો
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૦
યશયસુંદરી ચરિત્ર અને પિતાજીના ચરણમાં નમી પડયો. તેમાંથી ઝરતા અશ્રુપ્રવાહે વિયોગ વ્યથા ખાલી કરી, આંતર સનેહ પ્રકટ કર્યો. તે નેહ કેટલે હશે તેનું માપ કરવું અશક્ય હતું.
ત્યાં વિશેષ વખત ખોટી ન થતાં આ પૂજ્યમંડળને મોટા મહત્સવ પૂર્વક મહાબળે શહેરમાં પ્રવેશ કરાવ્યો. પરિવાર સહિત અને રાજાઓ મહેલમાં દાખલ થયા.
મલયસુંદરી, પિતા તથા સસરાને નમી પડી, તેમને જોતાંજ આંતર દુઃખ યાદ આવ્યું, તેની આંખમાંથી અશ્રુને અખંડ પ્રવાહ વહેવા લાગ્યો, તેનું હૃદય તેને સ્વાધીન ન રહ્યું. અંતે ધ્રુસકે ધ્રુસકે રૂદન કરવા લાગી. પિતે રૂદન કર્યું અને સ્નેહીઓને પણ રડાવ્યા. છેવટે પિતા તથા સસરા પ્રમુખ દિલાસો આપવા પૂર્વક ઘણી રીતે સમજાવી તેત્રે શ ત કરી.
ભેજન કર્યા પછી ખાનગી મહેલમાં રાજકુટુંબ એકઠું થયું. સુરપાળ તથા વીરધવળ રાજાએ મહાબળ અને મલયસુંદરીને આજપર્યત પિતે અનુભવેલું સર્વ વૃત્તાંત કહી સંભળાવવા માટે જણાવ્યું. મહાબળ તથા મલયસુંદરીએ પિતાને માથે વીતેલી સર્વ બીના મૂળથી કહી સંભળાવી.
- મલયસુંદરીનું કહેલું વૃત્તાંત સાંભળી, વીરજવળ પ્રમુખ સર્વના નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેઓને ઘણે શોચ થયો. પુત્રીને મસ્તક પર હાથ ફેરવતે વિરધવળરાજા બોલ્યો. મારી વહાલી પુત્રી ! તું મેટા
Page #352
--------------------------------------------------------------------------
________________
રવજન મેળ ૫ સંકટમાં આવી પડી હતી. અહા ! રાજકુળમાં જન્મ પામી છતાં રિની માફક તું દુઃખમાં રોળાઈ. પુત્રી ! કુસુમથી પણ કામણ છતાં આવાં તીવ્ર દુઃખ તે કેવી રીતે સહન કર્યા? ઇત્યાદિ વિવિધ પ્રકારે શેક કરતાં રાજાએ પુત્રીને વારંવાર હાથથી સ્પર્શ કરતાં, નેત્ર માર્ગે આસું બહાર કાઢી પિતાને શેક ખાલી કર્યો.
સુરપાળ રાજાને તેથી પણ વિશેષ દુઃખ લાગી આવ્યું. ઘણા ખેદ કરવા પૂર્વક તેણે જણાવ્યું. પુત્રી ! આવા મહાન દુખાણુંવમાં તને નાંખનાર અવિચારી અને પાપી આ સુરપાળ જ છે. કુળવધુ ! મારો સર્વ અપરાધ તારે ક્ષમા કરવા .ગ્ય છે. તું ક્ષમા કરજે. પ્રસન્ન થા. કેપનો ત્યાગ કર, તું તત્વજ્ઞ છે, એટલે વિશેષ પ્રકારે કહેવાની જરૂર નથી.
મલયસુંદરીએ નમ્રતાથી ઉત્તર આપ્યો. સસરાજી! આપ ! આટલે બધે ખેદ શા માટે કરે છે ? ભાવી કેઈ અસત્ય કરી શકતું નથી. પર્વકૃત કર્મો અવશ્ય ભેગવવાં જ પડે છે. બીજા મનુષ્ય નિમિત્ત માત્ર છે. સુખ દુઃખ આપનાર તે શુભાશુભ કર્મો જ છે. મારાં પુર્વકર્મ જ તેવાં હશે તેમાં આપનો શું દેષ છે?
મહાબળ તરફ દષ્ટિ કરી સુરપાળ ૨જા બે . વત્સ ! તારી કૃપા અપૂર્વ છે. અપરાધી કંદર્પ રાજાપર તે ઘણે અનુગ્રહ કર્યો છે, છતાં તે નિર્ભાગ્ય તારા અનુગ્રહને લાભ ન લઈ શકે. તારૂં સાહસ, તારી બુદ્ધિ,
Page #353
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર
તારું દૌર્ય, તારું સુકૃત અને તારા પર મનુષ્યને પ્રજાને અનુરાગ એ અનુકરણીય સાથે અનુમોદનીય પણ છે. ઈત્યાદિ અનેક પ્રકારે પુત્રના ગુણેનું અનુદન કરતા રાજાએ પુત્રને જણાવ્યું. વત્સ ! મલયસુંદરીથી પેદા થયેલ તે પુત્ર હાલ કયાં છે ? તે પાપી બળસારે તેની શી વ્યવસ્થા કરી છે ?
મહ બળ–તે બળસારને અહીં બે લાવીને પૂછી જોઈએ. તરત જ મહાબળે બંધીખાનામાંથી બાળસારને સુરપાળરાજા પાસે બોલાવી મંગાવ્યા. અનેક સુભટેથી વિ ટાયેલ અને તે ઢાની બેડીથી નિગતિંત બલસાર સભામાં આવ્યો
તેને જોતાં જ ભયંકર ભ્રકુટી કરી સુરપાળ રાજાએ જણાવ્યું અરે ! દુબુદ્ધિ તે અમારે ઘણે અપરાધ કર્યો છે. તને જે શિક્ષા કરવાની છે તે તે કરીશું જ, પણ તું સત્ય જણાવ કે તેં અમારા પુત્રની શી વ્યવસ્થા કરી છે ? તેને ક્યાં રાખ્યો છે?
સુરપાળ અને વીરધવળ બંને રાજાને ત્યાં બેઠેલા દેખી તે સાર્થવાહ અત્યંત ગભરાઈ ગયો. તેને ઘણે ભય થયે. જેની મદદ વડે બંધીખાનાથી છુટવાની કાંઈ યણ આશા રખતે હતું, તેનાં જ આ પુત્ર અને પુત્રી છે અને મેં પણ તેનો જ મહાન અપરાધ કર્યો છે, તેને જ મહાન કષ્ટ આપ્યું છે, તે વિરધવળ રાજાની પુત્રીને જ કુદશામાં લાવી મૂકી હતી અને છેવટે કારને ઘેર દ્રવ્યથી
Page #354
--------------------------------------------------------------------------
________________
સ્વજન મેળાપ વેચી દીધી હતી. તે શું તે રાજાઓ મારે બચાવ કરશે ? ના નહિ જ. ત્યારે હવે મારે શું કરવું ? મારા સર્વ મનેર નિષ્ફળ ગયા, રાજ ગુન્હો અને રાજદ્રોહ કરનારા મને મારા કુટુંબ સહિત આ રાજા મારી નાંખશે પણ હવે એક ઉપાય છે તેનાથી મને જીવિતવ્ય મળવાની આશા છે. તે એજ કે તેમનો પુત્ર મારી પાસે છે માટે પાછા આપવા બદલ કવિતથની માગણી કરવી; એમ વિચારી સાર્યવાહે જણાવ્યું.
મહારાજા! હું આપ સર્વને મહાન અપરાધી છું, છતાં આપ જે મારા કુટુંબ સહિત મને જીવિતદાન આપવાની દયા કરે તો હું આપને પુત્ર ક્યાં છે તે બતાવી આપું.
પુત્ર જીવતે છે તેમ સાંભળી સર્વને આનંદ થયે. રાજાએ દયા લાવી તેની માગણી કબુલ રાખી એટલે સાર્થવાહે કોઈ એક ગુપ્ત સ્થળેથી, અન્ય મનુષ્ય પાસેથી પુત્ર મંગાવી આપે.
વરસાદના આગમનથી જેને મયૂર કુટુંબ આનંદ પામી નૃત્ય કરે છે તેમ પુત્રને દેખી આખું રાજકુટુંબ આનંદમાં નૃત્ય કરવા લાગ્યું
સુરપાળ રાજાએ બળસારને પૂછયું કે, આ પુત્રનું તે શું નામ રાખ્યું છે ! બાળસારે જણાવ્યું મહારાજા ! તેનું નામ બળ રાખવામાં આવ્યું છે. સુરપાળ રાજાએ પુત્રને મેળામાં લીધે એ અવસરે તે રાજાની પાસે હાથમાં
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૭y
મલયસુદરી ચરિત્ર
સો સોનામહેરની એક પિટલી હતી. તે બાળપુત્રે તરત જ પિતાના હાથમાં ખેંચી લીધી. તે દેખી સુરપાળરાજાએ તેનું નામ શતબળ સ્થાપન કર્યું.
સુરપાળ રાજાએ તે બળસાર સાર્થવાહનું સર્વસ્વ લુંટી લીધું પણ કુટુંબ સહિત તેને જીવતે મૂકી પિતાનું બોલેલું વચન પાળ્યું
એક વર્ષ પછી મલયસુંદરીને મેળાપ થશે તે નિમિત્તજ્ઞનુ વચન સત્ય થયું. કેમકે બરાબર એક વર્ષે જ મહાબળને પ્રથમ મલયસુંદરીનો મેળાપ કુવામાં થયે હતે રાજકુટુંબમાં અને વિશેષ આખા રાજ્યમાં આજને દિવસ આનંદ ઉત્સવને હતે. સર્વ સ્થળે આનંદ વર્તાઈ રહ્યો હતે. પુત્ર, પુત્રી વિયેગથી વિધુરિત થયેલા અને રાજાઓ આજે શાંતિ અનુભવતા હતા. સિદ્ધરાજ તે મહાબળ કુમાર છે એમ જાણી પ્રજા સમુદાય પણ પિતાને વિશેષ પ્રકારે સનાથ માનતા હતા. પિતાની ભુજાબળથી પેદા કરેલું રાજ્ય મહાબળે પિતાના પિતા સૂરપાળને સ્વાધીન કર્યું અન્ય પરમ સનેહમાં નિમગ્ન થયેલ અને કુટુંબ આનંદમાં દિવસે પસાર કરવા લાગ્યા.
Page #356
--------------------------------------------------------------------------
________________
ચંદ્રયશા કેવલી
૩૫
પ્રકરણ ૫૧ મું
ચંદ્રયશા કેવલી
નાના પ્રકારના પાર્થિવ પૈભવને અનુભવ કરતાં બન્ને રાજકુટુંબે આનંદ સમુદ્રમાં નિમગ્ન થઈ રહ્યા છે. સાનુકૂળ ઈષ્ટ સંગના સંબંધથી પૂર્વે અનુભવેલ અસહ્ય દુઃખ અત્યારે વિસારે પડી ગયું હતું. પૂર્વોપાર્જિત પ્રબળ પુણ્યને સૂર્યોદય પરાકાષ્ટાએ પહોંચ્યું હોય તેમ પૂર્ણ તપી રહ્યો હતે. આ અવસરે બાથશાંતિ માટે જેમ વર્ષાઋતુની જરૂર હોય છે તેમ તેથી પણ વિશેષ જરૂર આંતર શાંતિ માટે સદ્દગુરૂની હતી. તે પૂર્ણ કરવાના માટે જ પુણયથી પ્રેરાયેલા પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય શ્રીમાનું ચંદ્રયશા કવલી પૃથ્વી તટપર વિચરતા અનુક્રમે ત્યાં આવી સમવસર્યા.
કેવલી ભગવાનનું આગમન સાંભળી બંને રાજાઓ પિતાના કુટુંબ સહિત ગુરુવર્યને વંદન અને ધર્મ શ્રવણ કરવા માટે તેમની પાસે આવ્યા. ધર્માથી પ્રજા સમુદાય પણ ઈચ્છાનુસાર ધર્મ શ્રવણ નિમિતે આવી મળ્યો
ચંદ્રયશા કેવલી પ્રભુએ પણ જીવન પર અનુકંપાથી જન્મ મરણને દૂર કરનારા ધર્મ દેશના આપવી શરૂ કરી.
મહાનુભાવો ! આ દુનિયાના સર્વ જીવ જન્મ જરા મરણ, આધિ વ્યાધિ અને ઉકાધિ આદિ પ્રકાર
Page #357
--------------------------------------------------------------------------
________________
માવદરી ચરિત્ર
દુખને અનુભવ કરતાં નજરે પડે છે. આ દુઃખ ક્ષણિક છે કે આત્યાંતિક છે? તેને નાશ થઈ શકે તેમ છે કે નિરંતર આમને આમ મુંગે મોઢે તેનો અનુભવ કર્યા જ કરે પડે છે તે સ બંધમાં મનુષ્યએ અવશ્ય વિચાર કરે જોઈએ. જનાવર કરતાં મનુષ્ય ઉત્તમ છે કારણ કે તેમના કરતાં મનુષ્યમાં વિચારશક્તિ પ્રબળ છે. પશુઓ કરતાં મનુષ્યમાં મન વિશેષ સ્પષ્ટ છે અને તેથી ગમે તે જાતને તે વિચાર કે નિર્ણય કરી શકે છે અને પછી તેના પ્રતિકાર નિમિતે તે પ્રયત્ન પણ કરી શકે છે આટલું છતાં અરે ! અસીમ સામર્થ્ય છતાં પણ તે દુઃખના મૂળ કારણે શોધવા કે દુઃખને વિનાશ કરવા મનુષ્ય વિચાર કે પ્રયત્ન ન કરે તો તે મનુષ્યપણું તેમનું શા ઉપગનું છે ? પશુઓમાં અને મનુષ્યમાં પછી શાને તફાવત? તેના જેવું બીજું શોચનીયપણું શું હોઈ શકે ?
દરેક મનુષ્ય વિચાર કરે જોઈએ કે હું કેણ છું ? આ જગત શું છે ? આ વિચિત્રતાનું કારણ શું? પરમશાંતિ શાથી મળે ?
પિતાના મંદ ક્ષયોપશમથી-વિચારની કે વિશુહિના મંદ પ્રબળતાથી આ વાતને નિર્ણય પિતે ન કરી શકે તે અવશ્ય તે ખુલાસો સદ્દગુરૂ પાસેથી મેળવી જ જોઈએ. જે મનુષ્ય પોતાના ભલા માટે પણ પ્રયત્ન નથી કરતે તે મનુષ્યપણાને લાયક કેમ ગણાય છે
Page #358
--------------------------------------------------------------------------
________________
ચંદથશા કેવલી હું કોણ છું ? તમે કોણ છે ? આ પ્રશ્ન તમને પૂછવામાં આવે તે તમે શો ઉત્તર આપશે ? અથવા તમે તમારા મનથી જ પ્રશ્ન કરે કે હું કેણ છું? આને અંતરમાંથી શું ઉત્તર મળે છે ? | હું રાજા છું, ક્ષત્રિય છું, પુરૂષ છું, મનુષ્ય છું, આર્ય છું.
આ ઉત્તર તમને વ્યાજબી લાગે છે ? જરા વિચાર કરે તે આનું વિશેષ સ્પષ્ટીકરણ થશે. આર્યદેશમાં જમ્યા માટે આર્ય આર્ય સિવાયના દેશમાં જન્મ પામ્યા હત તે આર્ય તે નજ કહેવાતને ? ત્યારે આર્ય એ અમારું નિત્ય સંબંધીત લક્ષણ કે સ્વરૂપ કહેવાય ? ના નહિં જ કેમ કે તે વિનશ્વર યાને પલટણ સ્વભાવવાળું લક્ષણ છે. તમારું સ્વરૂપ તમારી સાથે નિત્ય સંબંધિત હોવું જોઈએ.”
“હું મનુષ્ય છું” મનુષ્યના દેહમાં રહ્યા છે માટે મનુષ્ય પણ જનાવરના શરીરમાં રહ્યા હતા તે ? તે જનાવર કહેવાત.” ત્યારે આ લક્ષણ પણ તમારું નિશ્ચિત નજ ગણાય.
- હું પુરૂષ છું” પુરૂષ સંશા સૂચક ચિહ્નવાળા શરીરમાં રહ્યા છે. માટે પુરૂષ-કદાચ સ્ત્રી સંજ્ઞા સૂચક ચિન્હવાળા શરીર ને રહ્યા હતા તે ? સ્ત્રી કહેવાત' ત્યારે પુરૂષ સ્ત્રી એ શબ્દવાચક જે વસ્તુ છે, તે તમારું નિયમિત -૨૧
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૭૮૦
જયસુંદર ચરિત્ર અને નિશ્ચિત સ્વરૂપ નજ કહેવાય એ તે સર્વે એક જાતની ઉપાધિઓ છે.
“ક્ષત્રિય છું” “ક્ષત્રિયપણું તમે પિતે છો અથવા તમે ક્ષત્રિય સ્વરૂપ છે. તે શા કારણને લઈને ? “ક્ષત્રિયના કુળમાં જન્મ પામ્યા તે માટે ” અથવા ક્ષતિ મથત ગાય” ઝુત ક્ષત્રિ' એટલે ભયથી બીજાનું રક્ષણ કરવામાં જેનામાં ગુણ છે તે ક્ષત્રિય, ક્ષત્રિય સિવાય અન્ય કુળમાં જન્મ થયે હેત, અથવા ભયથી બીજાનું રક્ષણ કરવાનું સામર્થ્ય તમારા મનમાં ન હતી તે ? ક્ષત્રિય નજ કહેવાત, ત્યારે આ ઉપાધિ એજ ક્ષત્રિયપણું. પણ તેથી તમારું સત્ય સ્વરૂપ છે એ તે સિદ્ધ નજ થયું.
હું રાજા છું.” તમે રાજા છે તે કયા પ્રબળ કારણને લઈને ? “અનેક મનુષ્યના ઉપર અને ઘણી લાંબી પૃથ્વી ઉપર હકુમત ચલાવે છે, ઓજ્ઞા પાલન કરાવે છે, અવર્યને અનુભવ કરે છે તે કારણને લઈને અતુ આ હકુમત, આજ્ઞા અAવર્ય અને વૈભવ એ ચાલ્યું જાય તે રાજાએ કહેવાઓ ખરા કે ? ના નહિ જ. ત્યારે તમે રાજા છે તે કઈ અપેક્ષાને લઈને તે તને સમજ્યા જ હશે. હા, આ રાજ્યભવને લઈને જે એમજ છે તે આ રાજ ભવ સંગ વિગ ધર્મવાળો હોવાથી ચિરસ્થાયી નથી. માટે તે તમારું સત્ય, શાવત સ્વરૂપ જ ગણાય.
Page #360
--------------------------------------------------------------------------
________________
3
ચંદ્રયશા કેવલી આ શરીર પણ આપણે નથી. તે તે આપણું છે. હું અને મારું બંને વસ્તુમાં બાહ્ય અત્યંતર અપેક્ષાને લઈને તપાસ કરતાં વિશેષ તફાવત છે. બાહ્ય વસ્તુની અપેક્ષાએ જેમ કે “મારું ઘર આ ઠેકાણું મારું કહેનાર મનુષ્ય અને તેને રહેવાનું ઘર અથવા તેનું ઘર આ બંને વતુ પૃથક જુદી છે. તેમજ અત્યંત ભિન્ન લક્ષણ વાળી છે તે તદ્રુપ નજ કહેવાય કે મનાય યા અનુભવાય.
અત્યંતરઅપેક્ષા જેમકે, “મારો ક્રોધ ઝાલે ન રહ્યો. ક્રોધની ઉત્પત્તિ અન્ય વસ્તુની અપેક્ષા રાખે છે. ઈનિછ વસ્તુના વિયોગી સંગથી તે ઉત્પન્ન થાય છે અને તેને અભાવ થતાં અથવા ઈષ્ટ વસ્તુ આવી મળતાં અનિષ્ટ વસ્તુ ચાલી જતાં તે ક્રોધ વિલય થાય છે માટે તે પણ આપણું સત્ય સ્વરૂપ ન બની શકે.
આહાર, પાણી, હવા, ચિંતા, પરિશ્રમ, નિશ્ચિંતતા વગેરે અનેક કારણોને લઈ આ શરીરની વૃદ્ધિ અને હાનિ થાય છે. જેમ ઇંટ, ચૂનો. પથ્થર, માટી, લાકડાં, લેઢાં, જમીન વગેરે અનેક કારણોની વૃદ્ધિ, હાનિથી ઘર નાનું મેટું થાય છે. માટે જેમ ઘરને બનાવનાર કે ઘરમાં રહેનાર તે ઘર નથી પણ ઘરથી જુદો છે, તેમ આ શરીરે બનાવનાર કે શરીરમાં રહેનાર આ શરીરથી જુદે છે.
ઘર કે મહેલના ઝરૂખામાં ઉભા રહીને કઈ માણસ બહારના પદાર્થો જોઈ શકે છે, તેમ આ શરીરને નેત્રોરૂપી ઝરૂખામાં રહીને અંદર રહેનાર આ દુનિયાના પર
Page #361
--------------------------------------------------------------------------
________________
૦૪૦
થયદરી શરિત્ર જઈ શકે છે. ઝરૂખ અને ઝરૂખામાં ઉભું રહી જેનાર મનુષ્ય બંને જુદાં છે, તેમ શરીર અને શરીરમાં રહી બાહ્ય પદાર્થોને જેનાર બંને જુદાં છે.
ઘર કે મહેલ પડી જતાં કે ભાડાનું હોય તે તેની મુદત પુરી થતાં રહેનાર ઘર કે મહેલ ખાલી કરી બીજે રહેવા જાય છે, તેમ આ શરીર પડી જતા અથવા તેમાં રહેવાની મુદત-આયુષ્ય પૂર્ણ થતાં દેહ મંદિરમાં રહેનાર તેને ખાલી કરી અન્ય મંદિરમાં રહેવા જાય છે. એટલે ઘર ખલિી કરનાર જેમ ઘરથી જુદે છે તેમ આ દેહ ખાલી કરનાર દેહી પણ દેહથી જુદો છે.
અનાદિ કાળના અભ્યાસથી દેહમાં આત્મભાવ મનાય છે કે દેહ તેજ હું છું. દેહને સુખે સુખી, દુખે દાખી, રાત્રિદિવસ તેની સેવા કરવામાં અને તેનું પાલન પિષણ કરવામાં વ્યતીત કરાય છે. આવા પ્રબળ દેહાધ્યાસથી આત્મા દેહ સમાન ભાસે છે પણ ખરું જોતાં તેમ નથી આત્માનાં ક્ષણે જુદાં છે. આત્મા તન્ય સ્વરૂપ છે, અરૂપી છે, જ્ઞાનમય છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે, ત્યારે આ દશ્ય દેહાદિ જડ સ્વરૂપ છે, રૂપી છે, અજ્ઞાન સ્વરૂપ છે.દ્રષ્ટાથી દશ્ય છે,જ્ઞાતાથી સ્વરૂપ છે. આ લક્ષણોથી વિચાર કરતાં આ દળ્યાદિથી ભિન્ન જે છે, તે પિતે હું છું, કે આત્મા છે. એવા ઉપનામથી બોલાવતો આત્મા છે.
તલવારથી જેમ મ્યાન જુદું છે, તેમ તે દેહથી જુદો છે, કેટલાએક શંકા કરે છે કે તે નેત્રોથી કેમ
Page #362
--------------------------------------------------------------------------
________________
ચંદ્રયા કેવી
દેખાતે નથી, પણ વિચાર કરતાં જણાશે કે નેત્રને પણ જોનાર આત્મા છે તે, નેત્રાથી કેવી રીતે દેખાશે ?
દરેક ઇંદ્રિયાને પાતપેાતાના પ્રત્યેક વિષયેાનું જ્ઞાન થાય છે, નેત્રથી જોવાય છે. કાનથી સંભળાય છે. નાસિકાથી ગંધ ગ્રહણ કરાય છે. જીતુવાદથી સ્વાદ અનુભવાય છે અને ત્વચાથી સ્પર્ધાના અનુભવ થાય છે. પણ આ પાંચે ઇંદ્રિયે!ના વિષયનું જ્ઞાન કાને થાય છે ? એ જ્ઞાન જેને થાય છે, એજ આત્મા છે. ત્યારે આ ઇંદ્રિયાથી પણ તે કેવી રીતે જાણી શકાય ?
ઇંદ્રિયાથી જે વિષયોનુ જ્ઞાન થયુ હતુ. તે ઇંદ્રિયા નષ્ડ થતાં પણ તે વિષયાનું જ્ઞાન સ્મરણમાં રહે છે. ધારો કે આ નેત્રથી તમે અનેક શહેર, પહાડ, નદી; ખીણ વિગેરે જોયાં હતાં, તે નેત્રો કાઈ રાગાદિ કરણથી નાશ પામ્યાં, છતાં તેનાં વિષયનુ શહેરાદિનું સ્મરણ તે માણસને રહ્યા કરે છે કે અમુક વર્ષ અમુક દિવસે હું અમુક શહેરમાં ગયા હતા; વિગેરે આથી પણુ સ્પષ્ટ થાય છે કે આ સર્વ વિષયાના જે જ્ઞાતા છે તે આ દેહાદિ ઇંદ્રિયાથી જુદા છે આત્મસત્તાથી તે જણાય છે. જેમ કે મારૂ મન અમુક ઠેકાણે ગયુ હતું. મે મનમાં આવા વિચારશ કર્યા વિગેરે આ સ્થળે મનને જાણુન ૨ તેમજ મન ઉપર સત્તા ચલાવનાર તરીકે કોઈ પશુ અદૃશ્ય તત્ત્વ આ દેહમદિરમાં રહેલું છે તેજ ભગવાનસમર્થ આત્મા છે.
જા
Page #363
--------------------------------------------------------------------------
________________
મલયસુ દરી રંત્ર
નિદ્રા, સ્વપ્ન અને જાગૃત દશા આ ત્રણે દશાને અનુભવ કરનાર અર્થાત્ દ્રષ્ટા તે આત્મા છે. મને સારી નિદ્રા આવી હતી, મને અમુક સ્વપ્ન આવ્યુ હતુ “હું જાગું છું.” આ સર્વના જ્ઞાતા પશુ તેમનાથી વિલક્ષણ આત્મા છે. જેની સત્તાથી આ દુનિયાનાં પ્રત્યક્ષ પદાને અનુભવ થાય છે તેજ આત્મા છે,
•
આટલું' જણાવ્યા પછીથી હવે તમને નિષ્ણુ પ્ર થયે હશે કે હું... કાણુ છું ? આત્મા છું' દેડાદિ સવ પદાર્થોથી જુદો અને વિલક્ષણ છુ..
*
પાયા સિવાયની ઈમારત નકામી છે. માટે જ આ સંબંધમાં કાંઇક લંબાણુથી જાણવાની જરૂર છે; કારણ કે આત્મા ન જ હાય કે ન જાણ્યુ હાય તા પછી તેને છેડાવવાના પ્રયત્ન કરવા તે કેવી રીતે ઉપયાગી નીવડે ?
અસ્તુ.
પ્રકરણ પર મુ’
પુનર્જન્મ
દેહથી આત્મા ભિન્ન છે એમ જાણ્યા. છતાં આ આત્મા દેહના નાશની સાથે જ નાશ પામતા હાય, તે પછી તેને દુઃખથી છેડાવવા માટે પ્રયત્ન કરવા તે
Page #364
--------------------------------------------------------------------------
________________
પુન જેમ
૩૪૩ નિષ્ફળ જ છે. માટે આમાની અસ્તિતા સાથે અમરતા -નિત્યતા પણ અવશ્ય સમજવી જોઈએ. તે અમરતા પુનર્જન્મ થતું હોય તે જ સંભવી શકે.
આ માણસ મરી ગયે કે પાછે . આ શબ્દ સાંભળવાની સાથે જ આટલે તે નિર્ણય કરી શકાય છે કે જેની મહાન સત્તાથી આ શરીરમાં હલન, ચલન, મરણાદિ નાના પ્રકારની ક્રિયાઓ થતી હતી તે બંધ પડી ગઈ અને તે છે ક્રિયાદિકનો પ્રેરક આત્મા આ સ્થળથી કોઈ પણ સ્થળે ચાલ્યો ગયો છે. તે ક્યાં ગયે ? તે ભલે આપણને ન દેખાય કે ન સમજાય પણ તેનું જ નામ પુનર્જન્મ છે કેમકે તે કોઈ પણ સ્થળે ગયો છે. તે સ્થળ ભલે પછી ગમે તેવું હોય, પણ એક સ્થળદેહથી સ્થળાંતરમાં જવું તેનું નામ જ પુનર્જન્મ છેફરી ઉત્પન્ન થવું તે.
આટલી વાત યાદ રાખવી જોઈએ કે કઈ પણ વસ્તુને નિરન્વય નાશ-મૂળથી સર્વથા નાશ થતો નથી પણ તેના પર્યાયે બદલાયા કરે છે. આ વાત અનુભવસિદ્ધ છે. ધારો કે એક વસ્ત્ર છે કે એક લાકડું છે, તેને અગ્નિથી બાળી નાખ્યું, તેથી તે વસ્ત્ર કે લાકડાંને નાશ તે થયે. પણ વિચાર કરશે તેને સર્વથા નાશ થયો નથી વાત સ્પષ્ટ સમજાશે. કેમકે તેની રાખ તે કાયમ જ છે. વસ્ત્રની આકૃતિ કે પર્યાય તેને તે નાસ થયો પણ તેના પરમાણુંએ તે કાયમ જ છે. તે વર રાખપણે
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૪
મલયસુંદરી ચરિત્ર ઉત્પન્ન થયું તે તે પુનર્જન્મ, એવી જ રીતે દેહને ત્યાગ કરી અન્ય દેહમાં ઉત્પન્ન થવું તે આત્માનો પુનર્જન્મ અર્થાત્ આત્માને નાશ થતો નથી પણ પર્યાય બદલાય છે.
સુખ દુખ એ પૂર્વ ક્રિયાને અનુસારે થાય છે આ વાત પ્રત્યક્ષ જણાય કે સમજાય તેવી છે. ધારે કે તાપ સખત લાગે છે. અને બહાર જવું છે તે પગમાં જોડા પહેર્યા અને માથે છત્રી ઓઢી એટલે તાપ લાગતો એ છે થશે. આ તાપ ઓછો લાગવાથી જે સુખ થયું તે, તે સુખ પહેલાની જેડા પહેરવા અને છત્રી ઓઢવા રૂપ ક્રિયાથી થયું અથવા શહેરમાંથી ચાલી તમે ધર્મ શ્રવણ નિમિત્તે આ ઉદ્યાનમાં આવ્યાં. અહીં આવવા રૂપ કાર્ય તે, પહેલાની ક્રિયાને સૂચવે છે. આ દષ્ટાંતે ગર્ભમાં આ તે કઈ ક્રિયાથી? ઉત્તર મળ જ જોઈએ કે ગર્ભમાં આવ્યા પહેલાં કોઈ પણ ક્રિયા કરવી જોઈએ. તે ક્રિયા કરવાને કાળ ગર્ભમાં આવ્યા પહેલા માનવે જ પડશે અને તેથી એજ ફલીતાર્થ થયે કે આત્મા ગર્ભમાં આવ્યા પહેલાં કોઈ પણ સ્થળે હતું અને ત્યાંથી અહીં આ જન્મમાં આવ્યા તેજ તેને પુનર્જન્મ અને તેજ આત્માની અમરતા.
કાર્ય કારણને વિચાર કરતાં કારણ પહેલું અને કાર્ય પછી આ વાત સમજાય તેવી છે. તે આ માનવદેહરૂપ કાર્ય, તેનું કારણ આ દેહ ઉત્પત્તિ પહેલા હેવું જ જોઈએ.
Page #366
--------------------------------------------------------------------------
________________
પુના જન્મ
૫ આ જ , આ મરી ગયે. આ આળે તે ક્યાંથી ? અને ગમે તે કયાં? આ ગતિ આગતિ તે પુનર્જન્મ સૂચવે છે. | સર્વે સુખી શા માટે થતાં નથી? સર્વે દુઃખી શા કારણને લઈને દેખાતાં નથી ? રાજા રાંક શા માટે થાય છે ? રાજા શા હેતુને લઈ ને? જ્ઞાની શા કારણથી ? આ સર્વ બાબતનું કાંઈ કારણ સમજાય તેવું છે. એક એકજ જ્ઞાતિમાં એકજ કુળમાં અને એક જ માબાપથી ઉત્પન્ન થતાં બાળકોમાં નાના પ્રકારની વિષમ-વિપરીતતા થવી એજ આત્માની અમરતા અને પુનર્જન્મના સિદ્ધાંતને અપૂર્વ પૂરાવે છે.
આથી એટલું તે સ્પષ્ટ સમજાયું હશે કે આત્મા દેહથી ભીન્ન છે અને તે મૂળ દ્રવ્યની અપેક્ષાએ અમર છે, નિત્ય છે, તથા પર્યાયની અપેક્ષાએ અનિત્વ છે. આ કહેવાથી “હું છું' એ વિચાર પરિફુટ થયો
પ્રકરણ ૫૩ મું.
આ જગત શું છે?
-
-
-
-
જડ અને ચેતન્ય યા જીવ અને અજીવ આ એ દ્રવ્ય-વસ્તુ જગતમાં ભરેલી છે. અથવા આ બે વસ્તુ તેજ જગત છે. આ બે દ્રવ્યથી જગત કોઈપણ પ્રકારે જુદું
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૬
મલયસુદરી ચરિત્ર પડી શકે તેમ નથી. વિચારવાનને આ બે વસ્તુ જ સર્વત્ર જુદા જુદા રૂપે જુદી જુદી આકૃતિએ કે જુદા જુદા પર્યાયે વિસ્તાર પામેલી જોવામાં આવે છે આજીવ વસ્તુરૂપી અને અરૂપી એમ બે ભાગમાં વહેંચાયેલી છે.
જેમાં રૂપ, રસ, ગંધ શબ્દ અને સ્પર્શ તે માંહીલું કાંઈપણ ન હોય તે અરૂપી.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર અરૂપી દ્રવ્ય છે. તેમાં રૂપ, રસ ગંધ શબ્દકે સ્પર્શ તે માંહે લું કાંઈ પણ ન હોવાથી સામાન્ય મનુષ્ય ચર્મચક્ષુથી તેને જોઈ શકતા નથી. પૂર્ણજ્ઞાન, યોગીઓ આમ ચક્ષુથી તેને જોઈ શકે છે. સામાન્ય મનુષ્યો તેના કાર્યથી તેને જાણી શકે છે.
ચાલવામાં આપણું સર્વને જડ અને ચૈતન્ય બને ધર્માસ્તિકાયની મદદની જરૂર પડે છે જેમ માછલાઓમાં ચાલવાનું સામર્થ્ય છે; તથાપી પાણીની મદદ સિવાય તે નજ ચાલી શકે, તેવી રીતે ધર્માસ્તિક ની મદદ હોય તેજ આપણે ચાલી શકીએ. આ ચાલવારૂપ કાર્યથા અનુભવ ધર્માસ્તિકાય, એક સામાન્ય મનુષ્યને ચર્મચક્ષુથી ન જાણી શકાય તે અરૂપી અજીવ દ્રવ્ય-પદાર્થ છે, એક સામાન્ય મનુષ્ય જાણી શકે છે.
અધર્માસ્તિકાયમાં શબ્દ રૂપ રસ, ગંધ કે સ્પર્શ નથી. તેને પણ દિવ્ય ચક્ષુવાળા પૂર્ણ રાની સિવાય ચર્મ ચક્ષુવાળા જોઈ શકતા નથી. જડ ચૈતન્ય પદાથને
Page #368
--------------------------------------------------------------------------
________________
આ
જગત શું છે ?
સ્થિર રહેવામાં તે મદદ કરે છે અને તેથી જ સામાન્ય મનુષ્ય તેને જાણી શકે છે કે અધર્માસ્તિકાય એક દ્રવ્ય પદાર્થ છે. અથવા તે આ બંને પદાર્થોની હયાતીના નિર્ણય માટે અલ્પજ્ઞને તેવા આપ્ત–પ્રમાણિક સત્ય વતા, પૂર્ણ જ્ઞાનીના વચને ઉપર શ્રદ્ધા રાખવા સિવાય છૂટકે નથી.
આ બે પદાર્થ છે તેમ ચર્મ નેત્રવાળા મનુષ્ય માને કે ન માને છતાં તે પદાર્થ પિતાપિતાનું કાર્ય બજાવે જાય છે. એટલે તેને સઈહવાથી કે ન સહવાથી તમને તેના તરફથી કાંઈ નુકસાન કે ફાયદો થવાને નથી. છતાં વસ્તુ વિદ્યમાન હોય તે વિદ્યમાન છે તેમ જ્ઞાનીએમ કહેવું જ જોઈએ. દુનિયાના છ માને કે ન માને છતાં જ્ઞાનીઓએ સત્ય પ્રકાશવું જ જોઈએ.
આકાશ અરૂપી દ્રવ્ય છે. આકાશમાં રંગ, બેરંગી આકાર દેખાય છે તે આકાશ નથી. મેઘના વાદળ તે આકાશ નથી. ઈન્દ્રધનુષ્ય અને ચંદ્ર, સૂર્યાદિના પ્રકાશ તે આકાશમાં દેખાતી કાળીમાં કાળાશ તે આકાશ નથી. તે તે આકાશમાં રહેલી રૂપી પુગળ દ્રવ્યની આકૃતિઓ છે. કેવળ પિલાણને “આકાશ' એવી સંજ્ઞા આપવામાં આવે છે. કેવળ પિલાણુરૂપ આકાશમાં શબ્દ, રૂપ રસ, ગંધ કે સ્પર્શ કાંઈ નથી, પિલાણમાં પણ સૂમ પરમાણુઓ-જેને મનુષ્યો જોઈ શકે છે તેવા સ્કંધ જે દેખાય છે, તે પણ પદ્ગલ છે; પણ આકાશ શબ્દની
Page #369
--------------------------------------------------------------------------
________________
BYL
નલયસુરી ચરિત્ર
વ્યાખ્યા તે તેને પણ મૂકીને કેવળ પલાણ માટેની જ છે; જડ, ચૈતન્યને જવા, આવવાના અવકાશ–માગ આપવા તે આકાશ દ્રવ્યનુ કાર્યોં છે. કેવળ આકાશ તેના આ કાર્યથી સામાન્ય મનુષ્યો જાણી શકે છે, પૂ જ્ઞાનીએ ગમે તે પ્રકારે જાણી દેખી શકે છે.
કાળ-કાળ અરૂપી વસ્તુ દ્રવ્ય છે સૂર્ય પરિભ્રમણથી નિર્ણય કરતા દિવસ, માસ, વર્ષ આદિને કાળ કહેવામાં આવે છે. પણ તે ઉપચારિક કાળ છે, તાત્ત્વિક કાળમાં પદાર્થાને નવાં પુરાણાં કરવાનુ સામ છે અર્થાત્ જે અન્યઅન્ય કારણુંની મદદથી પદાર્થોમાં નવા, પુરાણાપણું થાય છે, તે કળ દ્રવ્ય છે. આ ચાર અરૂપી જડ અથવા અજીવ દ્રબ્ય-પદાર્થો છે.
પુદ્દગલ, રૂપી-જડ પદાર્થ છે. તેને અજીવ પણ કહેવામાં આવે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણ' પુદ્દગલ છે, તેવાં અનેક પરમાણું એકઠા થઈ નાના પ્રકારની દૃશ્ય આકૃતિએ મને છે. આ આકૃતિએ કેટલીક કુદરતથી સ્વાભાવિક પાતાની મેળે બને છે અને કેટલીક આકૃતિ કોઇ મનુષ્યાદિકની મદદથી કે મહેનતથી ખને છે, છતાં સામાન્ય મનુષ્યના નેત્રથી જોઈ શકાય નાની આકૃતિએ પ્રત્યે પોતાની મેળે પરમાણુ આમાં તેવા સંચેાજન અને રહેવા છે.
તેવી પરમાણુની અને ઇં, કેમ કે પલટણ સ્વભાવ
Page #370
--------------------------------------------------------------------------
________________
રજા
મા જગત શું છે? આવાં પશુ ક્યાં છે ? કેટલા છે ? તે વિષે પૂછવું જ નહિ, જ્યાં દેખે ત્યાં તેજ છે. સંખ્યા માટે પુછે તે તેની સંખ્યા થઈ શકે તેમજ નથી, એટલે તેને માટે અનત શબ્દ વાપરે તેજ ગ્ય છે અર્થાત તે અનંત છે.
આ પદ્ગલે જેની સાથે સંયેજિત થયેલા પણ છે અને તે સિવાય છૂટાં પણ ઘણાં છે.
સંસારચક્રમાં રહેલો કેઈ પણ જીવ આ પગલેથી સર્વથા વિયેત નથી અને જેઓ આ પગલેથી સર્વથા વિયેત જુદા થયેલા છે, તેઓ પરમપદ પામેલા સિદ્ધના જ કહેવાય છે. તેઓને ફરી પુદ્ગલ સાથે સાજીત થવાનો કઈ પણ દિવસ કે વખત આવવાનો નથી
સંસારી દરેક જીવ આ પગલથી વીંટાયેલા છે, તેઓ પદ્દગલની વૃદ્ધિ, હાની અને આકૃતિના પ્રમાણમાં જુદી જુદી જાતિમાં વહેંચાયેલા છે. તેઓના આહાર, શરીર, મન, ઇંદ્રિય, વચન, શ્વાસે છવાસ, આયુષ્ય અને કર્મો તે સર્વે આ પગલેનાં જ બનેલાં છે.
સેનું, રૂપું, લોઢું, તાંબુ, કથીર, હીરા, માણેક, મેતી, પ્રવાળ, પથ્થર, માટી, ખાર, વિગેરે જેટલા ખનીજ પદાર્થો છે તે સર્વેને “પૃથ્વીક ય” જાતીના એકેદ્રિય જીવ કહે છે. તે છે આ પદુગલની સાથે મિશ્રિત થયેલાં છે. અથવા આ પગલે તે જીની સાથે સંજી થયાં છે
Page #371
--------------------------------------------------------------------------
________________
૫૦
મલયસુંદરી થરિત્ર
સર્વ જાતનાં ખારા, મીઠા વિગેરે પાણી. સર્વ જાતની અગ્નિ, સર્વ જાતનો વાયુ અને સર્વ જાતની વનસ્પતિ છે. સર્વે એકેદ્રિય જીવની જાતિ છે. તે સર્વના શરીરે આ પદગલ પડમાંથી બનેલાં છે. તે સર્વને ડું જ્ઞાન હોય છે અને તેઓ ત્વચા-સ્પર્શ ઇંદ્રિયથી સહજ અનુભવ મેળવે છે.
ત્વચા અને જીલ્લાવાળા બેઇદ્રિય જીવ. ત્વચા, જી હા નાસિકા, નેત્ર તથા કાનને ધારણ કરવાવાળા પાંચ ઇન્દ્રિયવાળા જીવ. આ સર્વે જીનાં શરીરાદિ પદુગલનાં જ બનેલાં છે.
પાંચ ઇન્દ્રિયવાળા માં સર્વ જાતનાં જનાવર, પક્ષી, છાતીએ ચાલવાવાળા ભુજાએ ચાલવાવાળાં અને પાણીમાં ઉત્પન્ન થનારાં છોને સમાવેશ થાય છે.
તેમજ સર્વ જાતીના મનુષ્ય. દેવ અને નારકિના પાપી તથા દુઃખી છે તે સર્વને પણ તેમાં સમાવેશ થાય છે.
આ સર્વ જાતિના છના શરીરે, તેમજ તેના ઉપભેગમાં આવતા સર્વ પદાર્થો તે પણ જડ પુદ્ગલેના બનેલા કે ભણવેલા હોય છે.
ટુંકમાં પુદ્ગુલની વ્યાખ્યા કરીએ તે જેમાં ડું કે ઝાઝું ગમે તે જાતનું રૂપ હય, જેમાં શેડ કે ઝાઝે, ગમે તે જાતનો રસ હોય જેમાં શેડો કે ઝાઝે ગમે તે
Page #372
--------------------------------------------------------------------------
________________
આ જગત શું છે ?
૩૧
જાતને ગંધ હોય, છેડે કે ઝાઝ શબ્દ કરવાની શક્તિ હોય અને જેમાં ગમે તે જાતનો થોડે કે ઝાઝે સ્પર્શ હોય તે પુદગલ કહેવાય છે.
હવે તમે આખી દુનિયાની કોઈ પણ વસ્તુ તરફ નજર કરો, કે આ શબ્દ રૂપ, રસ, ગંધ કે સ્પર્શ સિવાય કઈ પણ વસ્તુ તમને દેખાય છે ?
આખી દુનિયામાં ફરી વળે, તપાસો, છેવટે તેને ઉત્તર કારમાં જ આવશે.
આ કહેવાથી તમને હવે સ્પષ્ટ સમજાયું હશે કે આ જગત શું છે ? જડ અને ચૈતન્ય બે વસ્તુ જ. કેટલાંક એકલાં જડ પુદગલે એકલા અજીવ અને કેટલાંક અજીવ યા જડ મિશ્રિત જીવ એ બે સિવાય બીજું કાંઈ નહિ. આ સર્વ તેનો જ વિસ્તાર છે. આ સર્વ ચિત્ર, વિચિત્ર, જડ તન્યની જ માયા છે.
સુખી, દુઃખી, જ્ઞાની, અજ્ઞાની, રાજા, રાંક, રોગી, નિરોગી.
પ્રકરણ ૫૪ મું આ વિચિત્રતાનું કારણ શું ? શેકી, આનંદી, રાગી. નિરાગી, પુરૂષ, સ્ત્રી, જનાવર. દેવ, નારક, વિગેરે નાના પ્રકારની વિચિત્રતા
Page #373
--------------------------------------------------------------------------
________________
ઉપર
મલયસુરી ચરિત્ર
આ જગતમાં દેખાય છે તેનું કારણ શું ! આ વિચાર તમને ઘણું જ ઉપયોગી છે. આ જગત શું છે ? પ્રકરણમાં તમને સમજાયું હશે કે જડ અને ચીતન્ય, એ બે વસ્તુ છે. શૈતન્ય, આત્મા પોતે છે અને અજીવ યાને જડ વસ્તુ તે આત્મા નથી, પણ આત્માથી ભિન્ન છે. આ જડ વસ્તુ ઉપર જેટલે જેટલે મમત્વ થાય છે, મારાપણું થાય છે, મનાય છે, ઈષ્ટવસ્તુથી રાગ થાય છે અથવા ઈષ્ટવસ્તુમાં આસક્તિ થાય છે. અનિષ્ટ વસ્તુથી કે અનિષ્ટ વસ્તુમાં ઠેષ થાય છે; ઈર્ષા થાય છે. કલેશ થાય છે, તે પ્રસંગે આત્મા તે તે વસ્તુમાં તે તે આકારે પરિણમે છે, તન્મય થાય છે, તે તે પરિણામને આધારે આત્મા નવીન કર્મને બંધ કરે છે, જે જે કે જેટલું એટલે રસે આત્મા પરિણમ્યો હોય, તેવે તેવે પ્રકારે તેને રસ પાડે છે, તેવે તેવે પ્રકારે તે તે કર્મનો સ્વભાવ બંધાય છે અને તે તેને પ્રકારે તે તે કર્મની સ્થિતિ સ્થાપિત થાય છે. ત્યાર પછી જ્યારે જ્યારે તે કમ ઉદય આવે છે, ત્યારે ત્યારે તે તે કમ ભોગવવા માટે નાના પ્રકારના આકાર ધારણ કરવા પડે છે. આ આકાર ધારણ કર્યો, કર્મ ઉદય આ વ્યાં એટલે વિચિત્રતાની શરૂઆત થઈ ચૂકી.
આથી ફલીતાર્થ એ થયો કે આ વિચિત્રતાનું મૂળ કારણ ઈષ્ટનિષ્ટ પદાર્થો પર પરિણામની વિષમતા થવી તે રાગદ્વેષની લાગણી ઉત્પન્ન થવી તે છે
Page #374
--------------------------------------------------------------------------
________________
આ વિચિત્રતાનું કારણ શું ?
૩૧૩
આ વિષમતા એક જ જાતની અને એકજ સરખી હાતી નથી. એક નાના સરખા કાર્ય માં પણ અનેક જાતના પરિણામની તારતમ્યવાળી વિષમતા જોવામાં આવે છે. જેમકે એક છ વટેમાર્ગુ એજંગલ તરફ ચાલ્યા જતા હતા. તે જંગલમાં જાંબુના વૃક્ષેા ઘણાં હતાં, વખત પણ લગભગ જે અશાડ મહીનાના હતા, તેથી જાંબુના ફળા પાકી ગયા હતા કેટલાક વૃક્ષ નીચે તે તે ક્ળાના ઢગલા પડેલા લેવામાં આવતા હતાં. તે છએ પુરૂષોને જાંબુ ખાવાની ઈચ્છા થઈ, એક પુરૂષ ખેલ્યા કે આપણી પાસે કુઠાર-કુહાડા તૈયાર છે, એક જાંબુના વૃક્ષને થડમાંથી કાપી નાખીએ, તે નીચું પડયા પછી આપણને ઘણી શાંતિથી જાંબુ ખાવા મળશે.
બીજો પુરૂષ ખેલ્યા કે એમ શા માટે કરવું પડે ? એક મેટી મજમુત ડાળી કાપી નાખા, તે નીચે પડશે એટલે આપણે જાંબુ વીણી ખાઈશું. ઝાડ કાયમ હશે તે ફરી નવા જા'બુ પણ આવશે.
ત્રીજો પુરૂષ ખાટ્ચા એવડી મારી ડાળ પણ શા માટે કાપવી પડે ? નાની નાની ડાળીએ કાપી નાખા એટલે આપણને તેમાંથી જાજી મળશે. કાંઈ માટી ડાળના લાકડા ઉપર તે જાત્રુ નથીને ? ફોગટ એવડી માટી ડાળ શા માટે કાપવી પડે ?
ચેાથેા પુરૂષ ખેલ્યેા. ભાઈ એ ! તે નાની, નાની ડાળા પણ શા માટે કાપવી પડે ? જ્યાં જ્યાં જાગુ
મ૨૩
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૧૮
મલયસુ દરી ચરિત્ર
જીવ દેવ મનુષ્ય, તિય ચ અને નારકીના ભાને વિષે આવી વસે છે. પેાતાની ઇચ્છા તે તે ભવમાં રહેવાની હાય કે ન હાય તથાપિ તે તે ભવમાં તે ક્રમ ઉદયાનુસાર ત્યાં રહેવું જ પડે છે.
૬. નામકમ, નામક. આત્માના અનુરૂલઘુ ગુણને દખાવે છે. નામ કના ઉદયથી જીવ માન, અપમાન, કીર્તિ', અપકીર્તિ પામે છે. ત્રસ, સ્થાવર વિગેરે અનેક ઉચ્ચનીચનામથી ખેલાવાય છે પાતે આત્મા છતાં એકે ક્રિય, એઇ દ્રિય, પોંચેન્દ્રિયાદિ બ્યપદેશ નામને પામે છે. આ નામ કર્મ, એકસાને ત્રણ પ્રકારે જુદા જુદા ભેદમાં વહેચાયેલુ છે
:
૭. ગાત્રક, ગોત્રકમ આત્માના અરૂપી ગુણને દખાવે છે. ગાત્ર કમના ઉદયથી જીવને ઉચ્ચ નીચ ગોત્રમાં ઉત્પન્ન થવુ પડે છે, અને ઉચ્ચ નીચ ગેત્રથી એલાવતાં તેને ઘણી વખત અસહ્યમાન અપમાન કે સુખ દુઃખ અનુભવવાં પડે છે.
૮. અતરાય ક્રમ. અંતરાય ક્રમ આત્માના અનંતવી ગુણને દખાવે છે. અંતરાય કર્મના ઉદ્ભયથી જીવને ઈચ્છીત વસ્તુ મળતી નથી. પેાતાની પાસે વસ્તુ છતાં તે બીજાને દયાની લાગણીથી આપી શકતા નથી અને પોતે વસ્તુ પોતાના ભેાગમાં એકવાર કે અનેકવાર લઈ તેના ઉપયેાગ કરી શકતા નથી અને પેાતાનું સામર્થ્ય હતાં તે ચેાગ્ય સ્થળે શક્તિ ફારવી શકતા નથી.
Page #376
--------------------------------------------------------------------------
________________
આ વિચિત્રતાનું કારણ શું ?
૫૯
આ પ્રમાણે આ આઠ કર્મ, આત્માના તાત્વિક આઠ ગુણને દબાવે છે. સત્ય કે તાત્વિક તત્વથી વિમુખ થયેલા છ આત્મગુગને ભૂલી વિશેષ નવીન કર્મ બંધ કરી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે.
આ આઠ પ્રકારના કર્મ બંધ ચાર પ્રકારે પડે છે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. - દરેક કર્મને સ્વભાવ. તેની સ્થિતિ, તેને રસ અને તેના પ્રદેશ; એમ ચાર પ્રકારે કર્મ બંધ થાય છે. એક લાડુનું દૃષ્ટાંત આ સંબંધમાં ઉપયોગી થઈ પડે છે, જેમ કે લાડુમાં લેટ, અને ઘી, ગોળ, આદિ રસની જરૂર પડે છે. તેમાં સુંઠ વિગેરે પદાર્થ નાખવાથી વાયુ હરણ; કે પિત્તહરણ આદિ ગુણ કે સ્વભાવ પણ હોય છે. વળી તે લાડુનું કાળમાન પણ હોય છે કે આ લાડુ મહિને કે પંદર દિવસ પહોંચી શકે ત્યાર પછી બગડી જાય કે નાશ પામે.
તેમ કર્મબંધનમાં કોઈ કર્મનો સ્વભાવ, જ્ઞાન ગુણને દબાવવાને હોય છે તે કોઈ કર્મનો સ્વભાવ વીર્યગુણને દબાવવાનો હોય છે, જે હમણાં જ પૂર્વે કહેવામાં આવ્યું છે. જેમ લાડુની સ્થિતિ પંદર દિવસ કે મહિનાની હોય છે, તેમ કઈકર્મની સ્થિતિ બે ઘડીની હોય છે કેઈ આયુષાદિકની * પચીશ, પચાશ કે સે વર્ષની હોય છે અને કોઈ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વસ, ત્રીસ, કે સીરોર કેડાછેડી સાગરોપમ -માપવિશેષ સુધી લંબાયેલી હોય છે
Page #377
--------------------------------------------------------------------------
________________
૧૪ઇ
,
૩પ૬
મલવસુંદરી ચરિત્ર અશુભ કે શુભ પુદ્ગલેને ગ્રહણ કરે છે. અને પછી કર્મ પણ બાંધે છે, ગઠવે છે. જ્ઞાનાવરણીય, દર્શન વરણીય વેદનીય, મેહનીય. આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય આ આઠ કર્મ પણે તે પુદગલે વહેંચાઈ જાય છે.
કઆત્માના સત્તા સામર્થ્યને નાશ નથી કરી શકતાં પણ તેને દબાવી નાખે છે, પણ તે એટલા બધા જોરથી આત્મગુણોને દબાવે છે કે બીજા અજાણને એમજ ભાન થાય કે, આપણે આત્મામાં કાંઈ ગુણ નથી અથવા તે આત્મગુણને નાશ થયે છે.
૧. જ્ઞાનાવરણીય કર્મમાં આત્માના વિશુદ્ધ જ્ઞાન ગુણને દબાવવાનું સામર્થ્ય છે. આ કર્મના પ્રબળ ઉદયથી જાણવાનું, પૂર્વાપર વિચાર કરવાનું, સત્યાસત્ય નિર્ણય કરવાનું અને ટુંકામાં ટુંકુ કહીએ હસ્તામલકની હાથમાં રહેલા આમળાંની માફક પૂર્ણ સ્વરૂપને-સર્વ વસ્તુને જાણવાનું સામર્થ્ય દબાઈ જાય છે. આ કર્મ કાંઈ સર્વથા આત્મગુણને દાબી શકાતું નથી. જે તેમ બને તે આત્ય જડ સ્વરૂપ યા જડવત્ થઈ જાય, પણ જેટલા પ્રમાણમાં તેનું વધતું ઓછું દબાણ હેય, તેટલા પ્રમાણમાં જ્ઞાનના ગુણની વૃદ્ધિ-હાનિ થાય છે.
૨. દર્શનાવરણીય કર્મ, આત્માના દર્શન ગુણને દબાવે છે. આ કર્મના ઉદયથી આંખે આંધળા થવું, કાને બહેરા થવું, નાશીકાથી બીલકુલ ગંધ માલુમ ન પડે, જીહવાથી સ્વાદ માલમ ન પડે અને ત્વચાથી ઠંડા,
Page #378
--------------------------------------------------------------------------
________________
આ વિચિત્રતાનું કારણ શું? પણ ગરમ વિગેરેને નિર્ણય ન થાય,નિંદ્રા આવવી, ઈંદ્રિયની અપેક્ષા સિવાય આત્મવિશુદ્ધિથી થતું મર્યાદાવાળું કે પૂર્ણ સામાન્ય રીતે વસ્તુનું જ્ઞાન તે ન થાય. આ સર્વ દર્શનવરણીય કર્મનું પરિણામ છે. આ કર્મ ઉદયપણે જેટલું પ્રબળ કે મંદ હોય તેના પ્રમાણમાં જ તે આત્માના દર્શન ગુણને દબાવે છે.
૩. વેદનીયકર્મ, આત્માના અનંત સુખને દબાવે છે. વેદનીય કર્મના ઉદયથી જીવ નાના પ્રકારના પૌગલીક સુખ દુઃખને અનુભવ કરે છે દૈવિક વૈભવ અને માનુષી એશ્વર્ય એ શુભ વેદનીયનો ઉદય છે અને નાના પ્રકારના કાયિક, માનસિક દુખે તે અશુભ વેદનીયને ઉદય છે. તીવ્ર કે મંદ જે વેદનીય કર્મને ઉદય હાય, તે તીવ્ર કે મંદ સુખ દુઃખનો અનુભવ થાય છે.
૪. મેહનીય કર્મ, આત્માના અનંત આનંદને દબાવે છે. આ કર્મના ઉદયથી જેમાં ક્રોધ, માન, માયા-કપટ, લાભ, હાંસી, હર્ષ, ખેદ, ભય, શોક, દુગ છનીયતા–વિષય વાસના અને સત્યનું અશ્રદ્ધાન વિગેરે દુર્ગ ણે પ્રગટ થાય છે અને આમ સંયમની ઈચછા પણ થતી નથી. કદાચ ઈચ્છા થાય છે તે પ્રવૃત્તિ કરી શકતે નથી, આ કર્મને મંદ કે તીવ્ર જે ઉદય હોય તેના પ્રમાણમાં તે તે દુર્ગુણેથી હાનિ વૃદ્ધિ થાય છે.
૫. આયુષ્ય કર્મ આત્માના સાદિ અનંત સ્થિતિ ગુણને નાશ કરે છે-દબાવે છે. આ યુષ્ય કર્મના ઉદયથી
Page #379
--------------------------------------------------------------------------
________________
૫૪ - મલયસુંદરી ચરિત્ર લાગેલાં છે તેવા નાના નાના ગુચ્છાએ કાપી નાખે એટલે આપણું કામ સિદ્ધ થશે.
પાંચમો પુરૂષ છે. તમારા બોલવામાં હજી પણ સુધારે કરવા જેવું છે. નાના, નાના ગુચ્છાઓ કાપી નાખવા તેમાં પણ કેટલાંએક પાંદડાં અને કાચાં જાંબુ નિરર્થક જવાનો સંભવ છે, માટે આપણામાંથી કેઈ ઉપર ચઢી જાઓ અને જ્યાં જ્યાં પાકાં જાંબુ હોય તે વીણી ત્યે એટલે આપણને જાંબુ મળશે અને ઝાડનાં ડાળાં, પાંદડાને પણ નુકસાન નહિ પહોંચે.
છઠ્ઠો પુરૂષ બલ્ય આપણ સર્વને જાંબુની જ જરૂર છે ને? તે આ વૃક્ષ નીચે પાકેલાં જોઈએ તેટલાં જાંબુ પડયાં છે, જે જાંબુને માટે તમે આટલી મહેનત કરવા ધારો છે તે જાંબુ આપણને અનાયાસે જઈ એ તેવાં અને તેટલાં મળે છે, માટે આ નીચે પડેલાં જ વીણી ખાઓ
આમ એક જ કાર્ય માટે મનુષ્યનાં તારતમ્યતાવાળા વિવિધ વિચારે જોવામાં આવે છે.
આ પરિણામ કે માનસિક વિચાર કિલષ્ટ, લિષ્ટતર કિલષ્ઠતમ અથવા જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ જેટલા માપમાં પ્રબળ કે નિર્બળ હોય, તીવ્ર કે મંદ હાય, તેટલા જ પ્રમાણમાં તીવ્ર કે મંદ કર્મ બંધ થાય છે અને તેને ઉદય આવેલે કર્મવિપાક-કર્મરૂપ પણ તેટલે જ તીવ્ર કે મંદ હોય છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
આ વિચિત્રતાનું કારણ શું ?
૩૫૧
દૃષ્ટાંત તરીકે લીમડાને રસ કડવા છે અને શેરડીના રસ મીૐ છે. એક શેર રસ અને જાતને લીધે હાય અને તેને જુદો જુદો ઉકાળીને એક રૂપીયાભાર ખાકી રાખ્યા હોય, આ એક રૂપીઆભાર કડવાશ કે મીઠાશમાં તમે તપાસ કરશે! તે એક શેર રસની અપેક્ષાએ આ રૂપીઆભાર રસમાં ચાળીશગણી કડવાશ કે મીઠાશ જણાશે. હવે તે શેર રસમાં એક મણ પાણી નાંખા તે એક શેર રસમાં જે કડવાશ કે મીઠાશ જણાતી હતી કે લાગતી હતી તેના કરતાં ચાળીશગણી કડવાશ કે મીઠાશ આ રસમા ઓછી લાગશે.
આવી જ રીતે કમ કરતી વખતે જેવાં તેવાં તીવ્ર કે મંદુ પરિણામ-આશય-વિચાર-અધ્યવસાય હાય તેના પ્રમાણમાં તે જીવ તીવ્ર કે મંદ સુખ દુઃખનેા અનુભવ કરશે, માટે જ મહાત્મા પુરુષા વારવાર પેાકારીને જગતવાની જીવાને ચેતવે છે કે તમે સાવધાન થાઓ. ક્લિષ્ટ કર્મા નહિ કરો. અત્યારે તમને આનંદ થાય છે, પણ તે કર્મોના ફળેા ઉદય આવતાં તમને પશ્ચાતાપ થશે, ખેદ થશે, દુઃખ થશે, તમે રીખાશે. અત્યારે તમે હસતાં હસતાં કર્મ બાંધે છે, પણ તે કર્માંના ફળ રેશવા છતાં પણ ભાગવ્યા સિવાય નહિ જ છૂટે.
આ તીવ્ર, મંદ કે કલિષ્ટાદિ પરિણામે અધ્યવસાયે ગ્રહણ કરેલાં પુદ્ગલા આ ભાગમાં વહે.ચાઈ જાય છે, તીવ્ર, મોં કે કલિષ્ટ અધ્યવસાય થા, તેવે ભાવે કઈ કાય કે ક્રિયા કરાઈ કે તરત જ આ જીવ તેવાં
Page #381
--------------------------------------------------------------------------
________________
પલયસુંદરી ત્રિ
રસ-મીઠાશ કે કડવાસ કાઈ લાડુમાં તેના દળથી લેટથી ખમણી કે ચારગણી હાય છે, તેમાં પૂર્વે કહી ગયા તેમ કાઈ કર્મના કડવા-દુઃખરૂપ કે મીઠા સુખરૂપ રસ ક દળના પ્રમાણુથી ખમણેા ચારગણા, દશગણેા કે હજાર અથવા લાખગણા પણ વધારે હાય છે. આવાં ઘણાં મનુષ્યા નજરે પડે છે કે જેઓ ઘણા થૈડા વખતમાં ઘણુ અસહ્ય દુઃખ ભોગવે છે અને ઘણા મનુષ્યને તે કમ દળના પરમાણુ-પુદ્ગલા વિશેષ હેાવાથી તેમજ રસ પણ વિશેષ હાવાથી તેએ ઘણા લાંબા વખત સુધી રીબાય છે, ઝુરે છે અને નજરે દેખી ન શકાય તેવી અસહ્ય વેદના વેઠે છે
妻素
“ આ સર્વ જગતની વિચિત્રતા તેા છે.” પણ તે સ` વિચિત્રતા ઉપર આધાર રાખે છે. ઠેકાણે ઠેકાણે નજર કરશે! તે આ ક્રમ વિચિત્રતાને નહિ અનુભવતા હાય એવા એક પણ દેહધારી જીવ તમારા જોવામાં નહિ આવે. આ વિચિત્રતા પણ ઈષ્ઠાનિષ્ટ વસ્તુ ઉપર જે રાગ-દ્વેશ રૂપ વિષમ પરિણામ ઉત્પન્ન થાય છે તેના ઉપર આધાર રાખે છે. આ સવ કહેવાથી જગતની વિચિત્રતાનું કારણ શું ?' આ મહાવાક્યના ફલિતાથ એટલેા થયા કે રાગદ્વેષરૂપ વિષમ પરિણામ અધ્યવસાય તે આ વિચિત્રતાનું કારણ છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
પરમશાંતિ શાથી મળે? કલ
પ્રકરણ ૫૫ મું
પરમશાંતિ શાથી મળે ?. રાજન ! પરમ શાંતિની પ્રાપ્તિના બે માર્ગ છે. એક જ્ઞાન માર્ગ અને બીજે ક્રિયામાર્ગ. જ્ઞાનમાર્ગ એ નજીક માર્ગ છે; પણ તે એટલે બધે વિકટ માગે છે કે તે કોઈ વિરલ છવજ જઈ શકે છે. જ્ઞાનમાર્ગમાં જુઓ કે જ્ઞાનની મુખ્યતા છે, છતાં આંતર ક્રિયા ત્યાં પણ રહેલી છે. તેમજ ક્રિયામાર્ગમાં ક્રિયાની મુખ્યતા હોય છે છતાં જ્ઞાન ગૌણ પણે ત્યાં પણ રહેલું છે. જ્ઞાન અને ક્રિયા એકલાં કોઈ પણ વખત રહી શકતાં નથી. કોઈ વખતે જ્ઞાનીની મુખ્યતા તે ક્રિયાની ગણતા.અને ક્રિયાની મુખ્યતા જ્ઞાનની ગણતા પણ એ જેવું કાયમ સાથે જ રહે છે. છતાં જ્ઞાનમાર્ગ અને ક્રિયા માગે એ કહેવાને આશય જ્ઞાનની મુખ્યતા તે જ્ઞાન માર્ગ અને જેમાં ક્રિયાની મુખ્યતા તે ક્રિયામાર્ગ એજ છે.
જ્ઞાન માર્ગ अलीपो निश्चयेनात्मा लित्पश्च व्याहारत : . शुध्यत्यलित्पया झानी क्रियावान् लित्पय दशा. आशा
નિશ્ચય નય વડે આત્મા લેપાયેલ નથી. વ્યવહારનયથી આત્મા લેપાયેલો છે. હું લેપાયેલે નથી આવી નિર્લેપ દષ્ટિ વડે જ્ઞાની શુદ્ધ થાય છે અને હું બંધાયેલ છું આવી દષ્ટિ વડે ક્રિયા કરવાવાળે શુદ્ધ થાય છે.”
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬
મક્ષયસુ દરી ચરિત્ર
આવા નિર્માયકેાની કે સત્ય સાથવાહોની ઉપર આશ્રિતને પૂર્ણ શ્રદ્ધાન હોવુ જોઈ એ, પોતાના મન વચન અને શરીર તેને અર્પણ કરી દેવાં જોઇએ. અર્થાત આ ત્રણે મનાદિ યાગને તેમના કા! મુજમ ચલાવવા જોઇએ.
જ્યારે દેવે પૂણ પરમ શાંતિમાં વિશ્રાંતિ લીધી હોય, અર્થાત્ આ દેહ ત્યાગ કરી, નિર્વાણુ સ્થિતિમાં જઈ વસ્યા હોય એ અવસરે તેમના બનાવેલ માગે ચાલનાર ગુરુએ આશ્રય, પરમ શાંતિના માર્ગમાં ચાલનાર છે કે નહિ ? આગળ ચાલે છે કે નહિ ? ગુરૂ નામધારક છે ક, સાર્થક નામ ધારણ ગુણથી ગુરૂ છે ? વિગેરે ખાખતા અવશ્ય નિર્ણય કરવા àઇએ. તે સિવાય નામધારી ગુરૂએના આશ્રય કરવાથી આશ્રિતાને તે ઈચ્છિત માગે પહાંચાડી શકતા નથા, પણ ઉલટા અધ:પતન કે ઉમા ગમન કરાવે છે.
પરમશાંતિના માર્ગમાં ગુણવાન ગુરુની અવશ્ય જરૂર છે. તેમની મદદથી થોડા વખતમાં ઘણું આગળ વધી શકાય છે. પરમ શાંતિના થોડા અનુભવ તો અહી જ થાય છે અને છેવટે તે નિર્વાણુ પદ સુધી પડેાંચી શકે છે, માટે આવા ઉત્તમ ગુરૂએ ના આશ્રય કરવા અને
તેમનાં ઉપર પૂર્ણ શ્રદ્ધા ર.ખી.
આ ગુરૂ પરમ ત્યાગી, જ્ઞાનવાન, સત્યાસત્યના વિવેકી શાંત રસમાં ઝીલનાર, દયાળુ અને ખેલે તે મુજબ
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૬૭
પરમશાંતિ શાથી મળે ? ચાલનાર હોવા જોઈએ. ક્રિયામાર્ગમાં મદદ કરનારની આવશ્યકતા જણાવી હવે ક્રિયામાર્ગ બતાવવામાં આવે છે.
- સંયમ અને તપ સંયમ અને તપ આ બે કિયામાગે છે. જ્ઞાન સાથે હોવું જોઈએ. જ્ઞાન પ્રકાશરૂપ છે. સંયમ આવતાં કર્મ રોકે છે અને તપ આવેલ કર્મ કાઢી નાખે છે. એક દષ્ટાંતથી તે વાત તમને સ્પષ્ટ સમજાશે.
રાજમાર્ગ ઉપર અનેક બારીબારણાવાળે એક મહેલ હતો. તે બારી બારણાથી રસ્તા ઉપર ઉછળતાં ધૂળ આદિનાં રજકણો ઉડી ઉડી તે મહેલમાં ભરાતાં હતાં મહેલ ઘણે સુશોભનિક હતા, છતાં આ ધુળ પ્રમુખથી ઘણે ખરાબ દેખાતો હતો. અંદર તો ગાડાં ભરાય તેટલી ધુળ ભરાઈ હતી મહેલની આવી દશા થયા છતાં તેના માલિક તે ઘોર નિંદ્રામાં ઘોરતો હોય તેમ સુતો પડે હતે. અર્થાત્ તેની બીલકુલ સાર સંભાળ કરતો નહોતો. તેને ભાન પણ ન હતું કે મારે સુંદર મહેલ આવી દુર્દશામાં આવી પડે છે. તે ઓરડામાં એક ભાગમાં પડયે રહેતા હતો. એક દિવસ તેણે એક દીપક કર્યો. તેને પ્રકાશ મહેલના મધ્ય પ્રદેશમાં પડે. તે પ્રકાશમાં તેણે મહેલમાં ભરાયેલી ધૂળ, કચરો વિગેરે દીઠાં. તે જોતાં જ તેને ઘણે ખેદ થયો. પિતાના સુંદર મહેલની આવી દુર્દશા તરત જ તેને મહેલ સાફ કરવા કે સુધારવા પ્રયત્ન કર્યો. દીપક મહેલના મધ્ય પ્રદેશમાં લાવી મુકો. તેથી મલમાં
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૪
મલયસુંદરી ચરિત્ર
બીજે દિવસે તે પોતાનું પ્રયાણ શરૂ કરવાના અને તેથી અમુક મુદતે પ્રણ ધારેલા સ્થળે પહેાંચવાના જ. એવી રીતે આ ક્રિયા માગ ધીમે ધીમે ચાલનારા હોવાથી ધમ શાળામાં વિશ્રાંતિની માક પરમ શાંતિ સ્થળમાં એકજ ભવે નહિ. પહેાંચી શકવાથી રસ્તામાં એકાદ વધારે દેવ, કે મનુષ્યના ભવા કરવા પડે તેા તેથી તે લક્ષખંદુ ચુકયા તેમ ન કહેવાય, તે પોતાના માગ ક પતા જ રહે છે. ભવિષ્યમાં તેવાં ઉત્તમ નિમિત્તો મેળવી ફ્રી આગળ વધો અને એક વખત એવા આવશે કે તે પેાતાના લક્ષ બિંદુરૂપ પરમશાંતિના મદિરમાં પહોંચશે. એવી રીતે આ ક્રિયા માર્ગ મેડા યા લાંખે પણ ઉપકારી તા છેજ.
ક્રિયામાગ કૅ જે પરમશાંતિના સ્થળના એક માગ છે, તેમાં પ્રવેશ કરતાં પહેલાં પોતાના ધર્મ કે લબિન્દુ અને તે લબિદુ સ્થળે પહાંચવામાં મદદ કરનાર, આ એ વાતના ચાક્કસ નિર્ણય કરવા જોઈએ તે સિવાય ૯ક્ષ વિનાના નાંખેલા તીરની માફ્ક અને ભીષણ રસ્તે જોખમ લઈ ચાલનારની માફક તેનેા પ્રયાસ નિરક કે કષ્ટદાયક નિવડે છે.
પોતાના ધમ કે પોતાનું લબિંદુ હું કાણું છું' એ સંબંધી વિવેચનથી સમજાઈ ગયું છે કે હું પરમ શુદ્ધ સ્વરૂપ આત્મા છું. એજ મારી પરમ ધર્મ છે અને એજ મારું કેિ વ્યૂ છે. હવે તે કરવામાં
Page #386
--------------------------------------------------------------------------
________________
પરમશાંતિ શાથી મળે ?
૩ ૫
મદદગાર કેવા પ્રમાણિક યાને ચેાગ્ય છે તે વિચારવાની જરૂર છે, કેટલીક વખત રસ્તામાં ચેકી કરવા માટે યા રતા ખતાવવા માટે સાથે લીધેલ મનુષ્ય તે રસ્તાના અજાણુ હૈાય કે અપ્રમાણિક—ચાર પ્રમુખ હાય તા પથિકને હેરાન થવું પડે છે અને ઇચ્છિત સ્થળે નહિ પહેાંચતાં વચમાં જ રખડવું પડે છે. આવી જ રીતે પરમશાંતિના માર્ગોમાં સાથે રસ્તા ખતાવવા અને રક્ષણ કરવા લીધેલ ભેમીયા તરીકે દેવ અને ગુરૂ તે પ્રમાણિક અને રસ્તાના જાણકાર હાવા જોઈએ.
ખરેખર વિચાર કરતાં તમને જણાશે કે મનુષ્યને દેવ ગુરૂની શા માટે અને કેટલી જરૂર છે ? દેવ, વીતરાગ અર્જુન કે પરમેશ્વર ગમે તે નામથી ખેલાવા તેમાં વાંધા નથી, પણ તેમણે પરમશાંતિના માર્ગ જાણેલા અને અનુભવેલા હોવા જાઈ એ. તાજ તે આપણને સત્ય રસ્તા બતાવી શકશે. અજાણુ વટેમાર્ગુને રસ્તા બતાવનારની જેટલી અગત્ય છે તેથી પરમશાંતિના માર્ગ મતાવનાર તેવા અડત્વની આપણને હજારવણી જરૂર છે. પરમશાંતિના રસ્તે નહિ જાણનારા દેવન મનધારક ખીચાર: આશ્રિતાને મળ અટકીનાં રખડાવેછે. તેમે પેતે પ૩ પરમ શાંતિને માગ જાણતા ન હોવાથી તેના આશ્રિતેને મધ્ય અટવીમાં રખડાવે છે. તેછે. પોતે પણ પરમ શાંતિના માર્ગ જાણતા ન હોવાથી તેના આશ્રિતે,ને તેવે રસ્તે વી રીતે ચડાવી શ માટે સત્ય માર્ગ જાણનારની મદદથી મનુષ્યાને ઘણી અગત્ય છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
ફિકર છે મલયસ કરી ચરિત્ર - જ્ઞાનમાર્ગ, સિદ્ધ પરમાત્માનું જ સ્વરૂપ છે તે શુદ્ધ
સ્વરૂપ છે તેમને ઔદારિક, શૈક્રિય, અહારક, તેજસ અને કાર્મણ આ પાંચ શરીર માંહીલું એક પણ શરીર નથી. તેઓ કેવળ આત્મસ્વરૂપ, પરમતિમય છે. શરીર જ ન હાવાથી જન્મ, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ આહાર, નિહારાદિ કે ઈ પણ શરીરના ધર્મો લાગુ પડતા નથી. તેઓમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આમિક આનંદ, અનંત આમિક સુખ આદિ અનંત સ્થિતિ, અગુરૂ લઘુ, અરૂપી અને અનંત આત્મિક વિર્ય આ આઠ આમિક ગુણ રહેલાં છેજેવું સિદ્ધ પરમાત્માનુ સ્વરૂપ છે, તેવું જ આ સર્વ જીવેનું સત્તા સ્વરૂપ છે.
એ સત્તા સ્વરૂપ સાથે કે સિદ્ધ પરમાત્માના સ્વરૂપ સાથે વારંવાર પિતાના વર્તમાન કાળના સ્વરૂપની સર'ખામણી કરે અને જયાં જયાં તે સત્તા સ્વરૂપની ન્યુનતા દેખાય, ત્યાં તે ન્યુનતા પુરણ કરવા માટે અહોનિશ પ્રયત્ન કરે. નિરંતર આત્મ ઉપગમાં જ રહ્યા કરે. થડે પણ વખતે વિશુદ્ધ સ્વરૂપને ભુલે નહિ મનમાં * ઉત્પન્ન થતી વર પરિણતી આત્માના સ્વરૂપ સિવાયની વૃત્તિઓને જેમ બને તેમ દૂર કરી કેવળ શુદ્ધ સ્વરૂપ થઈ રહે.
છે !. . . " ' અહોનિશ જ્ઞાન સ્વરૂપની, શુદ્ધ સ્વરૂપની જાગૃતિ * અને પરસ્વરૂપની વ્યાવૃત્તિ આવી રીતે મુખ્ય જ્ઞાન અને
અને ગૌણ આંતર ક્રિયારૂ જ્ઞાન માર્ગમાં પ્રવૃત્તિ કરતાં
Page #388
--------------------------------------------------------------------------
________________
-પરમાને થી મળે ? કર્મને સર્વથા ક્ષય કરી શુદ્ધ સત્તારૂપ સ્વસ્વરૂપ પ્રગટ કરે તે જ્ઞાનમાર્ગ નિવૃત્તિનો પરમ શાંતિનો સરલ માગ છે, પરંતુ તે બહુ વિકટ છે. તે સર્વ મનુષ્યને યોગ્ય નથી. પણ કોઈ વીર પુરૂષને જ એગ્ય છે અનેક પ્રકારના અધિકારીઓ સહેલાઈથી જે માર્ગે જઈ શકે છે તે ક્રિયા માગે છે.
* - ક્રિયામાર્ગ–ક્રિયામાર્ગવાળાને પણ અંતે જ્ઞાનમાર્ગ ઉપર તો આવવું જ પડે છે, છતાં જે માણસમાં દેડવાની શક્તિ ન હોય તેમણે ધીમે ધીમે નહિ તે પણ ઉતાવળું તે ચાલવું જ જોઈએ. એ રીતે આ ક્રિયા માગે છે. - આમાં પૂર્વોક્ત જ્ઞાનમાર્ગ પણ રહેલો છે, છતાં ક્રિયાની મુખ્યતા હોવાથી ધીમે ધીમે તે માગ ઘણે વખતે ઈચ્છીત - સ્થળે જઈ મળે છે.
, " આ માર્ગમાં જે ક્રિયા કરવી પડે છે તે સર્વ ક્રિયા વિશુદ્ધ હોય છે કે અધિકારી પરત્વે શુભ હોય છે. આમાં પુણ્યબંધ પણ થાય છે, છતાં લક્ષબિંદુ તો સિદ્ધસ્વરૂપ કે શુદ્ધ સ્વસત્તા જ હોય છે. તે સર્વ ક્રિયા આ સ્વરૂપ પ્રાપ્તિ નિમિત્તે જ કરવી જોઈએ શહેર ઘણું છેટું હોય અને મુસાફર ધીમે ચાલનાર હોય તેથી પિતાના લક્ષબિંદુવાળા શહેરમાં એક જ દિવસે તે ન પહેાંચી શકે તે રસ્તામાં ધર્મશાળા પ્રમુખ સ્થળે રાત્રિ નિવાસ કરી તેને વિશ્રામ લેવાની જરૂર પડે છે. આ વિશ્રામથી તે પિતાના લક્ષબિંદુને ભૂલ્યા હોય તેમ નજ કહી શકાય.
Page #389
--------------------------------------------------------------------------
________________
૮ . મલાયસુંદરી ચરિત્ર ધૂળ ભરાવાના મૂળ કારણરૂપ બધાં બારણું બંધ કર્યા અને એક પાવડે લઈ ખાપી ખાંપી તે ધુળ બહાર કાઢી નાખવા માંડી, જ્યારે પાવડાથી લેવાય તેવી ધુળ ન રહી ત્યારે તેણે ઝીણી સાવરણીથી ધુળ એકઠી કરી, સર્વ બહાર કાઢી નાખી મહેલ તદ્દન સાફ કર્યો.
આ દષ્ટાંત ઘણું સહેલું અને સમજાય તેવું છે, પણ તેને ઉપનય સમજવા જેવે છે. મહેલ તે પરમસ્વરૂપ શુદ્ધાત્મા બારીબારણાઓ તે આશ્રવને-પુણ્ય પાપને આવવાના રસ્તા. માલીક જીવ, અજ્ઞાનરૂપ નિદ્રા તેમાં તે ઘેાય છે. જાગૃત થયે તે અંતરાત્મામાં આવ્યું પ્રકાશ તે જ્ઞાનદીપક પ્રગટ કર્યો. જ્ઞાન પ્રકાશના તેજની મદદથી શુદ્ધાત્માની દુર્દશા તેને સમજવામાં આવી. અર્થાત્ કર્મ રૂપ ધુળ આત્મા ઉપર લાગેલા છે, તેથી તેની અપૂર્વ શેભા શક્તિ નાશ પામી છે તેમ તેણે જોયું, તરત જ તેણે બારીબારણ રૂપ આશ્રવને પુણ્ય પાપરૂપ ધુળને અવવાના રસ્તા, સંયમરૂપ બારણાં બંધ કયો અને બાહ્ય અત્યંતર તપશ્ચર્યારૂપ પાવડા અને સાવરણીએ કરી કમૅરૂપ સર્વ ધૂળ કાઢી નાંખી મહેલરૂપ આત્માનું તાત્વિક સ્વરૂપ શુદ્ધ કર્યું. આ દષ્ટાંતે પરમશાંતિને માર્ગ સંયમ અને તપ છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૬૯
સંયમ પ્રકરણ ૫૪ મું
સંયમ
પાંચ આશ્રવથી વિરમણ, પાંચ ઈંદ્રિયને નિગ્રહ, ચાર કષાયને વિજય અને ત્રણ દંડની વિરિત એમ સંયમના સત્તર ભેદ થાય છે.
પાંચ આશ્રવ વિરમણ–અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આને પાંચ આશ્રવ વિરમણ કહેવાય છે.
સંયમનો ટૂકા અર્થ એટલે જ થાય છે કે, આશ્રવનાં દ્વારને બંધ કરવા અર્થાત્ કર્મ આવવા ન દેવાં કે આવતાં કેમ ન રોકવાં.
જીવની હિંસા કરવાથી, અસત્ય બલવાથી, ચેરી કરવાથી મિથુન સેવનથી અને પરિગ્રહના સંચનથી, અનેક કર્મનું આગમન થાય છે. કેમકે રાગ, દ્વેષ સિવાથ આ માર્ગમાં પ્રવૃત્તિ નથી અને રાગ, દ્વેષ તે કર્મ આગમનનું પરમ કારણ છે. આ રાગ, દ્વની ઉત્પત્તિ આ અસંયમના કારણુથી થાય છે.
અહિંસા-મન વચન અને શરીરથી કઈ પણ જીવની હિંસા કરવી, કરાવવી અને તેને અનુમોદન આપવું તેને હિંસા કહેવામાં આવે છે, તે હિંસાને આ નવ પ્રકારે ત્યાગ કરે તે અહિંસા છે. ર૪
Page #391
--------------------------------------------------------------------------
________________
મલયસુ ચરિત્રરી
આત્મા અમર છે એમ પૂર્વે કહેવામાં આવ્યુ છે. છતાં તેની હિંસા કેમ થાય ? એ પ્રશ્ન અહી ઉત્પન્ન થવા ચેાગ્ય છે. તેને પરિહાર એજ છે કે આત્માધિષ્ઠિત આ દેહ જેના ઉપર જીવાને મારાપને મમત્વ ભાવ છે. જેની સાથે આત્મા લાલીભૂત-એક મેક થઈ રહ્યો તે અને જેને નાશ કરવાથી આ દેહમાંથી અન્ય સ્થળે આત્માને ચાલ્યા જવું પડે છે, તે દશ પ્રાણ-પાંચઇંદ્રિય, મન વચન અને શરીરબળ, શ્વાસેાશ્વાસ અને આયુષ્યના નાશ કરવા કે તેને કીલામણા—દુઃખ ઉત્પન્ન કરવું તેને જીવહીંસા અહીં કહેવામાં આવે છે. તે દશ પ્રાણન નહીં હણવા તે અહિંસા સયન કહેવાય છે.
૨. સત્ય—ક્રોધ, લાભ, ભય કે હાસ્યથી કેઈપણુ પ્રકારે મન, વચન, શરીરથી અસત્ય ખેલવું નહિ એટલાવવું નહિ અને અસત્ય ખેલનારને અનુમેાદન ન આપવું, તે સત્ય સયમ કહેવાય છે.
३७०
૩, અચૌ—માલિકની રજા સિવાય કાઈ પણ વસ્તુ મન, વચન, શરીરથી લેવી નહિ અને લેનારની અનુમાદના ન કરવી, તે અચૌય સંયમ કહેવાય છે.
૪. બ્રહ્મચય —દેવ, મનુષ્ય અને તિય ́ચ સંબધી મૈથુન—વિષય, ભાગ, મન, વચન, શરીરથી સેવવું નહિ; અને સેવરાવવું નહિં, અને સેવનારને અનુમેદન ન આપવું તે અાચય સયમ કહેવાય.
૫. અપરિગ્રહ—સર્વ પદાર્થ ઉપરથી મૂર્છાનેા ત્યાગ દેશ કાળના વિચાર કરી, ધર્મ ઉપગરણ સિવાય પિણુ
Page #392
--------------------------------------------------------------------------
________________
સંયમ
૩૭૧
પ્રકારનો ધન ધાન્યાદિ પરિગ્રહ મન, વચન, શરીરથી રાખવે નહિ રખાવ નહિ, રાખનારને અનુમદિન ન આપવું, તે અપરિગ્રહ સંયમ કહેવાય છે,
૬. પર્શ ઈદ્રિયનિગ્રહ–શીત, ઉષ્ણ, સુંવાળા, બરછટ વિગેરે ઈનિષ્ટ સ્પર્શને પામી રાગ, દ્વેષ ન કરે તે સ્પર્શ શું દ્રિય સંયમ. '
૭. રસઈ દ્રિયનિગ્રહ–ઈચ્છાનિષ્ઠા સ્વાદવાળા રસને પામી રાગ, દ્વેષ ન કરે તે રસઈ દ્રિય સંયમ
૮. ધ્રાઇદ્રિયનિગ્રહ ઈષ્ટનિષ્ટ ગંધમાં રાગ, દ્વેષ ન કરે તે ધ્રાણેન્દ્રિય સંયમ.
૯ ચક્ષુઈદ્રિયનિગ્રહ–ઈનિષ્ણારુપ દેખી તેમાં રાગ ષ ન કરે તે ચક્ષુઇંદ્રિય સંયમ.
૧૦. શ્રેનેંદ્રિયનિગ્રહ-શબ્દ સાંભળી તેમાં, રાગ દ્વેષ ન કરે તે ક્ષેત્રે દ્રિય સંયમ.
૧૧. ક્રોધકષાયવિજય ઉદય આવેલા ક્રોધને ક્ષમાથી નિષ્ફળ કરો. તેનું પરિણામ વિચારી શાંત થવું તે કોધ સંયમ.
૧૨. માનકષાયવિજય માન અડુંકાર, ગર્વ નહિ કરે તેવા પ્રસંગને નમ્રતાથી નિષ્ફળ કરે તે માન સંયમ
૧૩. માયાકષાયવિજય–કપટ, માયા નહિ કરવી. -સરળતાથી સરલ સ્વભાવે દરેક પ્રસંગમાં પ્રવૃત્તિ કરી માયાને વિજય કરે તે માયા સંયમ.
Page #393
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર ૧૪. લેભાકષાય વિજય-સર્વ સ્થળે સંતોષવૃત્તિ રાખી લેભને વિજ્ય કરે તે લેભ સંયમ.
૧૫. મનદંડવિરતી આર્ત, રૌદ્ર પરિણામ ઉત્પન્ન થાય તે કાંઈ પણ વિચાર કરે તે મનદંડ વિરતિ સંયમ
૧૬. વચનદડવિરતિ પિતાને કે પરને જેનું પરિણામ સુખરૂપ થાય તેવું વચન ન બેલવું, પણ પરિણામ. સુખરૂપ થાય તેવું હિતાવહ બલવું તે, વચનદંડ વિરતી સંયમ.
૧૭. કાયદંડવિરતિ શરીરથી કોઈપણ જાતની ખરાબ પ્રવૃત્તિ ન કરવી તે કાયદંડ વિરતિ સંયમ.
આ સત્તર પ્રકારનો સંયમ માર્ગ છે. આ એક એક ભેદ આશ્રવના પ્રવાહને રોકવાને માટે મજબુત દરવાજાની ગરજ સારે છે. પરમશાંતિના માર્ગમાં પ્રવેશ કરનારાઓએ. વારંવાર આ સંયમનું સમાલોચન કરવું જોઈએ, તેનાથી વિપરિત પ્રવૃત્તિ ન થાય તે માટે વારંવાર જાગૃત. રહેવું જોઈએ.
આ સંયમના દ્વારે, આવતા આશ્રવને કયા પછી પૂર્વે જે કર્મને જમાવ એકઠા થયા છે તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ.
Page #394
--------------------------------------------------------------------------
________________
김
૩૭૩
પ્રકરણ ૫૭ સુ
તપ
પ્રબળ કિલષ્ટકર્માને ભેટવાનું મુખ્ય શસ્ત્ર તપ છે. નિકાચીત કર્મો પણ તપથી મળીને ભસ્મિભૂત થઈ જાય છે. ટુ'કમાં કહીએ તેા પૂત્ર સંચિત કમ તપથી જ દૂર થઈ શકે છે.
ગ્રુપ અને અભ્યંતર તપ, એમ તપ એ પ્રકારના છે, ઉપવાસ કરવા, સ્વપ આહાર લેવા, નિયમિત વસ્તુ જ લેવી, રસકસ જેનાથી વિકૃાત પેદા થાય તેને ત્યાગ કરવેા, મજબુત આસને લાંબા વખત સુધી બેસી શકાય તેવી ટેવ પાડવી અને અગાપાંગને સકેાચીને નિર્વાત - વાયુ વિનાના સ્થાનમાં રહેલા પ્રદીપની માફ્ક સ્થિર પ્રેસી રહેવું, ઈત્યાદિ સવ બાહ્ય તપ છે, તે અભ્યતર તપમાં ઘણા જ ઉપયાગી છે. ઉપવાધાદિકધી શરીર પરથી મમત્વ ભાવ આછે થાય છે. ઇંદ્રેયા સ્વાધીન રહે છે, નિઃસ્પૃહ થવાય છે, અને ધ્યાનમાં ઘણા લાંખા વખત પંત સુખે એસી શકાય છે ઈત્યાદિ અનેક ખાદ્ય તપ ઉપયેગી છે.
અત્યંતર તપ
આત્મ નિરીક્ષણ કરી, જ્યાં જ્યાં સંયમ માર્ગોમાં વિપરિત પ્રવૃત્તિ પેાતાની થઈ હોય, ત્યાં ગુર્વાદિ સમક્ષ પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવુ
Page #395
--------------------------------------------------------------------------
________________
મલય દરી ચરિત્ર
ગુર્વાદિકને વિનય કરવા, તેમની વયાવચ્ચ કરવ આત્મજાગૃતિ થાય. વાં અધ્યાત્મિક પુસ્તકાનું પડન યા તેની જાગૃતિ માટે તે ગ્રંથાનુ વારંવાર મણ કરવું અને મલીન વાસના રૂપ રાગને દ્વેષ કરવા. આ અભ્યતર તપ છે.
૩૭૪
આ તપના બાર ભેદમાં ધ્યાન તપ એ સમાં. મુખ્ય છે. ધ્યાનના અનેક પ્રકાર છે. જેવુ' આલબન તવે રૂપે આત્મા પરિણમે છે, માટે પાતાન જેવું થવુ હોય. તેવા લક્ષબિન્દુને સન્મુખ રાખી તેવા થવાને માટે અહનિશ પ્રયત્ન કરવા. પરમ શાંતિ પામવી હોય તેએએ. પરમશાંતિ પામેલા મહાત્માનું જીવનચરિત્ર પેાતાના હૃદય પટ પર આલેખી તેની માફક દરેક પ્રસ ગમાં વન કરવાના પ્રયત્ન કરવા તેથી પેાતાની માનસીક પ્રબળતાના પ્રમાણમાં તે તદ્રુપ થઈ શકશે. આમ છે, તથાપિ ક્રમ સિવાય એકજ કુદકે કેાઈ શાંતિ સ્થળમાં પ્રવેશ કરી શકતા નથી. માટે ક્રમની ઘણી જરૂર છે. તે સાથે તેવા પવિત્ર આલંબનની પણ જરૂર છે.
પરમ શાંતિપદ પામવા માટેનાં અનેક આલખના મહાત્મા જ્ઞાની પુરૂષાએ ખતાવ્યાં છે, તેમાં નવપ જીતુ આલ ખન મુ ખ્ય છે અને તેમાં ક્રમ અને આલમન સાથે જ છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
સાધુ દ
૩૧૭૫
પ્રકરણ ૫૮ મું.
સાધુ પદ.
પરમ શાંતિપદના અભિલાષીએાએ પ્રથમ મુનિ પદનું અવલંબન લઈ તેનું ધ્યાન કરવું, સાધુઓનું ઉત્તમમાં ઉત્તમ ચરિત્ર પિતાના સન્મુખ સ્થાપન કરવું, તેના ઉત્તમ ગુણે એક બાજુ સન્મુખ લખી લેવા પછી તે માફક પ્રવૃત્તિ કરવાની દઢ પ્રતિજ્ઞા કરવી. દરેક પ્રસંગમાં અપ્રમત્ત મુનિએ આ ઠેકાણે કેવી પ્રવૃત્તિ કરે ? તે પિતાના મનને પૂછવું અથવા તેમના ઉત્તમ જીવનમાંથી તપાસી લેવું. તેમાંથી જે જવાબ મળે તે માફક વર્તન કરવું.
ખાતાં, પીતાં, સતાં બેસતાં ઉઠતાં કે કોઈ પણ કાર્ય કરતાં, તેઓનું ચિત્રપટ પતાના હદયમાં કે સન્મુખ રાખવું અને આવા પ્રસંગમાં તેમની કેવી પ્રવૃત્તિ હોય, કેવી લાગણી હોય, હૃદય કેટલું આદ્ર હોય અથવા કેવી વૈરાગ્ય વૃત્તિ હોય કે કેવી ઉપગની જાગૃતિ હોય તે વિચારી તેવા તેવા પ્રસંગમાં તદાકાર થવું આજ મુનિપદનું આરાધના અને આજ મુનિપદનું ધ્યાન
આ પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જ્યારે મુનિપદ લાયકના સવ ગુણે પોતાનામાં દાખલ થયા છે, એમ પોતાનું
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૬
મલયનું દરિ ચરિત્ર હૃદય કબુલ કરે, ત્યારે તે પદથી ઉચ્ચ પદ ઉપાધ્યાય પદનું આલંબન લઈ તેનું ધ્યાન કરવું, આ ધ્યાનમાં પણ મુનિ પદની માફકજ ઉપાધ્યાયના ગુણેનું અનુકરણ કરવું, ઉપાધ્યાયના ગુણે પિતાનામાં દાખલ થયા તેને નિર્ણય થતાં, આચાર્ય પદનું ધ્યાન કરવું. તેમના છત્રીસ ગુણે રમુખ રાખી તે માફક વર્તન કરતાં આચાર્ય હું પિત છું. એથી નહિ પણ ભાવથી તેમના ગુણે સરખા ગુણે ધારણ કરવાથી. આ નિર્ણય પિતાને થતાં અહંતપદનું આરધન કરવું. અહંતુ જેવું વીર્ય, અહંતુ જેવું નિશ્ચળ ધ્યાન, અત્ જેવું વર્તન, ટુંકમાં કહીએ તે અર્ડની માફક સર્વ ક્રિયા કરવી. આ પ્રમાણે કરતાં અહંત સ્વરૂપ થઈ શકાય છે અર્હત સ્વરૂપ થતાં છેવટે સિદ્ધ સ્વરૂપનું ધ્યાન તન્મય-તપ થવાય તેમ કરવું અને તેમ થવું એટલે પરમ શાંતિ મળી ચૂકી. પરમ શાંતિ સ્વરૂપ જ પિને થઈ જવાશે. પરમશાંતિ મેળવવાને આ માર્ગ છે. આ માર્ગે પૂર્વે અનેક મનુએ પરમપદ પ્રાપ્ત કર્યું છે. માટે પરમપદ યા પરમશાંતિ પદાભિવીઓએ આ રસ્તે પિતાનું વીર્ય ફેરવવું જોઈએ. તે રસ્તે ચાલવા પ્રયત્ન કરે જોઈએ. આ રસ્તે ચાલવામાં પિતાનું અરામર્થ પણું જણાય, વિષય વાસનાની શાંતિ ન થઈ હોય અથવા કુટુંબ સ્નેહ વિગેરે બ ધનનાં કારણે ન છુટી શકતાં હોય તેઓએ દ્વાદશ બાર વ્રતરૂપ ગૃહસ્થ માર્ગ સ્વીકાર જોઈ એ.
Page #398
--------------------------------------------------------------------------
________________
પૃહસ્થ ધર્મ
૩૭ 9
આ માર્ગ પણ નિવૃત્તિનો માર્ગ છે, છતાં તે ઘણો સહેલો પણ વિશેષ લંબાણવાળો છે. આ માર્ગમાં આશ્રવના દ્વારા થોડાં થોડાં બંધ થાય છે, પણ આ માર્ગમાં રહી આગળ ઉપર નિવૃતિને ટ્રકે મર્ગ અંગિકાર કરવાના સાહિત્ય એકઠાં કરવા ધારે તો તે કરી શકે તેમ છે.
ઉત્તમ ભોજન કરવું તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે તદ્દન ભૂખે મરવું તેના કરતાં સામાન્ય ભેજનથી પણ પેટ ભરવું તે એગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમ શાંતિના ઉત્તમ માર્ગમાં ચાલવાની પિતાની યોગ્યતા ન થાય, ત્યાં સુધી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવો તે પણ શ્રેષ્ઠ છે, યોગ્યતા વધારવાનું તે પરમ કારણ છે.
ગ્યતા સિવાય ઉચ્ચ પદારેહણ કર્યા પછી ગુણેની વૃદ્ધિ કરવી એ મુશ્કેલી ભર્યું કામ છે. તેવાઓને તે પદથી પાછું હઠવું પડે છે. માટે ગ્યતા ન હોય તો તે પદ સંપાદન કરવાની યોગ્યતા જ્યાં સુધી ન મેળવી શકાય
ત્યાં સુધી ડી ગ્યતાવાળે કે પિતાને લાયક યોગ્યતા. વાળો ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરે.
પ્રકરણ ૫૯ મું.
ગૃહસ્થ ધર્મ આત્મસ્વરૂપ હું કરું છું તે જાણ્યા પછી અને વિચિત્ર સંસાર સ્વરૂપ જોયા પછી ગૃહસ્થાએ એક ડગલું
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૮
મયસુંદરી ચરિત્ર પણ આગળ વધવું જોઈએ અને તે એજ કે તેમણે. ગૃહસ્થ ધર્મના વ્રત લેવાં જોઈએ છેડા પણ આશ્રવ દ્વારા રકવાથી કમપ્રવાહ આવતે ઓછો થાય છે જેટલા પ્રમાણમાં આશ્રય દ્વારા રોકશે તેટલા પ્રમાણમાં કર્મ આવતો અટકશે આમજ હોવાથી કેટલા પ્રમાણમાં તે. દ્વાર બંધ કરવા ? આ પ્રશ્નને અવકાશ રહેતા જ નથી અના ઉત્તાર એટલે જ કે પ્રમાણમાં તે દ્વારા રે કાય. તેટલાં રોકે.
સ્થળ પ્રાણાતિપાત વિરમણ. ૧. સ્થળ મૃષાવાદ. વિરમણ ૨. સ્થૂળ અદત્તાદાન વિરમણ. ૩. સ્થૂળ મૈથુન વિરમણ. ૪. સ્થૂળ પરિગ્રહ વિરમણ. ૫ દિગવિરતિ ૬. ભેગોપભોગ ૭. અનર્થદંડ વિરમણ. ૮ સામાયિક - દેશાવગાસીક ૧૦. પૌષધ ૧૧. અતિથી વિભાગ. ૧૨. આ ગૃહસ્થ ધર્મના બાર વતે છે. | સર્વથા કઈ પણ જીવને મારે નહિ તે સાર્વભૌમ પૂર્ણ અહિંસા વ્રત છે. તે આ સ્થળ અહિંસાવૃત છે.
૧. રસ અને સ્થાવર એમ જીવના બે ભેદ છે. હાલે ચાલે તે ત્રસ જીવ કહેવાય છે અને સ્થાવર નામના કર્મો દયવાળા જ સ્થાવર કહેવાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ અને વનસ્પતિ આ પાંચ જાતના જીવને સ્થાવર, કહે છે.
આ પાંચ જાતના સ્થાવર જીવેનું નિરંતર રક્ષણ કવું તે ગૃહસ્થ માટે અશક્ય છે. માટે ત્રસ જીવોને.
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭
થસ્થધમ તેમણે ખાસ બચાવ કરવો જોઈએ. ત્રસ જેમાં પણ અપરાધી જીવને બચાવ કરે તે ગૃહસ્થ ધર્મ ચલાવનાર માટે સલામતી ભર્યું નથી. તેમજ આરંભમાં પણ ત્રાસ અને વિનાશ થવે તે સંભવનીય છે માટે નિરપરાધી, આરંભ સિવાય અને સંકલ્પીને મારવાની બુદ્ધિથી જાણી જોઈને ત્રસ જીવોને ન મારવા. આટલો બચાવ ગૃહસ્થોએ પહેલા અહિંસાવતમાં કરે. જોઈએ.
૨. સ્થળ મૃષાવાદ વિરમણ, હું આજે દશ વાગે આવીશ, એમ કહી દશ ને એક મીનીટ જે જાય છે. મૃષાવાદ-અસત્યનો દોષ લાગે છે. આ આંબાનું વન છે એમ કહેતા તેમાં જે કોઈ બીજા વૃક્ષ હોય તે પણ અસત્ય દેષ લાગે છે. આ જાતિનાં સર્વ સૂક્ષ્મ અસત્ય ગણાય છે. તેવી તીવ્ર જાગૃતિ ન હોવાથી આ સમ અસત્યને ત્યાગ ગૃહસ્થ કરી શકતા નથી માટે તેઓએ જેને વ્યવહારમાં લોકે અસત્ય ગણે છે તેવા સ્થળ-મોટાં અસત્ય બલવાન ત્યાગ કરે તે ગૃહસ્થનું બીજું વ્રત છે.
૩. સ્થૂળ અદત્તાદાન વિરમણ. ચેરી કરવી નહિં. વસ્તુના માલિકની રજા સિવાય એક તૃણ માત્ર લેવું તે ચોરી ગણાય છે, પણ ગૃહસ્થાએ મટી ચેરીનો ત્યાગ કરે તે ગૃહસ્થાશ્રમમાં બની શકવું યોગ્ય છે. ખાતર પાડવું, તાળું તોડવું, વાટ લુંટવી, ગાંઠ કાપવી, દાણ ચોરી કરવી. ઓછું દેવું, વધારે લેવું વિગેરે રાજા દંડે તેવી ચોરીનો ત્યાગ કરે તે ગ્રહનું બીજું વ્રત છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૦
મલયસુંદરી ચ રત્ર ૪. સ્થૂળ મૈિથુન વિરમણ પરસ્ત્રીગમનને ત્યાગ કરે. વિધવા વેશ્યા, બાળકુમારી વિગેરેને ત્યાગ આ વ્રતમાં આવી જાય છે. સ્વદાતા-પિતાની પરિણીત સ્ત્રીમાં જ સંતોષ રાખે તે ગૃહસ્થનું ચોથું વ્રત છે.
૫. સ્થળ પરિગ્રહ વિરમણ. ઈચ્છા અપરિમિત છે તેને નિયમમાં રાખવી. એટલે ધન, ધાન્ય, ક્ષેત્ર, ઘર, રૂપું, સોનું, હીરા, માણેક, મેતી વિગેરે. દાસ, દાસી, પશુ અને રાજ્યાદિ વૈભવ ઈત્યાદિ જે મિલકતમાં ગણવામાં આવે છે, તે સર્વને ઈચ્છાનુસાર નિયમ રાખ. તેથી વધારે થાય તે સન્માર્ગો પર પકારાદિમાં તેને વ્યય કરે, તે ચડનું પાંચનું વ્રત છે.
૬. દિગવિરમણ. ચાર કે છ દિશા તરફ જવા આવવાનો નિયમ રાખ. આ નિયમ પિતે જે શહેર કે ગામમાં રહેતા હોય ત્યાંથી ગણ અને નિયમિત ઈચ્છાનુસાર રાખ. પરમ શાંતિમાર્ગનાં પથિક બન્યા પછી ગૃહસ્થ પિતાની પાપ પ્રવૃત્તિને કે આરંભ પરિગ્રહા દિને કાબુમાં રાખવા અને ધર્મ ક્રિયામા સત્સંગાદિના અભાવે શિથિલતા પ્રાપ્ત ન થાય તે માટે આ વ્રત લેવાની જરૂર છે.
૭. ભોગપભેગ વત. એકવાર ઉપયોગમાં આવે તે ભેગ. અનાજ પાણી આદિ ખેરાક અને એકની એક વસ્તુ વારંવાર ઉપયોગમાં આવે તે ઉપભોગ. વસ્ત્ર, સ્ત્રો, પ્રમુખ તેને ઈચ્છાનુસાર નિયમ કરો. ભોજનમાં સાત્વિક ખોરાક
Page #402
--------------------------------------------------------------------------
________________
હસ્થ ધર્મ
૩૮૧
લે. મધ. માંસ રાત્રીભજન અને કંદાદિ અનેક સત્વના સંહારવાળી અને વિકૃતિ કરનાર વસ્તુઓને ત્યાગ કરે.. કેમકે મધ, માંસાદિ તામસી અને રાજસી પ્રકૃતિવાળાં હેવાથી વિચારમાં વિકૃતિ બનાવી શાંતિમાર્ગમાં વિદન કરનાર છે.
| ડગલે અને પગલે અને શાંતિમાર્ગમાં આગળ વધવાનું હોવાથી તેવા પથિકે એ અનેક છે જેમાં સંહાર થવા સંભવ છે તેવા વિશેષ પાપના વ્યાપારોને. પણ ત્યાગ કરવો જોઈએ.
૮. અનર્થદંડ વિરમણ વગર પ્રયજને દંડાવું, કમથી બંધિત થવું એ અનર્થદંડ. આર્નરીદ્રધ્યાન ૧.. પાપપદેશ. ૨. હિંસક ઉપગરણ માગ્યા આપવા. ૩. અને પ્રમાદાચરણ એમ અનર્થદંડ ચાર પ્રકારે છે.
(૧) આરૌદ્રધ્યાન, વગર પ્રજને બીજા જીવોને. દુખ આપવાના કે મારવાના વિચાર કર્યા કરવા. કેમકે ૌરીને ઘાત કરૂ! રાજા થાઉં તે ઠીક. શહેરનો નાશ કરૂં ! અગ્નિ સળગાવી મૂકું ! અમુક સ્ત્રી મળે તે ઠીક વિદ્યાધર થાઉં. આકાશમાં ઉડવાની મજા પડે વિગેરે.
૨] પાપપદેશ-જ્યાં પિતાની દાંક્ષિણતા ન પહોંચે તેવા મનુષ્યને પાપ કરવાને ઉપદેશ આપવો. જેમકે ક્ષેત્ર ખડો, બળદને દમન કરે, ઘોડાને પંઢ કરે. પહ બનાવે, બાપનું વેર ૯ વિગેરે પરમ શાંતિમાંર્ગને પથિક છતાં ૨હસ્થાશ્રમમાં રહેલું હોવાથી કુટુંબ વિષયક
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૨
મલવસુંદરી ચરિત્ર
ઉપદેશ બાપ પડે છે તે પણ જેમ બને તેમ ઓછો કરે તે પછી પરને પામવૃત્તિમાં પ્રેરવાને તેનો અધિકાર નથી
[3] હિંસક ઉપગરણ–જેનાથી જીવની હિંસા થાય તેવાં હથિયાર વિગેરે પૂર્વની માફક જ્યાં દક્ષિણના ન પહોંચે ત્યાં માગ્યા ન આપવાં.
() પ્રમાદાચરણ-પરમશાંતિના માર્ગના પાકે વિકાર ઉત્પન્ન થાય તેવા ગાયન. નાચ. નાટક ન જેવાં, કામશાસ્ત્રમાં આમુક્તિ ન રાખવી. જુગાર ન ખેલ, જળક્રિડા, હિંચોળાદિ, વિનેદ, ભેંસા, સાંઢ, હાથી વિગેરેના યુદ્ધાદિ કરવા નહિં, તેમ જેવા પણ નહિ, શત્રુપુત્ર ઉપર વેરવાલન અને સ્ત્રી, દેશ, રાજ્ય તથા ભજન કથાદિ પ્રમાદાચરણનો ત્યાગ કરે.
() સામયિંકવ્રત–રાગદ્વેશ વિનાની શાંત સ્થિતિમાં બે ઘડી ઓછામાં ઓછી અડતાળીશ મીનીટ સુધી રહેવું તેટલા વખતમાં આત્મધ્યાન, પરમાત્મધ્યાન. આત્મનિરીક્ષણ પરમેષ્ટી મહામંત્રને જાપ, મહાત્મા પુરૂના ઉત્તમ ચરિત્ર ચાદ કરવા કે અનિત્યાદિ બાર ભાવનાનો વિચાર કરે, તે સામયિક વ્રત ઓછામાં ઓછી દિવસમાં એકવાર આ સામયિક કરવી.
(૧૦) દેશાવકાશિક છઠ્ઠા વતમાં લીધેલ દિશાના લાંબા નિયમને એક દિવસ અમુક કલાક માટે ટુક સંક્ષેપ કરવો એવી જ રીતે બીજા વ્રતને પણ સંક્ષેપ કર ચૌદ નિયમ ધારવાં.
Page #404
--------------------------------------------------------------------------
________________
હસ્થધામ
૩૮૩
(૧૧) ઔષધવત આત્માને યા આત્મગુણને જેનાથી પુષ્ટિ મળે તે પૌષધ ઉપવાસાદિ તપ કરે. ૨. પાપવાળા સદોષ વ્યાપારને સર્વથા ત્યાગ કર ૩. બ્રહ્યચર્ય પાળવું અને ૪. શરીરની અભંગનાદિ શુશ્રુષાને ત્યાગ કરવો. આ ચાર પ્રકારની ક્રિયા પૂર્વક ચાર કે આઠ પહોર પર્યત ધર્મ ધ્યાનમાં પ્રયત્નવાન રહેવું તે વૈષધવૃત છે. નિરંતર ન બની શકે તે પર્વતિથિએ તો અવશ્ય આ પષધ કરે.
(૧૨) અતિથિ સંવિભાગ–પરમશાંતિના માર્ગમાં પ્રયાણ કરવા માટે જેઓએ સર્વથા ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો છે તેવા અતિથિ, ત્યાગી, મુનિ, વિગેરે ઉપનામથી ઓળખાતા મહાત્માઓને અન્ન, પાણ, પાત્ર, વસ્ત્ર અને મુકામાદિ, તે માર્ગમાં ઉપરોગી અને માર્ગના આધારભૂત વસ્તુઓનું દાન આપવું તેને અતિથિસંવિભાગવત કહે છે.
આ ગૃહસ્થ ધર્મને ચગ્ય પહસ્થનાં વતે છે. આ સિવાય પણ તેઓએ નિરંતર દેવાધિદેવની પ્રતિમાનું પૂજન-વંદન કરવું. તીર્થ યાત્રા કરવી, અનુકંપાબુદ્ધિથી દુઃખીયા જીવોનો ઉદ્ધાર કરે. ધર્મવ્યાખ્યાને સાંભળવાં ધર્માચાર્યની આજ્ઞા શીર પર ઉઠાવવી. સ્વધર્મ બંધુઓને અને બહેનોનો ઉદ્ધાર કરે. તેઓને જોઈતી મદદ આપી ધર્મમાર્ગમાં સ્થિર કરવાં, જ્ઞાનના ઉત્તમ ભંડારે બનાવી તેનું રક્ષણ કરવું સાનશાળાઓ સ્થા ન કરવી.
હે રાજન ! રાજાઓએ અને ધનાઢયેએ બીજા પણ અનેક લોકોપયોગી, પ્રજા ઉપગી કાર્ય કરી ગૃહસ્થ
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૪
મલવવુંદરી યાર
ધર્મમાં પોતે આગળ વધવું અને બીજાઓને આગળ વધારવા દુઃખીઆ જીવે. માટે અનાથ શાળાએ, દર્દીઓને માટે દયાશાળાઓ, પથિકે માટે ધર્મશાળાઓ અને ભુખ્યાઓ માટે ભેજનશાળાઓ કરી તેમનાં દુખમાં ઓછાશ કરવી. જે મનુષ્ય જે આશ્રમમાં રહ્યો હોય તેણે તે તે આશ્રમને લાયક પિતાને ધર્મ બજાવવામાં પશ્ચત્ પડવું ન જોઈએ. આ પ્રમાણે સરલ, પણ વિશેષ લાંબે પરમશાંતિ માટેને પહસ્થ ધર્મ એ પણ એક માર્ગ છે.
આયુષ્ય અસ્થિર છે. સંપદા તે વિપદાથી ભરપુર છે. સંગ તે વિગવાળે છે લક્ષમી વીજળીની માફક છે. સંસારનું સુખ સ્વપ્ન સરખું છે. ચારે બાજુથી વિપદાઓ આવી પડે છે. મરણચક માથે ફરી રહ્યું છે. પાણીના પરપોટાની માફક પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને વિલય પામે છે. શરીર જરાએ જર્જરીત થાય છે. ધર્મ સિવાય કઈ રક્ષણ કરનાર નથી. ઈંદ્ર ચંદ્રાદિ દેવે પણ મરણને શરણ થાય છે તે હે મન ! તમે આમ ક્યાં સુધી ઘેર નિંદ્રામાં ઘેરાશે? આટલા બધાનિશ્ચત શાકારણથી થઈ બેઠા છે ? જાગે. ઉઠે પરમ શાંતિના માગમાં પ્રયત્ન કરે. ગમે તે વખતે તેનું શરણ લીધા સિવાય તમારે છુટકે નથી જ. અમૂલ્ય આયુષ્યને એક સમય પણ નિરર્થક ન કાઢે. મા માનવદેહ અને આ સંપૂર્ણ સામગ્રી ફરી ફરી મળવી મુશ્કેલ છે. ઈત્યાદિ ગુરૂ મહારાજની ધર્મદેશના સાંભળ | અનેક મનુષ્ય પ્રતિબોધ પામ્યા.
Page #406
--------------------------------------------------------------------------
________________
તે મચ્છ કોણ હતો?
૩૮૫ સુરપાળ રાજાદિ રાજકુટુંબને ઘણે હર્ષ થયે તેમના આનંદનો પાર ન રહ્યો અહા ! ગુરૂ સિવાય અજ્ઞાન અંધકાર કેણુ દૂર કરે ? ગુરૂ સિવાય જ્ઞાનનેત્ર કેણ આપે ગુરૂ સિવાય પરમ શાંતિનું કારણ કેણ બતાવે ? ધન્ય છે ગુરૂવર્યના તાત્વિક જ્ઞાનને !
પ્રકરણ ૬૦ મું
તે મ કેણ હતા? આ જ્ઞાની ગુરૂ જ મારે સંશય દૂર કરશે. ખરેખર સૂઈ સિવાય અંધકારને દૂર કરવાનું કાનામાં સામર્થ્ય છે? ઈત્યાદિ વિચાર કરતા રાજાએ ગુરૂમહારાજને પ્રશ્ન કર્યો.
સુરપાળજ્ઞ નદિવાકર ! પ્રભુ! અમને મેટું આશ્ચય થાય છે કે સમુદ્રમાં પડેલી મલયસુંદરીને તે મ પાર કેમ ઉતારી ? એનામાં એવું તે શું જ્ઞાન હતું કે તે વારંવાર પાછું વાળી વાળી સ્નેહની દષ્ટિથી તેના સન્મુખ જોત જેતે સમુદ્રમાં ચાલ્યા ગયે ?
ચંદ્રયશાકેવલી-રાજન! મલયસુંદરીની વેગવતી નામની ધાવમાતા અંત અવસરે આર્તધ્યાને મરીને આ સમુદ્રની અંદર તે હાથી આકારના મચ્છપણે ઉત્પન્ન થઈ છે. ભારંડ પક્ષીના મુખમાંથી જ્યારે મલયસુંદરી નીચે સમુદ્રમાં પડી એ અવસરે દેવગે તે મછ પાણી ઉપર તરત હતો તેની જ પીઠ પર તે આવી પડી. મ-૨૫
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૬
મલવણું કરી ચરિત્ર મલયસુંદરી ઉચ્ચ સ્વરે નવકાર મંત્રને સ્મરણ કરતી હતી, તે મચ્છને સાંભળવામાં આવે, સાંભળી ઉહાપોહ કરતાં તે મચ્છને સદ્ભાગે પૂર્વજન્મનું જાતિ. મરણ જ્ઞાન થઈ આવ્યું. પોતાની પીઠ પર કેણ આવી પડયું છે, તે જોવા માટે પિતાની ડોક પાછી વાળી જતાં તેણે મલયસુંદરીને દીઠી. તેને જોતાં જ પૂર્વના પરિચયવાળી પોતાની ધવપુત્રીને તેણે ઓળખી લીધી. | મચ્છ વિચારમાં પડે અહો ! આ મારી અન્ય જન્મની પુત્રી, આવી વિષમ આપત્તિમાં કેમ આવી પડી હશે ? આવી અધમ તિર્યચની સ્થિતિમાં હું તેને કેવી રીતે સહાય આપું ? હું તેને બીજી મદદ કરવા અશક્ત છું છતાં મારાથી એટલું તો બની શકે તેમ છે કે આવી જ સ્થિતિમાં પીઠપર રહેલી સ્થિતિમાં તેને કેઈ મનુષ્યની વસ્તુવાળી જમીન પર લઈ જઈ મૂકું. ત્યાર પછી તે કેઈપણ પ્રયોગથી પિતાના બંધુવન જઈ મળશે.
આ પ્રમાણે વિચાર કરી તે મચ્છે તેને સમુદ્રમાંથી સુખે સુખે લાવી સમુદ્રના કિનારા પર બહાર મૂકી દીધી, કેમકે આગળ ચાલવાની તેની ગતિ બીલકુલ ન હતી.
પુત્રીપણાના નેહથી વારંવાર ગ્રીવા પાછી વાળી જેતે અને ખેદ પામતે તે મચ્છ પાછે સમુદ્રમાં ચાલ્યો ગયો. 1 સુરપાળ-ભગવન ! તે મચ્છ હવે પછી કઈ ગતિમાં જશે ?
ચંદ્રયશાકેવલી-જાતિસ્મરણ થયા પછી તે ધાવમાતાને જીવ નિરંતર નિર્દોષ છોને સંહાર ન થાય તે
Page #408
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ભવ
આડાર કરે છે અને નમસ્કાર મહામંત્રનું ધ્યાન સ્મરણ કર્યા કરે છે. આ મચ્છભવના આયુષ્યને પૂર્ણ કરી પૂર્વકના પશ્ચાતાપ, નવકાર મંત્રનું સ્મરણુ અને શુભ ભાવની મદદથી તે દેવલાકમાં જશે.
૩૮૭
ચંદ્રયશાકેવલીના મુખથી વેગવતી મલયસુંદરીની ધાવમાતાને! ભવાંતર સાંભળી રાજાપ્રમુખ સજના આપસમાં કહેવા લાગ્યા કે ખરેખર તેણે આ જન્મમાં પણ માતાના સરખે જ સ્નેહ મતાન્યેા છે આવા તિય ચના ભવમાં પણ તે પાતાની ફરજ ભૂલી નથી.
સુરપાળ——ભગવન ! આ મારા પુત્ર મહાબળે અને મલયસુંદરીએ પૂર્વજન્મમાં એવાં શું ક`ન્ય કર્યાં છે કે તેએાની આવી યૌવનાવસ્થામાં આવા અસહ્ય દુઃખના અનુભવ કરવા પડયા.
ચદ્રયશા-રાજન ! તમે સાવધાન થઈ તેના પૂર્વ જન્મ સાંભળે.
પ્રકરણ ૬૧ સુ
પૂર્વભવ
પૃથ્વીસ્થતપુરમાં પહેલાં પ્રિયમિત્ર નામના ગૃહપતિ રહેતા હતા. તે ઘણા સમૃદ્ધિમાન હતા, પણ તેને પુત્રાદિ સતિ કાંઈ ન હતી.
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૮
મલયસ દરી ચરિત્ર - પ્રિય મિત્રને રૂદ્રા, ભદ્રા અને પ્રિયસુંદરી નામે ત્રણ સ્ત્રીઓ હતી. રૂદ્રા અને ભદ્રા બે બહેને હતી. તેઓને આપસમાં સારી પ્રીતિ હતી. છતાં પ્રિય મિત્રને આ બંને.
એ ઉપર લેશ માત્ર પણ પ્રીતિ ન હતી, પણ પ્રિયસુંદરી. ઉપર તેને પૂર્ણ સ્નેહ હતું. આ કારણથી પ્રિય મિત્ર અને સુંદરી સાથે રૂદ્રા અને ભદ્રાને કલેશ કઈ પણ દિવસ શાંત થતું ન હતું. અર્થાત્ આપસમાં તેઓને નિરંતર કલેશ થયા કરતે હતે.
પ્રિય મિત્રને મદનપ્રિય નામને મિત્ર હતો. તે સુંદરી. ઉપર વિશેષ સ્નેહ રાખતા હતા. તેમજ તેના ઉપર તે આસક્ત થયેલ હતું. ઘણી વખત તે સુંદરી સાથે નર્મનેહનાં વાક્ય પણ બેલતા. એક દિવસ એકાંતમાં રહેલી. તે રૂપવાન સુંદરીની પાસે મદનપ્રિય કામ સંબંધિ પ્રાર્થના કરતે હતો. સુંદરીનું હૃદય પવિત્ર અને નિર્મળ હતું. તે પિતાના પતિ ઉપર પૂર્ણ સનેહ અને ભક્તિ રાખતી. હતી. તેમજ તેના પતિને પણ તેના ઉપર અનન્ય પ્રિમ હતે.
સુંદરી, મદનપ્રિયની પ્રાર્થનાને ધિક્કારી કાઢતી હતી. અને આજ પછી તે સંબંધમાં કાંઈ પણ ન બોલવા માટે. સમજાવતી હતી.
મદનપ્રિય, તે મદનપ્રિય થઈને વિષયને માટે પ્રાર્થના કર્યા કરતો હતે, એ અવસરે પ્રિય મિત્ર અકસ્માત ત્યાં આવી ચડે. તેણે ગુપ્તપણે ઉભા રહી આ સર્વ વૃત્તાંત
Page #410
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવ
૩૮૯ જાણી લીધું. પ્રિયમિત્ર ક્રોધાતુર થઈ આ સર્વ બીના તેને બાંધવ પ્રમુખ સ્વજનની આગળ જાહેર કરી. તેઓએ અત્યંત નિર્ભના કરી તેને શહેર મૂકી ચાલ્યા જવાની ફરજ પાડી
ગુરૂમહારાજ ચંદ્રયશાના મુખથી આ વાત સાંભળી સભામાં બેઠેલા કેટલાક વૃદ્ધ માણસ બેલી ઉઠયા. ગુરૂશ્રી આપનું કહેવું બરોબર છે. અમે પૃથ્વી સ્થાનપુરાને છીએ, આ સબ વાત અમારી સમૃતિમાં છે. ખરેખર જ્ઞાનના વિષયમાં કાઈ ન હોય તેમ નથી. અર્થાત્ જ્ઞાનીઓ જ્ઞાનબળથી પૂર્વે બનેલી સર્વ હકીકત જાણી શકે છે. પ્રિય મિત્રનું ઘર હજી પણ ત્યાં તેના નામથી જ ઓળખાય છે અને હમણાં તે બીજા મનુષ્યના કબજામાં છે.
1 સુરપાળ–શહેર છોડી ગયા પછી મદનપ્રિયની શું સ્થિતિ થઈ?
ચંદ્રયશા–મદનપ્રિય એક દિશાને ઉદેશીને આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલતાં નિરાહારપણે તેને બે દિવસ થઈ ગયા. ત્રીજે દિવસે આગળ ચાલતાં અટવીમાં એક ગોકુળ-ગાનું ટોળું તેને જોવામાં આવ્યું. ક્ષુધાતુર મદને એક ગોવાળીયા પાસે દૂધની પ્રાર્થના કરી. તે દયાળુ ગેવાળીય.એ તેના સમુદાયમાં એક મહીષી ભેંસ દયા વિનાની હતી; તે એક ઘડામાં દેહી આપી અને તે દુધને ભરેલો ઘડો તેને પીવા માટે આપ્યું. આ નજીકમાં તળાવ જણાય છે, તેના કિનારા ઉપર જઈ ત્યાં
Page #411
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર બેસી હું આ દુધને ઘડો પીઈશ. માટે આ ઘડો હું ત્યાં લઈ જાઉં ? ગોવાળીયાએ તેમ કરવા હા કહી. એટલે તે દુધને ઘડે લઈ તળાવના કિનારા પર આવે.
શુભ ભાવથી તે વિચારવા લાગ્યું કે હું બે દિવસને. ભુ છું. આ અવસરે કઈ અતિથિ, તપસ્વી વિગેરે ઉત્તમ પુરૂષ મળી આવે તે તેને થોડું દુધ આપી પછી. હું પીઉં તે મારો જન્મ સફળ થાય. કારણ કે આ જંદગીમાં એવું કાંઈ પણ સુકૃત મેં કર્યું નથી, તેથી મારી આવી દુર્દશા થઈ છે. મારી પાસે ખાવાપીવાનું કાંઈ પણ સાધન નથી. આવી સ્થિતિમાં પણ આ પદ્રવ્યથી કઈ તેવા મહાત્માને શરીરને ઉપકાર થાય તે, મારી. દુઃખદ અંદગીમાં આટલું સુકૃત સ્વરૂપ થાય.
આ પ્રમાણે મારા કરતાં મદને સદ્ભાગ્યથી. માપવાસી એક તપસ્વી માપવાસને પારણે પારમાર્થે નજીકના ગામડા તરફ જતા હતા. તેને દેખી તેને શુભ પરિણામમાં વધારે થયો તે વિચારવા લાગે અહો! મારો ભાગ્યોદય ! મને રથની સાથે જ આ તપસ્વીના દર્શન થયાં. આમ દુધમાંથી હું તેને આપું. એમ નિશ્ચય કરી તે મુનિના રસ્તા તરફ જઈ ભક્તિ પૂર્વક તેણે જણાવ્યું. હે અનાથ બંધ! કૃપાળુ મુનિ ! આ પયસ, ગ્રહણ કરી મારા વિસ્તાર કરો અનેક દુષ્કર્મમાં જીવન ગાળનારા, મારા જેવા પાપી જીવને આટલું પણ અન્ય. જન્મમાં પાથેયલાતા તુલ્ય થાઓ.
Page #412
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવ
૩૯૧ મદનનાં આવા શુભ પરિણામ દેખી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી તે દ્રવ્ય વિશુદ્ધ જાણી ઈચ્છાનુસાર તેમાંથી તે તપસ્વીએ કેટલુ કે ગ્રહણ કર્યું.
મદને પણ આ શુભ પરિણામથી વિશેષ પુણ્ય ઉપાર્જન કર્યું ખરેખર આવી ગરીબ સ્થિતિમાં અને બે દિવસની ભૂખમાં પણ દાન આપવાના પરિણામ થવા, એજ શુભ દિવસની શરૂઆત છે અને વિશેષ ફળ આપનાર પણ એજ છે. ભર્યામાં કેણ કરતું નથી ? સુખીયા અને ધનાલ્યને કેણુ જમાડતું નથી ? પણ આવા જરૂરીઆત વાળા અથઓને આપવામાં વિશેષ ફાયદો છે. | મુનિરાજ અન્ય સ્થળે ચાલ્યા ગયા. મદન પણ મુનિને નમસ્કાર કરી પાછો તે તળાવની પાળ પર આવ્યું અને પિતાને કૃતાર્થ માનતાં પાછળ વધેલું દૂધ પિતે પીધું.
મનુષ્યના વિશેષ ઉપગમાં નહી આવતું હોવાથી આ જંગલમાં તળાવના આરે પ્રમુખ પથ્થરથી બાંધેલા ન હતા તેમ તે પણ અજા હેવાથી તળાવની ઉડાઈ કે અંદર ઉતરવાને સરલ માર્ગ જાણતો ન હતો, એક માટીની ભેખડ ઉપર બેસી વાંકે વળી તે તળાવમાંથી પાણી પીવા લાગે તેવામાં માટીની ચીકાસથી તેને પગ ખસી ગયો, પણ ખસવાની સાથે જ તે તળાવમાં જઈ પડ્યો અને તેના અગાધ જળમાં પડ્યા પછી તરત જ ડુબી મુ. કેમકે આ જંગલમાં તેની ચીસ કઈ સાંભળે કે મદદે આવે તેવું નજીકમાં કોઈ ન હતું.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૨
મલયસુંદરી ચરિત્ર
મુનિદાન અને શુભ ભાવના કારણથી કે પ્રભાવથી તે મદન આજ સાગરતિલક શહેરના વિજયરાજાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું કંદપ નામ આપવામાં આવ્યું અને વિજય રાજાના મરણ પછી તે આ શહેરના રાજા થયા
પ્રિયમિત્ર પણ સુંદરીની સાથે વિલાસ કરતા આનંદમાં દિવસે પસાર કરતા હતા, પણ આ વિષયાનંદમાં તેણે પતાના બીજી એ પત્નિએ રુદ્રા અને ભદ્રા સાથે અનેક પ્રકારનું વેર ઉત્પન્ન કર્યુ", ખરેખર વિષમ સ્વભ:વવાળી અનેક પત્નિએ વેરનું પરમ કારણ બને છે.
એક દિવસ પ્રિયમિત્ર સુંદરીને સાથે લઈ ધન જય ચક્ષના દર્શનાર્થે જતેા હતેા. રસ્તામાં ચાલતાં તેએ એક વડવૃક્ષના વિસ્તારથી અલંકૃત ભૂમિ પાસે આવ્યા. તેટલામાં સામેથી પોતાની સન્મુખ આવતા એક મુનિને તે અન્નેએ દીઠા.
મુનિને દેખી આપણને આ અશુભ સુકન થયા ઉઘાડા માથાવાળે આ મુડ આપણને પ્રથમ જ સામે સન્યા છે, આપણી યાત્રા નિષ્ફળ જશે અને ખીજું પણ કાંઈક અમંગળ ધરો, ઈત્યાદિ ખેલતી સુંદરીએ પેાતાના વાહન અને પરિવારને ત્યાંથી આગળ વધતાં અટકાવી ત્યાંજ ઉભા રાખ્યાં.
અહા ! મનુષ્યેની અજ્ઞાનતાની પણ કાંઈ હદ છે ? જે મહાત્માએ વિષય' કષાયાદિ કહાન પમ ગળાથી વિરમ્યા છે, દુનિયાની મલીન વાસનાએ જેમનાં હૃદયમાંથી
Page #414
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવ
૩૯૩ નીકળી ગઈ છે, જ્ઞાન, ધ્યાન અને આત્મિક વિચારણામાં જ જે વિષય લંપટ પામર જીનું હિતોપદેશ આપીને રક્ષણ કરી રહ્યા છે, જેમાં નિરંતર સ્વપર ઉદ્ધાર કરી રહ્યા છે અને જે મહાત્માએ દુનિયાની દશાનું ભાન પણ ભૂલી ગયા છેઆવી મંગળમૂર્તિને પણ અપમ ગળ કે અપશુકન કહેવું કે કલપવું તેના જેવું બીજું એક પણ દુઃખદાયી અજ્ઞાન કે મૂર્ખતા નથી અર્થાત્ તે અજ્ઞાન મૂર્ખતા છે.
આત્માનંદમાં નિમગ્ન સાધુ જે સન્મુખ મળ્યા હોય તે તેના જેવું બીજું કઈ પણ શુભ શુકન કે માંગલિક નથી અર્થાત્ તે ઘણા સારા શુકન ગણાય. પણ આટલી વાત યાદ રાખવી જોઈએ કે શુકનને દેખી જેવી મનુષ્યની ભાવના હોય છે, તેવું ફળ મળે છે.
સુંદરીએ અપશુકન બુદ્ધિથી પિતાના રથ અને પરિવારને ઉભે રાખે, એટલાથી જ તેની સમાપ્તિ ન થઈ, પણ તે મુનિને અનેક પ્રકારના ઉપસર્ગ કરવા લાગી. ખરેખર નિરંકુશ અને કોંધાધીન સ્ત્રી જેટલું કરે તેટલું ઓછું છે. | મુનિએ વિચાર કર્યો કે આ વખતે મારા પર ઉપસર્ગ આવ્યો છે. સુવર્ણની ખરી પરીક્ષા તે કસોટી આગળ જ થઈ શકે છે મારે મારા સ્વભાવને કે આત્મિક વિચારને ભૂલી જઈ અજ્ઞાની જીવોની માફક ચેષ્ટા ન કરવી જોઈએ અને જે તેમ કરવામાં આવે તો જ્ઞાની અને
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૪ -
મયસુંદરી ચરિત્ર
અજ્ઞાનીમાં તફાવત શો ? જ્ઞાનીને જ્ઞાનની પરિક્ષા આવે અવસરે જ થાય છે. મારે મારા મન કે આત્મા ઉપર કાબુ રાખવું જોઈએ. ઉદય આવેલ કર્મો સમભાવે વેદી. આત્મ પયગમા જાગૃત રહી, તેને નિર્જરી નાખવા જોઈએ અને નવીન કર્મ બંધ થતો અટકાવવો જોઈએ. એમ નિશ્ચય કરી માનસિક વૃત્તિઓને નિર્મળ કરી તે મુનિ તે જ ઠેકાણે કાત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભા રહ્યા. | મુનિને સન્મુખ ઉભે રહેલો દેખી “અરે આ વેશ. ધારી મારા સન્મુખ અહંકાર કરીને ઉભે રહ્યો છે. મેં વાહન ઉભા રાખ્યા એટલે તે ઊભો રહ્યો.” વિગેરે નિહુર શબ્દો સુંદરી ક્રોધથી બાલવા લાગી તેના ક્રોધમાં આથી વિશેષ વધારે છે.
ખરી વાત છે ઘી પણ સન્નિપાતના રોગવાળાને તેના રોગમાં વધારે કરનારું થાય છે, તેમ મુનિને શુભ આશય અથવા ક્રિયા પણ સુંદરીને વિશેષ ક્રોધનું કારણ થયું.
સુંદરીએ સુંદર નામના પિતાના ચાકરને જણાવ્યું કે સુંદર ! આ નજીકમાં બળતાં ઈંટના નિભાડામાંથી અગ્નિ લઈ આવ કે તેનાથી આ પાખંડીને ડામ દઈએ, એથી આપણું અપશુકન દૂર થશે અને તેને ગર્વ પણ ઉતરી જશે.
સુંદર-સ્વામિની ! મારા પગમાં ઉપાનહ-જેડા નથી, રસ્તામાં કાંટા ઘણા છે, તો ફોગટ કાંટામાં કેણ જાય?
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૯૫
પૂર્વ ભવ
એને ડામ દેવાથી તમને શા ફાયદા થવાના છે? તમારા આ વિચારને તમે મૂકી દ્યો અને આગળ ચાલે, આપણે ઘણે દૂર જવાનુ છે,
પોતાની સ્ત્રી હુકમનો અનાદર કર્યાં જાણી સ્ત્રીના આ હુકમને સંમતિ આપનાર પ્રિયમિત્ર. ક્રોધથી ખીજા નેકરે તરફ નજર કરી મેલ્યે. અરે ! આ સુંદરના અને પગ આ વડની શાખામાં ઉંચે બાંધે! કે તેના પગ જમીન પર ખીલકુલ અડે નહિ, તેમ થવાથી તેને કાંટા પણ વાગશે નહિ.
પેાતાના પતિએ પેાતાનું ઉપર ણુ લીધેલું જાણીતેના મતને અનુમેાદન આપ્યુ' જાણી સુંદરીને પણ વિશેષ જોર આવ્યું, તે રથથી એકદમ નીચે ઉતરી ખેલવા લાગી, અરે! પાખડી ! તારા આ અપશુકનથી અમારા આ શ્રી ભરથારને કદાપિ પણ વિયેાગ ન થાએ. પશુ તે અપશુકન તને જ નડા અને તેથી તને તારા બંધુ વની સાથે સદાને માટે વિયેાગ થાએ. તુ ખરેખર રાક્ષસ છે અને તેથી જ અમારા જેવા જીવાને ભયંકર જણાય છે.
આ પ્રમાણે અનેક પ્રકારના આક્રોશવાળાં વાકયે ખોલતી નિષ્ઠુર હૃદયવાળી તે સુંદરીએ પેાતાના સુખ ઉપર જ જાણે પ્રહારકરતી હાય નહિ, તેમ તે મુનિને ત્રણવાર પથ્થરના પ્રહાર કર્યો-માર માર્યો આટલું કરવા છતાં તે પોતાના દુષ્કર્મોથી વિરામ ન !મી અને તે
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૬
મલયસુરી ચરિત્ર
સાધુની નજીક આવી તે મુનિના હાથમાં રહેલ રજોહરણ જૈન મુનિપણાને સૂચક ચિન્હ તેણે ખેંચી લીધું. તે પોતાના વાહનમાં–રથમાં નાંખ્યુ. અને પેાતાના નાકરાને આજ્ઞા કરી કે આપણું અપસુકન દૂર થયું. નિર્ભીય થઈ હવે આગળ ચાલા, ધન જય યક્ષની પૂજા કરીએ. સુદરીના આદેશથી સપરિવાર આગળ ચાલ્યેા. અનુક્રમે યક્ષના મંદિરે આવી પહેાંચ્યું,
યક્ષની પૂજા કરી સ` પારવાર સહિત પ્રિયમિત્ર અને પ્રિયસુંદરી એક શાંત સ્થળે ભાજન કરવા માટે એમાં એ અવસરે સુંદરીના ક્રોધ શાંત થયેલે! જાણી જીવધમ માં વિશેષ પ્રેમવાળી એક દાસીએ નમ્રતાપૂર્વક પોતાના શેઠ અને શેઠાણીને જણાવ્યું કે તે મહાવ્રત ધારક, ક્ષમાશીળ મુનિને ઉપસ, આક્રોશ અને કર્થના કરવાથી તમે મહાન પાપ ઉપાર્જન કર્યુ. છે, સંસાર આવાસથી વિરકત મહાત્માની હાંસી કરનાર પણ આ જન્મમાં અને અન્ય જન્મમાં અનેક દુઃખના અનુભવ કરે છે, તે! તમે તે તેનુ રો હરણ લઈ લીધુ છે, આક્રોશ કર્યા છે અને પથ્થરવતી માર મારી કદના પણ કરી છે, તેા તેથી કેટલુ' વધુ દુઃખ તમે પામશે, તેને તમે પાતે વિચાર કરે. આવા મહાત્માપુરૂષો અનેક જીવાના ઉદ્ધાર કરનાર હોવાથી દુનિયાના જાને આધારભૂત છે અને સુખના મૂળ ઉત્તમ પુરૂષોને દુઃખ આપવું. તે પેાતાના સુખનેા નાશ કરવા બરાબર છે.
કારણ રૂપ છે તેવા
Page #418
--------------------------------------------------------------------------
________________
૩
પૂર્વ ભવ ઈત્યાદિ અનેક વચનેા કહીને દાસીએ તે 'પતી સ્ત્રી ભરથારને એવી રીતે ખેધ આપ્યા કે દ્રુતિપાત થવાના ભયથી તેઓ કંપવા લાગ્યા, ટ્વીન મન કરી અન્ય ત પશ્ચાતાપ કરવા લાગ્યા અને વારવાર આનિંદા કરતાં તેએ જીનધર્મના અભિલાષી થયાં.
તે દ’પતીએ તે દાસીની ઘણી પ્રશંસા કરી પોતાને દુગતિપાતથી બચાવનાર દાસીની બુદ્ધિને ધન્યવાદ આપ્યા
યક્ષ મંદિરથી તત્કાળ પાછાં ફરી પેાતાના અપરા ધની માફી માંગવા અને તે મુનિના ધજ—રજોહરણ પાછે આપવા માટે તે પતિ મુનિ પાસે આવ્યાં.
આ મુનિ પણ હજી તેજ સ્થળે ઉભા રહેલા હતા, તેમણે પાતે ચાક્કસ નિય કર્યાં હતા કે જ્યાં સુધી મને ધમ ધ્વજ નહિ મળે, ત્યાં સુધી કાચેાત્સગ ધ્યાનમાં સ્થિર રહેવા માટે આસન વિશેષ-પારી મુકત થઈ અન્ય સ્થળે હું જઈશ નહિ.
તે દંપતિ મુનિ પાસે આવ્યાં, પેાતાના અપરાધને પશ્ચાતાપ કરતાં તેમનાં નેત્રામાં અશ્રુ ભરાઈ આવ્યાં. મુનિના ચરણ કમળમાં લેટી પડયાં, ધર્મ ધ્વજ પા આપ્યું અને ઘણી આજીજી કરતાં તેઓએ જણાવ્યુ કે કૃપાસમુદ્ર ! પ્રભુ ! અજ્ઞાનને પરતંત્ર થઈ અમેાએ જગતપૂજ્ય મહાત્માની માટી અશાતના યાને વિરાધના કરી છે. આ વિરાધનાથી કુંભારના ચાક પર રહેલા માટીના પિંડની માફ્ક અનંત સસારના ચક્રમાં અમે
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૯૮
મયસુંદરી પત્ર
પર્યટન કરીશું તે પણ અમારો અંત નહિ આવે. દયાનિધિ અમારા પર પ્રસન્ન થાઓ. ક્ષમાસાગર ! કરૂણાદ્રચિત્તે આ અવિનીતનો કરેલે અપરાધ માફ કરે અને અમને કેઈ ઉપાય બતાવો કે જેથી અમે આ પાપથી તદ્દન વિમુકત થઈ શકીએ.
કરૂણારસથી ભરપુર અને પૂર્ણ પશ્ચાતાપ સૂચક દંપતિના આ શબ્દ સાંભળી મુનિએ કાર્યોત્સર્ગ પૂર્ણ કરી જણાવ્યું કે મહાનુભવો ! મારા હૃદયમાં ક્રોધ નથી. કર્મપરાધિન, આજ ભવને જેનારા, પરમાર્થથી પરાભુખ અને પિતાના કર્મથી જ હણાયેલા આ દુનિયાના પામર જીવે પર તત્વજ્ઞ મુનિઓ કદી પણ કોધ ન કરે અને કદાચ તેવા લબ્ધિધર મુનિ અનન્ય કારણે ક્રોધ કરે તે સમજવું કે આ દુનિયા તેમના ક્રોધ આગળ બચી ન શકે. | મારું હૃદય સર્વ જી ઉપર કરૂણારસથી ભરપુર છે અને તેવી કે પ્રેરણ સિવાય પણ હું સર્વ પર નક્ષમા જ રાખું છું; છતાં મહાનુભવે ! મારે તમને જણાવવું પડે છે કે તમારે આ મુઢતા કે અજ્ઞાનતાનો ત્યાગ કરી વિવેકી થવું જોઈએ. તેમજ અજ્ઞાનને દૂર કરનાર એવા જૈન ધર્મને સ્વીકાર કરે જઈએ. આત્માની નિત્યતા અને કર્મોની વિષમતા સમજવી જોઈએ, સર્વ જીવે સુખની ઈછા રાખે છે, સુખ તમને વહાલું છે, દુઃખ ઈષ્ટ નથી, તે તે બીજાને શા માટે તમારે આપવું જોઈએ ? શુભાશુભ કર્મોનાં ફળ અવશ્ય ભેગ
Page #420
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવ
૩૯૯ વવાં પડે છે, તો તે કર્મ બાંધતા સાવધાન રહેવું જોઈએ. જેથી દુષ્ટ વિપાકે અનુભવવા ન પડે. અજ્ઞાનપણાથી પણ જે મનુષ્ય હસતાં હસતાં કર્મ બાંધે છે તેના વિપ કે રતાં છતાં પણ છુટી શકતાં નથી. ૫ પને આવવાના માર્ગો રોકવા જોઈએ. સર્વથા રોકી ન શકાય તે પણ થોડે અંશે તે શેકવા અભ્યાસ રાખવો જોઈએ.
કરૂણારસથી પ્રેરાઈ અપકાર ઉપર પણ ઉપકારના બદલા તરીકે મુનિએ તેમને અનેક પ્રકારે હિતશિક્ષા આપી. ટુંકામાં દ્વાદશત્રત રૂપ ગૃહસ્થ ધર્મ સજા
આ દંપતિએ પણ મુનિનાં વચન ઘણું ઉપકાર સાથે સાંભળ્યા અને પાપથી મુક્ત થવા તેમજ આગામી. કાળે સુખી થવા સમ્યક્ત્વપૂર્વક પહુચ્છધર્મ રૂપ દ્વાદશત્રત તે મુનિ પાસે અંગીકાર કર્યો.
જૈનધર્મ સ્વીકારી ઠરાગ્ય રંગથી રંગીત થયેલાં -દંપતી અહારાદિ નિમિત્તે મુનિને પ્રાર્થના કરી પિતાને ઘેર આવ્યાં
મુનિ પણ કેટલાક વખતે પછી ભિક્ષાર્થે તે નગરીમાં ગયા અને ફરતાં ફરતાં તે પ્રયમિત્રને ઘેર અકસ્માત જઈ ચડયા. પિતાને જન્મ તથા વિત્તને ધનને કૃતાર્થ માનતાં દંપતી બે ઘણા હર્ષ પૂર્વક વિશુદ્ધ-નિર્દોષ આહારપાણી તે મુનિને આપે, તે લઈ મુનિ અન્ય સ્થળે ચાલ્યું ગયા.
Page #421
--------------------------------------------------------------------------
________________
મલયસુ દરી ચરિત્ર
પરસ્પર પ્રીતિ ધારણ કરતાં આ દંપતી મનુષ્યજન્મના સારભૂત સમ્યક શ્રદ્ધાપૂર્વક શ્રાવકધમ પાળવા લાગ્યા.
૪૦૦
આપસમાં સ્નેહ રાખ઼તી રૂદ્રા અને ભદ્રા કાઈ જુદા ઘરમાં રહી યથાશક્તિ પુણ્ય દાન કરવા લાગી. તે અનેને પરસ્પર પ્રેમ હતા, છતાં કાઈ કારણસર તેઓને એક દિવસ આપસમાં મહાન કલેશ થયેા, ઘેાડીવારે શાંત થયા પછી અનેને પશ્ચાતાપ થયા. તે પાછી એકઠી મળી વિચાર કરવા લાગી કે ધિક્કાર થાએ આપણને ! આપણે. જન્મ અને જીવિતવ્યનિષ્ઠ ગયું. આપણા ઘરમાં ફ્લેશ શાંત થતા જ નથી. પતિ તરફથી તેા ખલકુલ શાંતિ નથી, કેમકે તેને તેા સુંદરીએ સ્વાધીન કરી લીધા. છે. તે અને તે આપણા સામું પણ જોતાં નથી. આપસમાં આપણને સ્નેહ હતા તેમાં પણ આમ ફ્લેશ થઈ આવે છે. આમ કલેશીત જીવન ગુજારવું તેના કરતાં આપણને મરવુ' શ્રેષ્ઠ છે. આપણે યથાશક્તિ દાન, પુણ્ય કરી લીધું છે. તેા હવે આ દેહના ત્યાગ કરવા તે શ્રેષ્ઠ છે. એમ વિચાર કરી એક ચિત્તવાળી તે બન્ને સ્ત્રીએ કાઈ ને કહ્યા સિવાય એક કુવામાં પડી આપઘાત કરી મરણ પામી..
મરણ પામ્યા પછી રૂદ્રા નામની સ્ત્રી જયપુરના રાજા ચંદ્રપાળને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેનુ કનકવતી નામ આપવામાં આણ્યુ જેનું લગ્ન આ નજીકમાં બેઠેલા ચંદ્રાવતીના રાજા વીરધવળ સાથે થયુ છે.
Page #422
--------------------------------------------------------------------------
________________
૪.૧
પૂર્વ ભવ
ભદ્રા નામની ખીજી સ્ત્રી મરણ પામી પરિણામની વિચિત્રતાથી બ્ય ́ત્તર જાતિના દેવામાં ન્ય’તરી પણે ઉત્પન્ન થઈ.
એક દિવસે તે વ્યંતરી પૃથ્વી ઉપર ફરતી ફરતી પૃથ્વીસ્થાનપુર ઉપર થઈ આકાશ માર્ગે જતી હતી, તેણે પ્રિયમિત્ર અને સુંદરીને દીડાં. તેને જોતાં જ પેાતાની સાથે વિવાહ કર્યાં છતાં પોતાના ત્યાગ કર્યો અને સુ'દરી ઉપર સ્નેહ રાખ્યા વિગેરે, પાછલું વેર યાદ આવ્યું, સપત્ની શાકના વેચી તેનું હૃદય ઉકળી આવ્યું, ઘરની અંદર શાંતપણે સૂતેલાં દંપતી ઉપર દૈવીક શક્તિથી તે ઘરની એક મેટી દીવાલ-ભીત તેમના ઉંપર પાડીને વ્યંતરી ત્યાંથી ચાલી ગઈ.
તે સ્ત્રી ભરથાર, શુભભાવમાં મરણ પામી પ્રિયમિત્રના જીવ હૈ સુરપાળ રાજા ! તમારે ઘેર મહાબળ પુત્રપણે ઉત્પન્ન થયા છે અને પ્રિયસુંદરીનેા જીવ ત્યાંથી મરણ પામી વીરધવળ રાજાની પુત્રી મલયસુંદરી પણે તે સ્ત્રી ભરથારપણે સંબંધીત થયાં છે.
રાજન્ મહાબળ અને મલયસુ દરીએ પૂર્વ જન્મમાં રૂદ્રા અને ભદ્રા સાથે તીવ્ર વેર ઉત્પન્ન કર્યું હતું. તે વેરન યાદ કરતી બ્યતરી દેવીએ ફરી આ જન્મમાં પણ મહાબળકુમારને મારવાના પ્રયત્ન કર્યાં હતા, પણ તેના પુણ્યની પ્રખળતાથી તે તેને મારવાને જ્યારે સમથ ન
૨૨
Page #423
--------------------------------------------------------------------------
________________
જર્
મલયસુંદરી ચરિત્ર
થઇ, ત્યારે રાત્રે રાજમંદિરમાં સુતેલા મહાબળને રાષથી ઉપદ્રવ કરવા લાગી કુમારનાં વસ્ત્રા વગેરે તેણે જ હરણુ કર્યા હતાં, કે જે વàા વડના કેપ્ટરમાંથી મહાબળને મળી આવ્યાં હતાં.
કુમારી મલયસુ દરીએ મહામળના પ્રથમ સમાગમ વખતે પાતાના હૃદય સરખા વલ્લભ જે લક્ષ્મીપુંજહાર આપ્યા હતા, તે હાર કુમારના સુઈ જવા પછી તેની પાસેથી હરણ કરી. સ્નેહાધિકયતાથી પૂર્વ જન્મની હેન નવતીના કંઠમાં લાવી નાંખ્યા હતા.
આ અવસરે વિસ્મય પામેલે વિરધવળ રાજા નમ્રતાથી ખેાલી ઉંડચેા. ભગવાન્ ! મહાબળ પ્રથમ મલયસુંદરીને મળ્યા હતા તે વાત અસંભવિત જેવી લાગે છે. કેમકે મારા ધારવા પ્રમાણે સ્વયંવર મંડપ સિવાય તે મલયસુંદરીને કોઈ વખત મળ્યે નથી,
આ વચન સાંભળી મહાબળ તથા મલયસુંદરી મુખ આગળ વસ્ત્ર રાખી ગુપ્ત રીતે હસવા લાગ્યાં. કેમકે તેમના પ્રથમ મેળાપની વાત તેમના સિવાય બીજાઓના જાણવામાં ન હતી.
.
રાજાની આશકા દૂર કરવા માટે જ્ઞાનદિવાકર જ્ઞાનીએ તે સર્વ વાત વિસ્તારથી કહી બતાવી કે રાજકાય માટે આવેલા સુરપાળ રાજાના પ્રધાન સાથે મહાખળકુમાર ગુપ્તપણે આબ્યા હતા, તે નકવતીના મહેલમાં પ્રથમ દાખલ થયા હતા, ત્યાંથી મલપસુંદરી પાસે જઈ
Page #424
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ભવ
મન્યા. એ પ્રથમ સ્નેહસૂત્ર દૃઢ કરવા નિમિત્તે લક્ષ્મી. પુજતુર મલયસુંદરીએ મહાબળને આવ્યેા હતે,
૪૦૩
પૂર્વ જન્મના વેરથી આ વાતને ખીજારૂપમાં ઉલટાવી નકવતીએ તમને કપટથી જુદું સમજાવી મલયસુંદરી ઉપર વિશેષ કાપ ઉત્પન્ન કરાવ્યેા. ઇત્યાદિ કનકવતીના સવ વૃત્તાંત ગુરૂજીએ રાજાજીને જણાવ્યેા.
એ સાંભળી સર્વ લેાક્રેા માલવા લાગ્યા. અહા ! તેના આવાં નિર્દય અને કપટવાળા ચિત્તને ધિક્કાર થાએ. ધિક્કાર થાએ,
એ અવસરે મહાબળ અને મલયસુ ંદરીએ ગુરૂજીને પ્રથમ મેળાપથી કહેલી વાત કબુલ કરી કે ગુરૂજી જેમ કહે છે તેમ બનેલું તેમાં કાંઈ સ ંદેહ કરવા જેવું નથી.
ગુરૂજીએ મહાબળના પૂર્વભવ સંબંધી ખીના આગળ ચલાવી. યારે તે વ્યતરી દેવીએ કુમારનું હરણ કર્યું અર્થાત્ તે વ્યંતરી દેવીના હાથ ઉપર બેસી કુમાર આકાશ માગે ગયેા ત્યાં કુમારે વ્યંતરી ઉપર જોરથી પ્રહાર કર્યા હતા તેથી દુ:ખીત થએલી વ્યંતરી પાછી કુમાર પાસે કાઇ વખત આવી નથી.
પૂર્વ જન્મમાં જે સુંદર નામને ચાકર હતાં, જેને મુનિનેડામ આપવા નિમાડામાં અગ્નિ લાવવા માટે સુંદરીએ કહ્યું હતું, તે સુંદર મરણ પામી, પૃથ્વીસ્થાન પુરની બહાર વડવૃક્ષ ઉપર ભૂત થઇ રહ્યો હતેા.
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૪
મલયસુંદરી ચરિત્ર જ્યારે મહાબળ ગીની પ્રેરણાથી લેભસાર ચેરનું મૃતક મડદુ દેવા માટે વડ પાસે આવ્યા, ત્યારે તે ભૂતે જ્ઞાનના બળથી મહાબળને ઓળખી કાઢયે અને “આના. પગ વડની સાથે બાંધે કે જેથી તેના પગ ભૂમિ પર ન. અડે. અને તેને કાંટા પણ ન વાગે વિગેરે પ્રિય મિત્રના કહેલાં વચન યાદ આવ્યાં. તેણે વિચાર કર્યો કે સ્વામી-- પણના ગર્વથી તેણે મને આ પ્રમાણે કહ્યું હતું, તે તેના વચનને અનુસારે મારે પણ તેને મારા બળને. ચમત્કાર અને તેના વચનનું ફળ આપવું જોઈએ. ઈત્યાદિ વિચાર કરી તેણે તે મૃતકના શરીરમાં પ્રવેશ કર્યો અને. મૃતકના મુખ દ્વારા મહાબળને જણાવ્યું કે “રે મૂઢ ! મને આ પ્રમાણે ઊંચે બાંધેલો અને લટકત દેખી તું શા માટે હસે છે તું પણ આવતી રાત્રિએ આ વડની ડાળે મારી સાથે બંધાવાને છે અને અધમુખ તથા ઉર્ધ્વપાદપણે રહી ઘણું દુઃખ સહન કરવાનો છે.”
આ ભૂતના કહેવા મુજબ બીજે જ દિવસે મહાબળ તે વડની ડાળી સાથે બંધાયા હતા. પૂર્વજન્મમાં નેકરને. તીવ્ર આવેશ અને કઠોર વચનથી જે શબ્દો કહ્યા હતા, તે તત્ર આવેશનું પરિણામ આ વડ સાથે ઉંધે મસ્તકે બંધાવાના રૂપમાં આવ્યું હતું.
એક દિવસે રૂદ્રાએ તેના પતિનું મુદ્રારત્ન-વિટી લેભથી ચોરી લીધી હતી. તે લેતાં સુંદર નામનાં ચાકરે તેને દીઠી હતી. પ્રિયમિત્રે ઘણું તપાસ કરી પણ મુદ્રારન.
Page #426
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવ
૪૦૫ જેવામાં ન આવ્યું. ત્યારે પિતાના શેઠને વ્યાકુળ થત દેખી રૂદ્રાની હયાતિમાંજ સુંદરે જણાવ્યું કે સ્વામીન ! આમ વ્યાકુળ શા માટે થાઓ છો ! તમારૂં મુદ્રારત્ન રૂદ્રા પાસે છે, તેની પાસે કેમ માગતા નથી ?
આ વચન સાંભળી રૂદ્રા રેષથી બેલા ઊઠી. “અરે દુષ્ટ સુંદર ! કપટી, છિન્નનાસિકાવાળા, મારા વેરી ! તું
શા માટે બોલે છે ?” મેં કયારે તારા શેઠનું મુદ્રારત્ન લ શું છે ?
રૂદ્રાના રૌદ્ર જેવા ભયંકર શબ્દો, બિચારો તે પરાધિન નોકર સાંભળી રહ્યો, તે મન કરી ઊભો રહ્યો. અસત્ય ઉત્તર આપનાર શેઠાણીને શું કહેવું તે તેને ન સુજયું, “એના કર્યા એ ભેગવશે' એમ ઉપેક્ષા કરી શાંત ચિત્ત કરી રહ્યો.
પ્રિય મિત્રે સામ, દામ, દંડ, ભેદાદિ ઉપાયએ કરી રૂદ્રા પાસેથી મુદ્રારત્ન કઢાવ્યું અને પછી આપસમાં તેની વિશેષ હલકાઈ કરી.
ચાકરને આવું દુર્વચન કહેતાં તેના પરિણામના પ્રમાણમાં રૂદ્રાએ રૌદ્ર કર્મ ઉપાર્જન કર્યું.
પિતાની શેઠાણ રૂદ્રા, તેજ આ કનકાવતી થઈ જે, એમ ધારી પિતાને કહેલ તે રૌદ્રવચનને યાદ કરી ભૂતપણે rઉત્પન્ન થયેલા તે નેકરને જીવે ચોરના મૃતકોમાં મડદામાં પ્રવેશ કરી કનકવતીની નાસિકા કાપી નાંખી.
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦૫
માસ દરી ચરિત્ર પૂર્વ જન્મમાં મદનને સુંદરી ઉપર નેહ હતા, તે નેહની પ્રબળ વાસનાથી આ જન્મમાં પણ કંદ" રાજા મલયસુંદરી ઉપર આસક્ત થયો હતો. પ્રબળ વાસનાઓ. ભેગવ્યા સિવાય કે પ્રબળ જ્ઞાનની મદદ સિવાય શાંત થતી નથી.
પૂર્વ જન્મમાં મહાબળ અને મલયસુંદરીએ, દ્વાદશ, વતરૂપ ગૃહસ્થ ધર્મ પાળે હતો અને મુનિને દાન આપ્યું હતું, તે શુભ કર્મથી આ જન્મમાં ઉત્તમ કુળાદી સર્વ સામગ્રી તેમને મળી આવે છે.
મલયસુંદરીએ મુનિને આક્રોશ કરતાં કહ્યું હતું કેરે મુનિ ! “તને તારા સ્વજન વર્ગાદિ સાથે નિત્યને. વિગ છે. તું રાક્ષસની માફક ભયકારી દેખાય છે.” તેમજ વ કરી પથ્થર વતી ત્રણ વાર મુનિ ઉપર પ્રહાર કર્યો હતો, મહાબળના જીવે પણ મૌન પણે ઉભા રહી. પિતાની સ્ત્રી જે કાંઈ કરતી હતી, તેને અનુમોદન આપ્યું હતું, આ કારણથી તે બન્ને જણાયે મહાન પાપ ઉપાર્જન કર્યું હતું. પાછળથી પશ્ચાતાપ થતાં અને મુનિ. પાસે જઈ અપરાધ ખમાવતાં તેઓએ ઘણું પાપ નિર્જરી નાખ્યું હતું, પણ જે કાંઈ પાપ બાકી રહ્યું હતું, તેના. અનુભવથી–પ્રભાવથી કે હેતુથી આ બંનેને પિતાના સંબંધી લેકેથી ત્રણવાર વિગ થયે છે. વળી પૂર્વ જન્મના વેરથી સંબંધિત થયેલી કનકવતીએ નિર્દોષ મલયસુંદરીને રાક્ષસીનું કલંક આપ્યું. આ પ્રમાણે આ
Page #428
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવ
૪૦૭ બન્ને જણાંએ પોતપોતાના કર્મોનુસાર મહાન દુઃખ સહન કર્યું છે. ખરી વાત છે કે બાંધેલ કમ ભેગવવાથી એાછા થાય છે.
પૂર્વજન્મમાં મલયસુંદરીના જીવે મુનિના હાથમાંથી રજોહરણ લઈ લીધું હતું. આ રજેહરણ લેતી વખતના તેના કલિષ્ટ અધ્યવસાયના પ્રમાણમાં તેના તેવાજ વિષમ ફળરૂપે તેના પુત્ર સાથે તેને વિયેગ થયે હતા.
આ બને સ્ત્રી પુરૂષે પ્રથમ મુનિને ઉપસર્ગ કરી પાછળથી તેનું આરાધન કર્યું હતું, તે મુનિને હમણાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે હું પોતે જ છું.
મહાબળ અને મલયસુંદરીને આ બીજે ભવ છે, પણ મારે તે હજી તેજ ભવ છે.
સુરપાળ–ભગવન ! કનકવતી અને તે વ્યંતરદેવી, આ મારા પુત્રને તથા પુત્રવધુને આ જન્મમાં હવે ઉપસર્ગ કરશે, કે દુઃખ આપશે ?
કેવળજ્ઞાની–રાજન ! કુમારે જ્યારે તે વ્યંતરી દેવીને પ્રહાર કર્યો ત્યારે જ તે પોતાનું વેર શાંત કરી પિતાને ઠેકાણે ચાલી ગઈ છે, એટલે તેના તરફથી તેઓને બીલકુલ ઉપદ્રવનું કારણ મળશે નહિં; પણ કનકાવતી તરફથી હજી મહાબળને ભય રાખવાનું કારણ છે. તે ફરતી ફરતી અહીં આવશે અને આ નગરની પાસે જ એકવાર મહાબળને ઉપદ્રવ કરવાથી કનકવતી મહાન પાપ ઉપાર્જન કરી સંસારચક્રમાં પરિભ્રમણ કરશે.
Page #429
--------------------------------------------------------------------------
________________
લવસુ દરી ચરિત્ર
હે રાજન ! આ પ્રમાણે મહાબળ અને મલયસુંદરીના પૂર્વ ભવની સમાપ્તિ થાય છે.
૨૦૮
પોતાના પૂર્વભવનું ચરિત્ર સાંભળી અસહ્ય યાતનાઓ પીડામાંથી છુટવા માટે ચાગ્યતાનુસાર તે દંપતીએ દ્વાદશત્રતરૂપ ગૃહસ્થધમ અંગીકાર કર્યો અને આ જન્મમાં દુઃખના કારણભૂતપુર્વ જન્મમાં વરાધિત મુનિવની આરાધના “ક્તિ કરવાના વિશેષ પ્રકારે અભિગ્રહ કર્યો.
આ બૈરાગ્ય ગર્ભિત ચરિત્ર અને ધમ દેશના સાંભળી કેટલાએક લઘુકમી જીવા સયમ લેવાને ઉત્સુક થયા, કેટલાએક ગૃહસ્થધમ લેવા માટે તૈયાર થયા અને કેટલાએક જીવે! ભદ્રિક ભાવને તથા માનુસારી ભાવને પામ્યા.
પેાતાના પુત્ર પુત્રીનું આવુ એધક ચિત્ર સાંભળી વીરધવળ અને સુરપાળ રાજા તથા સંસાર દુઃખથી ભય પામી ચારિત્ર લેવાને તૈયાર થયા તેએએ ગુરૂજીને જણાવ્યુ, પ્રભા ! આ રાજ્યની વ્યવસ્થા કરી અમે આપની પાસે ચારિત સ્વીકારીશું,
ગુરૂજી—ભલા રાજાએ ! આ ક માં જરાપણુ વિલંબ ન કરશેા, કેમકે ઉત્તમ કાર્યોમાં વિઘ્ન આવવાના મેાટા ભય છે
ગુરૂજીનું વચન મસ્તક પર ચડાવી તેમને નમસ્કાર કરી અને રાજાએ શહેરમાં આવ્યા અને પેાતાના રાજ્યની વ્યવસ્થા કરવા લાગ્યા. અામળ તા અહીં જ હતા તેથી સુરપાળ રાજાને પૃથ્વીસ્થાનપુર જવાની કાંઈ
Page #430
--------------------------------------------------------------------------
________________
૪૯
પૂર્વભવ જરૂર ન પડી તેણે મહાબળ કુમારને અહીં રહીને જ પૃથ્વીસ્થાનપુરનું રાજ્ય સોંપી દીધું અને તરત જ સંયમ લેવાને તૈયાર થશે. ખરી વાત છે કે વસ્તુને ગ્રહણ કરવામાં જેટલો વિલંબ કરો અને અસત્ય જાણ્યા પછી તેને ત્યાગ કરવામાં જેટલી ઢીલ કરવી એટલે જ તેના બેધમાં કે તે તરફની લાગણીમાં કચાસ સમજવી.
સંયમ માટે સુરપાળ રાજાએ ત્વરા-ઉતાવળ કરતે દેખી વિરધવળ રાજા પણ ચંદ્રાવતીમાં ન જતાં મલયકેતુ કુમારને ત્યાં બોલાવી અહીં રહ્યા છતાં જ રાજ્યતંત્ર સ્વાધીન કરી આપ્યું અને તરત જ બન્ને રાજાએ પિતાની રાણી ઓ સાથે તે ગુરૂવર્યની પાસે ચારિત્ર અંગિકાર કર્યું
ગુરૂવર્ય પણ કેટલાક દિવસ ત્યાં રહી તે બન્ને રાજરૂષિઓને સાથે લઈ પૃથ્વીતથપર અન્ય સ્થળે વિહાર કરી ગયા.
તે બન્ને રાજરૂષિએ કેટલેક વખત દુષ્કળ તપ કરી આરાધના પૂર્વક મરણ પામી દેવલોકમાં ગયા અને - ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી, કર્મ ક્ષય કરી મેક્ષે જશે.
મલયકેતુ રાજા પણ પિતાના બેન બનેવીને પૂછી પિતાના શહેરમાં આવ્યું અને ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યો.
મહાબળ રાજાએ સાગરનિલકપુરમાં બાળ પણ અબાળ પરાક્રમી શતબળ કુમારને રાજયાશન પર બેસાડ
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૦
મલયસુંદરી ચરિત્ર અને ત્યાં પોતાના સેનાપતિ તથા પ્રધાનને મૂકી શતબળ કુમારને સાથે લઈ મૂળ રાજધાની પૃથવીસ્થાનપુરમાં આવી રહ્યો. દુજય શત્રુઓને સ્વાધીન કરી નિષ્કલંકપણે રાજ્યનું પાલન કરવા લાગે. વિશેષ પ્રકારે ધર્મમાં સાવધાન થઈ રહ્ય વ્યંતરદેવની મદદથી પ્રજા ઉન્નતિનાં અને. ધર્મોન્નતિનાં તેણે ઘણું સારા કાર્ય કર્યા. ઘણા શહેરમાં જીનેશ્વરનાં ભવ્ય દેવાલયે બંધાવ્યા અને પૂર્વ જન્મને, વારંવાર યાદ કરતાં વિશેષ પ્રકારે મુનિઓની ભક્તિ કરી. અહી ધર્મનું પાલન કરતાં મલયસુંદરીએ વંશની ધુરાને ધારણ કરનાર સહસ્ત્રબળ નામના બીજા કુમારને. જન્મ આપે.
પ્રકરણ ૬૨ મું
મહાબળને વૈરાગ્યે
સંસારના પ્રપંચમાં અને પાંચ ઇન્દ્રિયના વિષયમાં દિવસના દિવસે, મહીનાના મહીનાઓ અને વર્ષના વર્ષો ચાલ્યા જાય તે પણ મનુષ્યને તે સ્વલ્પ જ જણાય છે, આદિ કાળના લાંબા અભ્યાસથી લાંબુ આયુષ્ય અને ઈષ્ટ. વિષની પ્રાપ્તિ મનુષ્યને વિશેષ ગમે છે. કેઈની પ્રેરણા હે યા ન હ, તથાપિ તે તરફ સ્વાભાવિક જ મનુષ્યનું વલણ જોવા મળે છે, પણ અનાદિ કાળથી ભુલાયેલું આત્મા
Page #432
--------------------------------------------------------------------------
________________
મહાબળનો વૈરાગ્ય
૪
સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પોતાની ઈચ્છાથી પ્રયત્ન કરનાર કઈકજ અપવાદરૂપ વીર પુરૂષ મળી આવશે. ઘણો મટે. ભાગ તો પરની પ્રેરણાની રાહ જોઈ રહે છે અને તેનાથી પણ મોટે ભાગે મહાત્માઓની પ્રેરણું થતા પણ તે માર્ગમાં ચાલવા માટે આનાકાની કરે છે.
અહા ! કેટલું બધું મેહનું જોર ! કેટલી અજ્ઞાનતા પિતાનું પેટ ભરવા પણ પરની નિમંત્રણાની રાહ જોવી ? નિમંત્રણ કર્યા છતાં પણ મોઢામાં મૂકવા માટે સામેના મોઢા સામું જોઈ રહેવું અને દયાથી મોઢામાં કેળીઓ. મૂછે છતાં પણ ચાવ્યા વિના બેસી રહેવું, એ કેટલું બધુ શોચનીય ગણાય ?
પિતાના ભલા માટે મનુષ્યએ જાતેજ ધર્મ શોધવા નીકળવું જોઈએ. તેમ ન કરી શકે તેવાઓના સન્મુખ આવી મહાત્મા પુરૂષે ધર્મબંધ આપે છે તે તે લેજ જોઈએ. તે લઈને પણ પ્રબળ પ્રયને તેનું પાલન કરવા પ્રવૃત્ત ન થાય તે તેવાઓ માટે આ વિશાળ સંસ્કૃતિના સંસારના રસ્તાઓ ખુલા જ છે.
ગુરૂમહારાજે સન્મુખ આવી આપેલો બોધ મહાબળે લીધે, વતે અંગિકાર કર્યા. પૂર્વ જન્મના દુઃખરૂપ કર્તવ્યથી જન્મતે અમુક ભાગ દુઃખરૂપ અનુભવા, પણ સુખની શરૂઆત થતાં હળવે હળવે ધર્મમાં શીથીલ આદર થ. સુશીલ સ્ત્રી, ગુણવાન પુત્ર અને વિશાળ રાજ્ય, આ ભવમાં પોતાનું કર્તવ્ય ભૂલાયું.
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૨
મલયસુંદરી ચરિત્ર એક વિદ્વાન કહે છે કે, “મને કઈ નમસ્કાર કરે તે હું તેને આશીર્વાદ આપી શકું કે તારા માથે અસહ્ય દુઃખ કે મોટી આફત આવી પડજે.” આ કહેવાને આશય એટલે જ છે કે દુઃખી અવસ્થા વિચાર કરતાં -શીખવે છે, સહનશીલતામાં વધારે કરાવે છે, ટાઢ તાપદિ સહન કરવાને લાયક શરીર બનાવે છે, દેશાટન કરાવે છે, અનેક મનુષ્યને સમાગમ કરાવે છે, ટુંકમાં કહીએ તો ગુપ્ત રહેલી મનુષ્યની અમાનુષી શકિત-દૈવી શકિત પણ દુઃખી અવસ્થા જ બહાર લાવી આપે છે.
' મહાબળ કાંઈ એટલે બધે ધર્મથી પતિત થયે ન હતું તથાપિ તેને આત્મા દ્ધારનું જે પરમ કર્તવ્ય કરવાનું હતું તે વિસ્મરણ થયું હતું. રાજ્ય પ્રપંચ અને વ્યવહાર માર્ગમાં પ્રવેશ કર્યાને તેને ઘણે વખત થઈ ગયે હતો. એક દિવસ તે પાછલી રાત્રિએ જાયત થયે. રાત્રિ શાંત હતી. મનુષ્યને સંચાર કે શબ્દ સંભળાતો નહોતે. હું કોણ અને મારું કર્તવ્ય શું ? આ મારશે યાદ આવ્યાં વિચાર સૂર્યોદયનું એક કિરણ બહાર આવ્યું, કાંઈક પ્રકાશ થયે, શાંતિ વળી તેની સાથે બીજું કિરણ દેખાયું નહિ ચિંતામહે રિતે વિમા સુમામિ એ કલેક યાદ આવે ઘર બળી રહ્યું છે, હું શા માટે સુતે છું ? શા માટે બહાર નીકળી નથી જતે ચારે આજુ નજર કરી, એક પણ ઘર બળતું ન દીધું. ત્યારે આ હું શું બોલું છું ? હું જાણું છું કે સ્વપ્નમાં
Page #434
--------------------------------------------------------------------------
________________
મહાબળના વૈરાગ્ય
૪૧૩૩
છું ? ચાક્કસ નિય કર્યો કે હું જાણું છું ત્યારે કર્યુ. ઘર ખળે છે ? આના ભાવાશે ? વિચારમાં ઊંડા ઉતરતાં વધારે પ્રકાશ થયા-યાતિ થઈ. તેમાં પિતાશ્રીની સવેગ રસમાં ઝીલતી શાંત મૂર્તિ દેખાઈ મૂર્તિ જરા વરમાં લાપ થઈ ગઈ. પણ તે વિચાર શ્રેણીને! પ્રવાહ. આગળ વધ્યેા, પિતાશ્રીએ આદર કરેલા સંયમ મા યાદ. આબ્યા અહા ! ધન્ય છે મારા પૂજ્ય પિતા સુરપાળને ! અને ધન્ય છે મારા સસરા વીરધવળને ! જેએ બળતા અરણ્યની માફ્ક રાજ્યતંત્રને ત્યાગ કરી સયમ મા સ્વીકારી આત્માન્નતિના નિકટ રસ્તા લીધા છે.
અહા ! હુ કેટલા બધા પ્રમાદી ! અન્ય જન્મમાં કરેલ સુકૃત તથા દુષ્કૃત અનુભવવા છતાં પણ તે સુખમય માને અંગીકાર ન કરતાં વિષય સુખમાં લુબ્ધ થઈ રહ્યો છું. આ મારી છેવટની સ્થિતિમાં કોઈ પણ રીતે આત્મન્નોતિ કરવી, જન્મ મરણનાં ચક્રોથી વિમુક્ત થવુ અને શાશ્વતસુખ મેળવવું તેજ ચેાગ્ય છે, આ વખતે પ્રમાદ કરી ક્ષણભંગુર અને વિરસવિપાકવાળા વિષર્ચામાં વિશેષ વખત વહન થવા દઈશ તેા આયુષ્ય પૂર્ણ થતાં મને માટે પ્રશ્ચાતાપ થશે. મનના મનેારથા મનમાં રહેશે. આ એક ભૂલ અનેક ભૂàા ઉત્પન્ન કરશે. પાપવૃત્તિ, પાપવૃત્તિઓને વધારશે અને છેવટે આ વિષમ સંસારચક્ર અતિ વિષમ થઈ પડશે. જ્ઞાનીઓએ શુ' આવતા દિવસની રાહ દેખી છે? જાણ્યુ અને તરત જ પ્રવૃત્તિ કરી છે ?
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૪
લ′ દુરી ચરિત્ર
એક ક્ષણુ પણ અનેક વિધ્નાથી ભરેલી છે. હવે તે! મારે હમણાં જ આત્મન્નોતિ માટે પ્રયત્ન કરવા તૈયાર થવું. ઇત્યાદિ મનેારથા અને નિશ્ચય કરતાં પ્રભાત થવા આવ્યુ શય્યાથી ઉઠી આવશ્યકાદિ ષટ્કમ કરી વિરક્ત રાજા રાજસભામાં આવી છેઠે.
જ્યાં ઈચ્છા છે ત્યાં માગ છે. જેટલી પ્રબળ ઈચ્છા, તેટલેા જ તે નજીક છે. આ અવસરે વનપાળકે આવી વધામણી આપી કે મહારાજા ! જ્ઞાનદિવાકર ગુરૂમહારાજ આપણા ઉદ્યાનમાં આવી ઉતરેલા છે. આપની નિત્યની આજ્ઞા મુજબ તેઓશ્રીને સગવડ અમે આપી છે.
પોતાના મનેાથાને મદદ કરનાર કે સિદ્ધ કરનારના સમાચાર સાંભળી રાજાના આનંદના પાર ન રહ્યો. ખરે ખર હું ધન્યભાગી છું. મારા મનેરથાની સાથે જ જ્ઞાની ગુરૂનું આગમન થયું છે. મારા ઉત્તમ ભવિષ્યની સિદ્ધિની આજ નિશાની છે કે ઈચ્છા થતાં મદદગાર તૈયાર, દરેક સાધન અનુકુળ. રાજા તત્કાળ સિંહાસનથી નીચે ઉતરી પડયા, પાદુકા કાઢી નાખી, ઉત્તરાસન કરી જે દિશામાં ગુરૂમહારાજ આવી ઉતરેલા હતા તે દિશા સન્મુખ સાત, આઠ પગલાં જઈ પંચાગ પ્રણામ કર્યાં. વધામણી લાવનારને પારિતોષિક દાન આપ્યું અને તરત જ સભા ખરખાસ્ત કરી ગુરૂ મહારાજને વંદન કરવા જવાની સર્વ તૈયારીઓ કરી ઘેાડાક વખતમાં તૈયારી થતાં મહારાજા મહાબળ, પોતાની રાજસભા, નગરના લેાકેા અને મલયસુંદરી પ્રમુખ
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૧૫
ધર્મદેશના સ્ત્રી સમાજને સાથે લઈ ગુરૂજીને વંદન કરવા ગયા. ભક્તિભાવથી વંદન કરી પિતાને ઉચિત રથાને ગુરૂમહારાજની સન્મુખ રાજા પ્રમુખ બેઠા. - જ્ઞાનદિવાકર ગુરૂજીએ તેઓની ગ્યતાનુસાર સમયને અનુકૂળ ધર્મદેશના આપવી શરૂ કરી.
પ્રકરણ ૬૩ મું.
ધર્મદેશના.
મહાનુભાવે ! આ દુનિયામાં રહેલાં છો આ ભવ-ચક્રમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતાં અનેક પ્રકારનાં અસહ્ય દુખેને અનુભવ કરે છે. અનેક ચેનિઓમાં–જાતિ અથવા ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે અને વિલંબ થાય છે. એમ અરહદ ચક્રની માફક આ જન્મ મરણને અંત આવતો નથી, અંત નહિ આવવાનું કારણ જીવો પિતે પિતાને ઓળખી કે જાણી શકતા નથી અને તેથી
આ દુનિયાનાં ક્ષણીક તુચ્છ વિનશ્વર અને વિરસ પરિણામવાળાં સુખ મેળવવા માટે અનેક પ્રકારનાં પાપ કર્યા કરે છે, પણ તેમને સુખ મળતું નથી જે મળે છે તે થોડા વખત રડી વિલય થઈ જાય છે, ચાલ્યું જાય છે નાશ પામે છે અને છેવટે નિરાશા જ મળે છે.
Page #437
--------------------------------------------------------------------------
________________
મલયસુંદરી ચરિત્ર
જે સુખ આવીને ચાલ્યુ જાય તે તાત્ત્વિક નજ કહેવાય. તાવક સુખ તેા તેજ કહેવાય કે, જેના કાઈ પણ વખત નાશ જ ન થાય અને કાયમ ન્યુ રહે, આવું તાત્ત્વિક સુખ, દુનિયાના પાંચ ઈંદ્રિય સંબંધિ વિષચક્રમાંથી કોઇ પણ વખત મળી શકવાનું જ નથી, છતાં તેને માટે અહાનિશ તેમાંજ પ્રયત્ન કરવા તે ખરેખર અજ્ઞાનતા કે ભૂખતાજ છે.
૪૧૬
ખરૂ સુખ પોતાના આત્મા સિવાય કોઈ પણ સ્થળે. જ નહીં તે સુખ માટે બહાર પ્રયત્ન નહી કરતાં, પેાતાના સ્વભાવમાં આવવુ જોઈ એ અને અંતરમાં ઉછળતા વિષય, લાભ, તૃષ્ણા વિગેરેના લેાલેને શાંત કરવા જોઇએ, તે શાંત થયા સિવાય આત્મશેાધનને -આવિશુદ્ધિ કરવાના પ્રયાસ નિરક છે. ધારો કે એક પાણીના ભરેલા વિશાળ કુંડ છે અને તેને તળીએ એક અમૂલ્ય રત્ન પડ્યુ છે, છતાં પાણી ઘણું ડહાળુ છે અને પવનની લહેરીએ અને મેાજાએ વારંવાર તે પાણીને હલાવી રહ્યાં છે, આવી પાણીની મલીન અને હલનચલનવાળી . સ્થિતિમાં તે પાણીની તળીએ પડેલા રત્નને તમે શું જોઇ શકશે। ? નહિં ખીલકુલ નહી દેખાય,
આજ દૃષ્ટાંતે શુદ્ધ આત્મરત્ન, મન રૂપ પાણીની નીચે મનથી પણ પર રહેલું છે. તે મનરૂપી પાણી, વિષય ક્યાયની ડેાળાશથી મલીન થયેલુ છે અને અનેક પ્રકારના .
Page #438
--------------------------------------------------------------------------
________________
ધમ દેશના
૪૧૭
વિચાર તરંગાથી હાલી ચાલી રહ્યુ' છે, માટે વિષય કષાયને અભાવ અને અનેક વિતર્કોની શાંતિ જ્યાં સુધી નહિ થાય, ત્યાં સુધી શુદ્ધ આત્મરત્ન જોવાની કે પ્રાપ્ત કરવાની આશા રાખવી વ્યર્થ છે, આજ કારણથી આત્મવિશુદ્ધિ માટે ખાદ્ય અને અંતરંગ ઉપાધિએને ત્યાગ કરવા જોઈએ, તેાજ નિત્ય, અવિનાશી આત્મિક સુખ પ્રગટ થાય છે અને નિરંતર સુખી થવાય છે.
હે રાજન્ ! જો સત્ય સુખની અભિલાષા હાય તે આ ક્ષણભંગુર દેહ અને વિયેાગશીળ રયદિમાં આસક્ત ન થતાં આત્મસાધન માટે પ્રયત્ન કરવે, તે તમારા જેવા સમજી મનુષ્યાને ચેાગ્ય છે,
દેહના નાશ અવશ્ય છે. માનવ જન્મ ફ્રી ફ્રી મળવા મુશ્કેલ છે. આ ક્ષણભંગુર દેહથી પણ ઉત્તમ આત્મધર્મ પ્રગટ થતેા હાય તા કયા સમજી મનુષ્ય પ્રમાદ કરે ?
ઈત્યાદિ ગુરૂમહારાજ તરફથી ધમ દેશના સાંભળી મહામળરાજા આત્મસાધના કરવા માટે સાવધાન થા.. આજ પ્રભાતથી જ પોતે સાવધાન થઈ રહ્યો હતા, તેમાં ગુરૂજીના ઉપદેશે વિશેષ વધારા કર્યા.
૨૨૭
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૧૮
મલવસ દરી ચરિત્ર
પ્રકરણ ૬૪ મું.
મહાબળ અને મલયસુંદરી સંયમ માર્ગમાં
દેશના સાંભળી મહાબળ પરિવાર સહિત શહેરમાં આવ્યું અને શતબળ, સહસ્ત્રબળ તથા મલયસુંદરી પ્રમુખ કુટુંબ વર્ગને બેલાવી પિતાની સંયમમાર્ગ અંગિકાર કરવાની આતુરતા જણાવી.
મલયસુંદરી તે પૂર્વજન્મનાં કટુક વિપાકે સાંભળ્યાં તથા અનુભવ્યાં ત્યારથી જ વિરક્ત થયેલી હતી, કેવળ મહાબળની ઈચ્છાને આધીન થઈને જ આટલા વખત પ્રહસ્થાવાસમાં રહી હતી. મહાબળના આ વચનો સાંભળી તેના ઉત્સાહમાં વધારે થયો. નેહ બંધનોને તેડી નાંખી મહાબળની સાથે ચારિત્ર લેવા માટે તૈયાર થઈ રહી.
કુમાર શતબળ તથા સહસ્ત્રબળે પિતૃભક્તિને લઈ રાજ્યમાં રહેવા આગ્રહ કર્યો, પણ મહાબળની આત્મ ઉન્નતિ માટેની તીવ્ર લાગણી દેખી કુમારોને તેની ઇચ્છાને આધીન થવું પડ્યું.
સાગરતિલકનું રાજ્ય પ્રથમથી જ તેણે શતબળને આપ્યું હતું એટલે પૃથ્વી સ્થાનપુરના રાજ્ય ઉપર રાજા તરીકે સહસ્ત્રબળને આ નિષેક કર્યો. રાજા શતબળ તથા રાજા સહસ્ત્રબળે અષ્ટન્ડિકા મહત્સવ પૂર્વક મહાબળ અને મલયસુંદરીને મહાન દિક્ષા મહોત્સવ કર્યો.
Page #440
--------------------------------------------------------------------------
________________
મહાળ અને મલયસુંદરી સયમ માગ માં ૪૧૯
મહાબળની સાથે અનેક રાજપુરૂષોએ ચારિત્ર અગિકાર કર્યુ. તેમજ રાણી મલયસુ ંદરાની સાથે પણ અનેક રાજવની તેમજ અન્ય સ્ત્રીઓએ ચારિત્ર લીધું.
દિક્ષા લીધા પછી મહાબળાદિ મુનિઓને ગ્રહણ, આસેવનાદિ શિક્ષા અર્થે સ્થવિર મુનિઓને સોંપવામાં આવ્યા તથા સાધ્વી મલયસુંદરી પ્રમુખને મહત્તરા સાધ્વીને સોંપવામાં આવી.
બન્ને પ્રકારની શિક્ષા પાલન કરતા પૃથ્વીસ્થાનપુરામાં કેટલેાક વખત રહી જ્ઞાનદિવાકર ગુરૂ સાથે મહાબળ મુનિએ અન્ય સ્થળે વિહાર કર્યાં. સાધ્વી મલયસુંદરી પણ પેાતાની મહત્તર! સાધ્વી સાથે અન્ય સ્થળે વિહાર કરી ગયાં.
તેઓ પૃથ્વી તટપર જુદા જુદા સ્થળે વિચારતાં જ્ઞાન ધ્યાનથી પોતાના આત્માને કૃતાર્થ કરતા હતા. વચમાં આંતરે પૃથ્વીસ્થાનપુર અને સાગરતિલકપુરમાં આવી તે અન્ને પુત્રાને ધર્મોમાં ઉત્સાહ પમાડતા અને વ્યસન સેવનથી નિવારણુ કરતા હતા.
ગુરૂ શિક્ષાથી પેાતાને કૃતાર્થ માનતા તે બન્ને ભાઇએ આપસમાં દૃઢ સ્નેહુવાન થયા અને ધમ મા માં પણ સાવધાન થયા.
કાળાંતરે તે બન્ને રાજાએ એટલા બધા ધર્મોમાં સાવધાન થયા કે બીજાઓને પણ તે સત્યમગને એષ
કરવા લાગ્યા.
Page #441
--------------------------------------------------------------------------
________________
४२०
મલયસુંદરી ચરિત્ર
મહાબળ મહામુનિ ખડ્રગની ધાર સમાન તીવ્ર વતને પાલન કરતા અનુક્રમે સિદ્ધાંતની પારાગમી થઈ ગીતાર્થ થયા.
આ દ્ધાર માટે ભગીરથ પ્રયત્ન કરનાર મહાબળ. મુનિને ગીતાર્થ હોવાથી એકાંકી વિહાર કરવા માટે પણ ગુરૂજીએ આજ્ઞા આપી. પોતાના કલિષ્ટ કર્મ ખપાવવા. નિમિત્તે તેઓએ પણ સમુદાયથી પૃથુફ ઉચિત ગયું. સમુદાયથી પૃથક થઈ જીર્ણવને, જંગલે. મશાન, પહાડ અને ગિરિકંદરા પ્રમુખમાં નિવાસ કરી નિરતિચાર વ્રત પાલન કરતાં આત્મધ્યાનમાં લીનતા કરવા લાગ્યા.
આ મહાત્માની આત્મ ધર્મમાં નિશ્ચળતા મેરૂની માફક હતી. પૃથ્વીની માફક સર્વ પરિગ્રહે સહન કરવાની સહનશીલતા હતી. તેની મુખમુદ્રા ચંદ્રની માફક સૌમ્ય યાને શાંત હતી. આકાશની માફક તેને કઈ તરફના. આલંબનની જરૂર ન હતી. શંખની માફક રાગાદિકથી નહિ રંગાવા રૂપ નિરંજનતા હતી. પ્રથમ સંગરંગમાં અને પછી શાંત રસમાં રહી અંતરંગ શત્રુઓના-કામ ક્રોધાદિનો નાશ કરતા હતા. અનુક્રમે પૃથ્વી તટપર વિચરતાં એક વખત સાગરતિલકપુરના બહારના વનભાગમાં સંધ્યા વેળાએ એકાંકી મહાબળમુનિ આવી પહોંચ્યા, કિલષ્ટકર્મ ખપાવવાં અને શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું, એ જ જેમનું લક્ષબિન્દુ હતું. તેથી તરત જ તે વનના એક ભાગમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભા રહ્યા.
Page #442
--------------------------------------------------------------------------
________________
મહાબળ અને મલયસુંદરી સયમ માગ માં
૪૨૧
એ અવસરે ઉદ્યાનનેા પાલક માળી ફરતા ફરતા ત્યાં આવ્યેા. તેણે કાર્યાત્સગ મુદ્રામાં રહેલા તે મુનિને જોયા. જોતાં જ તેણે તેને એળખી લીધા. તરત જ ત્યાંથી ચાલી નીકળી જ્યાં શતખળ રાજા હતા, ત્યાં શહેરમાં આળ્યે, આવીને રાજાને નમસ્કાર કરી વધામણી આપી કે મહારાજ ! આપના પૂજ્ય પિતાશ્રી મહાબળમુનિ એકાંકીપણે આપના ઉંઘાનના એક ભાગમાં આવીને ધ્યાનસ્થ ગે રહ્યા છે.
અ. વધામણી સાંભળતા જ હર્ષોંથી રામાંચિત થયેલા રાજાએ તે વનપાળને વધામણીમાં વાંચ્છિત દાન આપ્યું.વનપાળ પાછા ગયે.રાજા વિચાર કરવા લાગ્યા અત્યારે સ`ધ્યાસમય થઈ ગયા છે. રાત્રિની શરૂઆત થઈ ચુકી છે તેા પ્રાતઃકાળે સવ પિરવારને સાથે લઈ પૂજ્ય પિતાશ્રી ગુરૂવર્ય ને વંદન કરવા માટે જઈશ. ખરેખર હું ધન્યભાગી છું અને આ શહેર પણ આજે પવિત્ર થયુ' કે અમારા પુણ્યાદયથી આકર્ષાઈ આજે ગુરૂમહારાજ અહીં પધાર્યાં છે. આ પ્રમાણે ખેલતાં રાજાએ પગમાંથી પાદુકાઓ દૂર કરી, સાત આઠ પગલાં સન્મુખ જઈ ત્યાં રહ્યા છતાં જ તે દિશા તરફ ઊભા હી મહાન ભક્તિથી ૫'ચાંગ વના કરી અને પૂજ્ય પિતાના મુખાદિ જોવાની ઉત્કંઠાથી રાજાદિ સર્વ પરિવારે તે રાત્રિ ઘણા કબ્જે પસાર કરી.
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૨૨
મલયસુંદરી ચરિત્ર
પ્રકરણ ૬૫ સુ
કનકવતીએ વેર લીધું
મલયસુંદરીને રાક્ષસી કલ`ક આપ્યા પછી પેટીમાંથી બહાર કાઢી મહાબળે તાડના કરી કાઢી મૂકેલી અને સ્ત્રી જાતિ હૈાવાથી વધે નહિ કરેલી કનકવતી દેશપાર થઈ ને પૃથ્વી તટપર ફરવા લાગી. ફરતાં ફરતાં કમ સાગે. દુર બ્યથી પ્રેરાયેલી દુ:ખીણી થઈ આજે આજ નગરમાં આવીને રહી હતી.
કોઈપણ કાય પ્રસંગે શહેરની મહાર રહેલા વનમાં તે સ ંધ્યા સમયે આવી એટલામાં ધ્યાનમાં રહેલ મહાખળ-મુનિ તેના જોવામાં આવ્યા, તેને જોતાં જ તેણીએ તેને આળખી લીધા તે વિચારવા લાગી. હા ! સુરપાળ રાજાના કુમાર મહાબળ તે આજ દેખાય છે. અરે! તે વ્રતધારી થયા દેખાય છે. મારાં કરેલાં સવ અકાર્યો આ જાણે છે. કદાચ તે મારી સ` વાત અહીં પ્રગટ કરશે તે! મારી શી ગતિ થશે ? મને રહેવાને મુકામ પણ નહિ મળે અને. લેાકેા કદના કરીને મારશે. ખરી વાત છે. વાળઃ લગ રાજા: પાપી જીવા સર્વ સ્થળે શકાવાળા જ હાય છે, હું કઈ એવા ઉપાય શોધી કાઢું કે જેથી મારા કરેલાં. અકાય ની કાઈ ને ખુખર ન પડે. આ પ્રમાણે વિચાર કરતી અને આજુબાજુ નજર કરતી, ક ંઈક આશ્ચય
Page #444
--------------------------------------------------------------------------
________________
કનકવતાએ વેર લીધું
૪૮૩ પામતી તે અવસરે તે તે ત્યાંથી ચાલી ગઈ પણ રાત્રિના અવસરની રાહ જોતી તે પાપિષ્ટ પિતાના મુકામમાં સાવધાન થઈ બેઠી રાત્રિના અંધકાર ચારે બાજુ ફેલા રસ્તાઓ મનુષ્યના સંચાર વિનાના થયા. એ અવસરે કેઈ નહિ જાણે તેવી રીતે તે ગુપ્ત પણે પિતાના મુકામથી બહાર નીકળી આવી. ઘેરથી નીકળતા સાથે અગ્નિનું સાધન પણ ધઈ લીધું હતું, ચાલતાં ચાલમાં જે સ્થળે મહાબળમુનિ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા હતા ત્યાં આવી.
અહ. ! સ્થિર આશયવાળ મૂર્તિમાન ધર્મ જ ઉભે હાય નહિ તેમ તે સંયમી મહાત્મા અત્યારે ધ્યાનમાં લીન થઈ રહ્યો હતે. પણ આ મલીન વાસનાવાળી કનકવતીને મન તે સાક્ષાત તે કાળ સ્વરૂપ દેખાતો હતે ખરી વાત છે, જે માણસ જે વિચારને હય, જે સ્થિતિને હોય, તેને તે જ ભાસ થાય છે, તે જ અનુભવ થ ય છે. અને સામના સંબંધમાં તેવું જ પિતાની ચેગ્યતા કે સ્થિતિને અનુસરતું જ અનુમાન બાંધે છે.
આ અવસરે મુનિને મહાન કષ્ટ થવાનું છે, એ દુઃખ આપણાથી કેમ જેવાશે ? એમ ધારીને જ જાણે શહેરના દરવાજા બંધ થયા હોય તેમ તે વખતે શહેરના દરવાજા બંધ થઈ ગયા હતાં. મુનિને થનાર કષ્ટ સહન નહિ કરી શકવાથી જ જાણે તે અવસરે નગર લોકોના નેત્ર નિદ્રાથી મુકિત થઈ ગયા હોય તેમ લેકે નિદ્રામાં પડયા હતા. કે વિચિ સંગ! કેવું નિકાચિત ,
Page #445
--------------------------------------------------------------------------
________________
४२४
મલયસુંદરી ચરિત્ર કર્મ ! કે કે વેરભાવ ? ઉદ્યાનને રખેવાળ પણ આ વેળાએ કોઈ પ્રબળ કારણથી હાજર થઈ શક્યો ન હતો. લેકેના સંચારના અભાવે ભૂમિભાગ શાંત થયેલે દેખી, કનકવતી પિતાના હૃદયમાં ઘણે હર્ષ પામી
નજીકના ભાગમાં કોલસા બનાવવા નિમિત્તે સ્વાભાવિક જ કોઈ મનુએ લાકડાં લાવી મૂક્યા હતાં, તેને મોટા ઢગવા ત્યાં પડ હતો તે લાકડાં વડે કરી કનકવતીએ કાર્યોત્સર્ગ પણે રહેલા મુનિના શરીરને મસ્તક પર્યત ચારે બાજુએ ઘેરી લીધું. અર્થાત તે મુનિની ચારે બાજુ તે લાકડાં ખડકી દીધાં કે જેથી મુનિનું જરા માત્ર પણ શરીર દેખાઈ ન શકે. | મુનિના આ પ્રમાણે કષ્ટથી વિટતાં તેણીએ ચતુર ગતિના નાના પ્રકારના દુઃખથી પિતાના આત્માને ઘેરી લીધે. જન્માંતરના વેરાનુબંધથી નિર્દય થઈ કનક્વતીએ ત્યાર પછી તે લાકડાની ચારે બાજુએ અગ્નિ લગાવી દીધું.
પિતાના ઉપર મરણાંત ઉપસર્ગ આવેલે જાણી તે મહાત્માએ પણ ત્યાં તેવી અવસ્થામાં ઉભા ઉભાં જ મન સાથે આરાધના કરી લીધી.
અગ્નિ પણ જાણે કનકવતીના પુણ્ય સંચયને મુળથી બાળી નાંખતે હેય તેમ મુનિના શરીરને બાળવાને પ્રવૃત્ત થયો. એ અવસરે મહાબળ મુનિ પણ દુઃસહ ઉપસર્ગને સહન કરતાં પિતે પિતાને બોધ આપવા લાગ્યા.
Page #446
--------------------------------------------------------------------------
________________
આત્માને ઉપદેશ અને મોક્ષ
૪૨૫
પ્રકરણ ૬૬ મું
આત્માને ઉપદેશ અને મોક્ષ
દેહ તથા આત્માની ભિન્નતાનું જ્ઞાન આવે વખતે આજ સપષ્ટ નિર્ણિત થાય છે. આજ પરમ કસોટીનો વખત છે. કિલષ્ટકર્મ ખપાવવાનો વખત આવે જ હોય છે ઘણા વખતથી સુદઢ કરેલ જ્ઞાનને અજમાવવાનું પરમ કારણ કેઈક વખત જ મળે છે. ગોખેલા ક્ષમા કરવાના પાઠ અત્યારે જ અમલમાં મૂકવા ગ્ય છે. લાંબા વખતથી દેહદમન કરવાનો અભ્યાસ આવે અવસરે જ ઉપયોગમાં આવે છે.
પિતાની ચારે બાજુ લાકડાં ખડકાય છે ખડકનાર કોણ છે ? શા માટે ખડકે છે ? તેનું પરિણામ શું - આવશે ? અગ્નિ પણ લગાડી, લાકડાં બાળવા લાગ્યાં અને શરીર પણ બળવાની તૈયારીમાં છે. બળવા પણ લાગ્યું આ સર્વે વાત મહાબળ મુનિથી અજાણ નહોતી. ગુરૂએ આગળથી ચેતાવેલ પણ હતું કે કનકવતી છેવટને ઉપસર્ગ કરશે, પિતાનું વેર લેશે. તેમ મહાબળમુનિ પણ અત્યારે જ્ઞાન દષ્ટિએ કે ચમે દષ્ટિથી તેને નજરે જુએ છે. આમાંથી નાશી છુટવું હોય તે છુટાય તેવું છે. કનકવતીને શિક્ષા આપવી હોય તે આપવાનું સામર્થ્ય પણ પિતાનામાં છે, આ શહેરને રાજા તે પણ તેમને પુત્ર અને પરમ ભકત
Page #447
--------------------------------------------------------------------------
________________
४२६
લયસુંદરી ચરિત્ર છે, આટધું છતાં આ મુનિએ આ અસહ્ય ઉપસર્ગ શા. માટે સહન કર્યો હશે? એ સામાન્ય વાંચનારને અજાયબી. ઉત્પન્ન કરનાર છે, અને તે પણ તેવું જ. પણ આયુષ્ય થોડું અને ઋણાનુબંધ વધારે એટલે બીજો ઉપાય શું ? દેહાધ્યાસ કે દેહ ઉપરનો મમત્વ સર્વથા છુટેલ હેવાથી તેનું –દેહનું ગમે તેમ થાય મારે તે બંધીખાનામાંથી છુટવું જ, આવી પ્રબળ ઈચ્છાવાન દેહ ઉપર પ્રેમ શા માટે કરે ? ખરેખર દેહ બંધીખાનું જ છે. આત્મા આવા મલીન પદાર્થોના કીચડથી આવૃત્ત થયેલ છે. તેના મધ્યમાં પડે છે. દેહાધ્યાસથી રીબાય છે, ઝુરે છે અને વારંવાર તેમાં પ્રવેશ તથા નિર્ગમન કર્યા કરે છે. આવા પરમ દુખના કારણભૂત દેહ અને કર્મને સર્વથા ક્ષય, થત હય, ફરી પાછું આવા દેહમાં આવવાનું સદાને માટે બંધ થતું હોય તો આવા દેહ બંધીખાનામાંથી છુટવાની કોણ આનાકાની કરે? આત્મદશામાં દેહ દશાનું ભાન પણ ન હોય, ઉપેક્ષા પણ પ્રબળ, ભાવનિર્માણ પણ તેવું, ઈત્યાદિ અનેક કારણે આ ઉપસર્ગ સહન કરવામાં ગણી શકાય. વિશેષ કારણ તે તે મહાત્મા જ
જાણે.
આવા ઉપસર્ગના પ્રસંગે આત્મજાગૃતિની પૂર્ણ જરૂર છે, તે જાગૃતિ આ મહાત્માને હતી, વિશેષ જાગૃતિ. માટે તેિજ પિતાને દઢતા કરતા ચાલ્યા. હે જીવ! શુભ ભાવ રૂપ વહાણ ઉપર તું ઘણા કાળથી ચડેલ.
Page #448
--------------------------------------------------------------------------
________________
આત્માને ઉપદેશ અને મે
૪૭ હોવાથી હવે સંસાર સમુદ્રનો કિનારો પામવાની તૈયારી છે, આ સામે જ દેખાય છે. સદ્ભાવનારૂપ વહાણને શુદ્ધ ચિત્તરૂપ વાયુ વડે પ્રેરણું કર કે આ વહાણ તેને હમણાં. જ કિનારા ઉપર લાવી મૂકશે સમુદ્ર તરી આવ્યો છે. હવે આ ખાડીમાં કે ખાબોચિયામાં તું ન બુડીશ. હે. જીવ ! નરક, તિર્યંચાદિ ગતિઓમાં તે અસહ્ય દુખે. સહન કર્યા છે. તે યાતનાઓને વિચાર કરતાં આ યાતના. –પીડા તેની આગળ શી ગણત્રીમાં છે ? આ સ્ત્રી ઉપર, તું બીલકુલ અશુભ ચિંતવન ન કરીશ. કર્મ ઉન્મેલન કરવાના કાર્યમાં આ સ્ત્રી તને ખરેખર મદદગાર થઈ છે અને તેથી તે તારા એક પરમ મિત્રસમાન છે. હે. ચેતન ! તું જે દેહ મંદિરમાં રહ્યો છે તે તારાથી જુદું છે આ બાહ્ય ઘર બળવાથી તું બળવાનો નથી. તારો. નાશ થવાનો નથી. તું અમર અને અરૂપી છે, આ અગ્નિ. પૂર્વ સંચિત કર્મ મળને વિશુદ્ધ કરે છે, એટલે તે પણ અહિતકર નથી, ઈત્યાદિ પ્રબળ ભાવનાના બળથી કનકવતી. ઉપરથી શ્રેષભાવ અને દેહ ઉપરથી મમત્વભાવ શાંત કરી, સમભાવની સરલ શ્રેણીએ તે મહાત્મા મહાબળ મુનિ આગળ વધ્યા. શુભાશુભ કર્મોપરથી મમત્વભાવ તદ્દન છુટી. ગ. દેહથી આત્મા તદ્દન જુદો જ અનુભવાય. આ આત્મસ્થિતિમાં ઘાતિકને ક્ષય થતાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. બહારથી લાકડાને અગ્નિ પ્રજવલિત થઈ રહ્યો છે અને અંતરમાં શુકલધ્યાનાગ્નિ જ જલ્યમાન થઈ
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૨૮
મલયસુરી ચરિત્ર
રહ્યો હતા. આ અંતરની અગ્નિની મદદથી ભવેાપગ્રાહી ક્રો-માકીનાં ચાર કર્માં પણ બળીને ભસ્મીભૂત કરી નાખ્યાં.
થોડા જ વખતમાં તે મહાત્મા મહાબળમુનિ અંત કૃત્ કેવલી થઈ ક્રમથી સથા નિવૃત્તિ પામી મેક્ષે ગયા અને નિર'તરને માટે તે પવિત્ર આત્માએ જન્મ, જરા, મરણાદિ કલેશેાને જલાંજલિ આપી.
પ્રકરણ ૬૭ સુ સતબળના વિલાપ.
આ તે। મહાત્મા પુરૂષાને સિંહનાદ છે કે જે કાલે કરવાનું હાય તે આજે કરે અને આજે કરવાનું હોય તે હમણા કરે. એક મૂહુત્ત' જેટલા ટુંકા વખતમાં પણ અનેક વિઘ્ના આવે છે માટે આવતા વખતની રાહ ન જુએ. મુલત્વી રાખ્યાનાં માઠાં ફળા ઘણી વખત મનુષ્યને અનુભવવાં પડે છે. એક વખત સખત છક્કડ લાગ્યા સિવાય આ વાતનેા ખરા અનુભવ સમજવામાં નથી આવતા. પાછળથી જ મનુષ્યાને ડહાપણુ આવે છે કે અમે આ કામ તરત કર્યુ હાત તે ઘણું
o
સારૂં થાત.
પ્રાતઃકાળ થતાં જ પિતૃદનાથે—ગુરૂદશનાથે અતિ ઉત્કંઠિત શતબળરાજા પરિવાર સહિત ઉદ્યાનમાં
Page #450
--------------------------------------------------------------------------
________________
સતબળને વિલાપ
૪૨૯આવ્યું. આજુબાજુ તપાસ કરતાં મુનિ તેમના દેખવામાં ન આવ્યા. પણ જે ઠેકાણે તે મુનિ ઉભા હતા, તે સ્થળે એક રાખનો ઢગલે તેમના દેખવામાં આવ્યું અને તે. ઢગલામાં કોઈ મનુષ્ય ભસ્મીભૂત થયું હોય તેવી નિશાની. દેખાઈ. ઘણું બારિક તપાસ કરતાં જણાઈ આવ્યું કે તે. મુનિનું શરીર જ બળીને રાખ થયું હતું. આ દુઃખદાઈ વર્તમાન સમાચાર જાણતાં જ રાજા મૂછ ખાઈ જમીન પર પડી ગયે. કેટલીકવારે મૂછ શાંત થતાં કેપ કરી. રાજા બોલવા લાગ્યું કે, અરે ! ભવભ્રમણથી નિર્ભય. થયેલા અને નિષ્કારણ બૈરી સરખા કોણે આ મુનિને આ દુખદાઈ ઉપસર્ગ કર્યો ?
આમ બોલવાની સાથે તે રાખના ઢગલા તરફ નજર કરતાં પિતૃવત્સલ રાજા ફરી પાછા મૂછવશ થઈ પડે મનોવૃત્તિને ઘણું શાંત કરવા માંડી પણ તે શાંત ન થઈ ત્યારે રાજા મુક્ત કંઠે વિલાપ કરવા સાથે પશ્ચાતાપ કરવા લાગે હા! હા ! હતાશ શતબળ ! તું કેટલે બધે નિર્ભાગી ? દુર્લભ પિતૃચરણ કમળને પામ્યા છતાં પણ પ્રમાદના કારણથી તત્કાળ આવી વંદન ન કરી શક્યો હે પૂજ્ય પિતા ! આપની કરૂણા પવિત્ર દૃષ્ટિ મારા ઉપર ન પડી. મેં મારા કર્ણપટદ્વારા આપના મુખથી ધર્મદેશના રૂપ અમૃતનું પાન ન કર્યું. એક રીર-દરિદ્ર મનુષ્યના મનરની માફક મારા હૃદયના મને વિલીન થયા. હે પૂજ્યગુરૂ ! આજેજ નિરાધાર થયે, આજેજ
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૩૦
મલવસુંદર ચરિત્ર નિર્નાથ થયો. મારા સર્વ મનોરથો મનમાં જ રહી ગયા. હા ! હા ! પૂજાપિતા મારા રાજ્યમાં જ અને મારી હયાતી જ નજર પણ ન જોઈ શકાય તેવી આપની અવસ્થા થઈ. ખરેખર ! હું નિર્ભાગી જ કે આપને સમાગમ બીલકુલ ન થે. ધિક્કાર થાઓ મારા જેવા પ્રમાદિને કે તત્કાળ કરવા લાયક કાર્યો આગામી ક ળ ઉપર મુલતવી રાખે છે. જે હું કાલે સંધ્યા સમયે જ અહીં આવ્યું હતું તે પૂજ્ય પિતાશ્રીને મેળાપ, તેમનાં દર્શન અને ઉપદેશ શ્રવણ આદિ સર્વલાભની પ્રાપ્તિ થાત.
આ પ્રમાણે વિલાપ કરતા રાજાએ ભ્રકુટીના વિક્ષેપથી સુભટોને જણાવ્યું કે, અરે મારા શુરવીર સુભટો ! તમે તે પાપીના પગલે પગલે જાઓ અને આ અનર્થ કરનારને અહીં જીવતે પકડી લાવે.
રાજાને હુકમ થતાં સંખ્યાબંધ સુભટે ચારે બાજુ નીકળી પડ્યા. પગલાના જાણકાર સુભટે પગલે પગલે આગળ વધ્યા અને અનુક્રમે તે પગલું એક ખીણના ભાગમાં જઈ અટક્યું. સુભટો તે ખીણમાં ઉતરી પડ્યા. ત્યાં તપાસ કરતા એક ભાગમાં છુપાઈ રહેલી કનકાવતી તેમના દેખવામાં આવી. તેને પકડીને સુભટો રાજા પાસે લઈ આવ્યા. રાજાએ તાડના કરી તે સ્ત્રીને પૂછયું કે તે આ મુનિને શા કારણથી જીવતા બાળી દીધા ? ઘણે માર પડવા પછી તેણે પિતાનું કરેલું સર્વ અકીય સત્ય જણાવી આપ્યું. શતબળ રાજાએ નાના પ્રકારના મારથી
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૩૧
સતબળનો વિલાપ તે કનકવતીને મારે નંખાવી. તેણીએ પણ પિતાના દુષ્ટ કર્મનું ફળ કર્માનુસાર મેળવ્યું. મરણ પામીને છઠ્ઠી નરકે નારકીપણે તે ઉત્પન્ન થઈ અને ત્યાં નાના પ્રકારના દુઃખના ભાજનભૂત થઈ.
કનકવતીને મારવાથી કાંઈ રાજાનો શેક છે ન થયે તેને કારી ઘા ન રૂઝાયે, પિતાની અને ગુરૂની ખોટ ન પુરાઈ, પ્રધાન પુરૂષ એ તેને ઘણે સમજાવ્યું પણ તેણે એક ક્ષણમાત્ર પણ પિતૃક મૂક નહિ.
પૂજ્ય પિતાનું મરણ આવી વિષમ રીતે થયું જાણી સહસ્ત્રબળ રાજા પણ શેક સમુદ્રમાં ડૂબી ગયે. આ બંને રાજાઓને પિતાનો શાક, રામ લક્ષમણના શોકની માફક કે કૃષ્ણ બળભદ્રના શેકની માફક સાલવ. લાગે. તેઓએ રાજ્યના તમામ સુખને જલાજલિ આપી. સારું ખવું, સારૂં પીવું, સારાં વસ્ત્ર પહેરવાં. હસવું કે આનંદથી બેલવું તે સર્વે તેમણે મૂકી દીધું. સર્વ દિશાએ તેમને શૂન્ય લાગવા માંડી તેમજ કેઈ પણ સ્થળે તેઓને રતિ ન મળી, કેવળ શેકની ગમગીનીમાં બંને ભાઈઓ અહનિશ રહેવા લાગ્યા અને રાત્રિ દિવસ પિતાનું મરણ અને તેના ગુણે સંભારવા લાગ્યા.
આ પ્રમાણે બંને રાજાની સ્થિતિ દેખી પ્રધાન મંડળ પણ વિચારમાં પડયું કે હવે રાજાઓને શેકથી કેવી રીતે મુક્ત કરવા ?
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૩૨
મલયસુંદરી ચાર
પ્રકરણ ૬૮ મું મહત્તરા સાધ્વી મલયસુંદરી કેળવણને યથાસ્થાને નિજના કરવી તેની બલી-- હારી છે. જે કાર્ય ઘણા લાંબા કાળે અને દુશક્યતાથી. મનુષ્ય કરી શકે છે, તે કાર્યદક સ્વભાવવાળે અને અસ્પષ્ટ ચૈતન્યવાળે અગ્નિ ઘણા થોડા વખતમાં અને સુશકયથી કરી શકે છે. વિજળીની અને અગ્નિની. મદદથી ચાલતા તાર. ટેલીફેન, રેલવે, સ્ટીમર, મીલે અને અનેક પ્રકારના સંચાઓ, આ સર્વ દૃષ્ટાંતે પ્રત્યક્ષ અત્યારે આપણું સર્વના દેખવામાં આવે છે, તેમજ પાણી અને વાયુની મદદથી પણ તેવા અશકય કાર્યો બની શકે છે. હિંસક સ્વભાવવાળાં સિંહ, વ્યાધ્રાદિ પશુઓ પણ કેળ-- વણીના પ્રતાપથી પિતાના સ્વભાવને એક બાજુએ મૂકી મનુષ્યની સાથે હળી મળીને રહેતા દેખવામાં આવે છે સ્વાતિ નક્ષત્રનું પાણું યથાસ્થાન-છીપમાં સ્થિતિ પામવાથી મોતી જેવી સુંદર અને બહુ મૂલ્યની વસ્તુ પેદા કરે છે. આ વિચાર કરનારને સ્પષ્ટ સમજાશે કે આ સર્વ કાર્યની સિદ્ધિ તે તે વસ્તુને યથાયોગ્ય કેળવી જાણવાથી અને યથાસ્થાને નિયત કરવાથી જ થઈ શકે તેમ છે. જ્યારે અસ્પષ્ટ ચૈતન્યવાળાં પાણી, અગ્નિ, વાયુ અને પશુઓને પણ તેમના સ્વભાવમાં ફેરફાર કરાવી શકાય છે. તેમની શક્તિમાં વધારે કરી શકાય છે, તે પછી સ્ત્રીઓને
Page #454
--------------------------------------------------------------------------
________________
મહત્તર સાધ્વી મલયસુંદરી
૪૩૩ કેળવી જાણવાથી કે યથાસ્થાને ઉત્તમ સહવાસમાં નિછતા કરવાથી તેમની શકિતમાં વધારે, સ્વભાવમાં ફેરફાર અને અનેક મનુષ્યને ઉપકાર કર્તા તરીકે કેમ ન બનાવી શકાય? અવશ્ય બનાવી શકાય જ.
સાધ્વી મલયસુંદરી નિર્મળ ચરિત્રનું પાલન કરતાં અને સાથે (જ્ઞાનાભ્યાસ કરતાં અનુક્રમે અગીયાર અંગ પર્યતનું જ્ઞાન મેળવી શકી. તેણે તત્ત્વજ્ઞાનમાં ઘણું ઊંડો પ્રવેશ કર્યો હતો તેથી જ અનેક ભવ્ય જીને ઉત્તમ બધ આપતી તે પૃથ્વીતળપર વિચરતી હતી. જ્ઞાનની સાથે તે મહાશયા તીવ્ર તપશ્ચર્યા પણ કરતી હતી. કર્મ કલેશને દૂર કરવા માટે તે અહોનિશ પ્રયત્ન કર્યા કરતી હતી. નવીન કર્મબંધ થતો અટકાવવા માટે તેટલે જ પ્રયત્ન કરતી હતી. કેમ કે કર્મના ભયંકર ફળે આ ભવમાં જ અનુભવવાં પડ્યાં હતાં, તે વખતે અનેક દુઃખને તે ભૂલી ગઈ ન હતી.
જ્ઞાન, ક્રિયામાં નિરંતર પ્રયત્ન કરતાં આ મહાશયાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ગુરૂમહારાજે તેમને વિધિપૂર્વક મહત્ત્વની-સર્વે સાધ્વીઓમાં મુખ્ય આગેવાન. વીતરાગની આજ્ઞા મુજબ સર્વ સાધ્વીઓને પ્રવર્તાવનારની પદવી આપી.
અવધિજ્ઞાનના પ્રકાશની મદદથી મનુષ્યના સંદેહરૂપ અંધકારને દૂર કરતી અને ભવ્ય જીવરૂપ કમળને વિકસિત મ-૨૮
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩૪
મલવસુંદરી ચરિત્ર કરતી તે મહાનુભાવા મહત્તરા પૃથ્વીતટપર ઉગ્ર વિહારે વિચારવા લાગી. - જ્ઞાનલેકણી-જ્ઞાનપ્રકાશથી મહાબળ મુનિનું નિર્વાણ થયેલું જાણી અને તે દુઃખથી શેકસાગરમાં ડુબેલા શતબળ રાજાને દેખી તેમને ઉદ્ધાર કરવા નિમિતે સાધ્વી મલયસુંદરી અનેક સાધ્વીના પરિવાર સહિત વિહાર કરતાં ક્રમે સાગરતિલક શહેરમાં આવી અને પિતાને લાયક વસ્તીમાં મુકામમાં નિવાસ કર્યો.
પોતાની માતા મહત્તરા મલયસુંદરીનું આગમન સાંભળી શતબળને ઘણે હર્ષ થયે. રાજા શતબળ પોતાના પરિવાર સહિત તત્કાળ તે મહત્તરાને વંદન કરવા આવ્યું. વંદના કરી પિતાને ઉચિત સ્થાને પરિવાર સહિત ધર્મશિક્ષા સાંભળવા બેઠો.
પ્રકરણ ૬૯ મું.
સાવી મલયસુંદરીને ઉપદેશ
અમૃત સરીખા મધુર વચનાઓ અને પ્રસન્ન મુખે સદવી મલયસુંદરીએ ઉપદેશ આપતાં જણાવ્યું કે વલે, શતબલ ! મનુષ્યદેહની ક્ષણભંગુરતા, આયુષ્યની અભ્યતા અને સંગની વિગશીલતા શું તું ભુલી
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૩૫
સાવી મલયસુ દરીને ઉપદેશ ગયે ? જગતમાં આ દેહથી કણ અમર રહ્યો છે? અનંત બળધારી તીર્થકરો આ દેહથી શું વિજીત થયા નથી ?
મહા સત્ત્વવાનું છમાં શિરોમણિ તુલ્ય તારા પિતા મહાબળમુનિ તે સ્ત્રીના ઉપસર્ગ કરવા પછી કેવળ જ્ઞાન પામી ત્યાં તેજ અવસરે નિર્વાણપદ પામ્યા છે.
જેને માટે ધન, વજન, કલત્ર, પુત્રાદિ સર્વ વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે, જેને માટે તપશ્ચર્યાદિ દુષ્કર ક્રિયાઓ કરી મહાન દુખ સહન કરવામાં આવે છે, તેવું દુર્લભ ઉત્તમ અને શાશ્વતસ્થાન તેમણે પ્રાપ્ત કર્યું છે. આ સર્વ ભવપ્રપંચને સદાને માટે તેમણે જલાંજલી આપી છે. તેવા પવિત્ર પિતાને માટે તું હજુ સુધી શેક શા માટે કર્યા કરે છે.
પોતાના કેઈપણ વહાલા માણસને મહાન નિધાનની પ્રાપ્તિ થઈ હોય તે શું વહાલપણાને દા કરનાર માણસને તેનાથી આનંદ થાય કે શેક થાય ? જે શેક થાય તે તેના વાલેસરી કહી શકાય ? નજ કહી શકાય. તેવી જ રીતે તારા પિતાને કેવળજ્ઞાનરૂપ આત્મનિધાનની પ્રાપ્તિ થઈ છે તો તેથી તને આનંદ થે જોઈ એ. કે શે ? આનંદ જ થવું જોઈએ.
પેતાનો કેઈ ઈષ્ટ સંબંધી “ઘણું કાળથી બધીખાનામાં પડયે હોય અને અકસ્માત તે બંધી ખાનામાંથી છુટવાની વધામણી મળે તો તેથી તેને આનંદ થશે કે -શેક ? તેવીજ રીતે તારા પૂજ્ય પિતાને આ સંસારરૂપ.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૬
- મલયસુંદરી ચરિત્ર બંદીખાનામાંથી સદાને માટે છુટકારો થયે છે. તે તેથી તને આનંદિત થવું જોઈએ કે આમ શોક કર જોઈએ?
રાજન પિતાના ગાઢ સંબંધી મહાન વિપત્તિમાંથી મૂક્ત થયેલ હોય તે તેથી આનંદ થાય કે શેક થાય? આનંદજ થવું જોઈએ. તેવી જ રીતે તારે પિતા સંસારચક્રમાં અનંતવાર સહન કરવી પડતી જન્મ, મરણ રેગ, શેક, અધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ વિપત્તિથી સદાને માટે વિમુક્ત થયા છે, તે શું આ વેળાએ તને. આનંદ ન થ જોઈએ.
રાજન ! પિતાને કઈ ઈષ્ટ સંબંધી ઘણા વખતથ રેગે પીડાતા હોય અને દેવયોગે તે એક વખત સદાને માટે સર્વથા નિરોગી થાય તે શું તેના સંબંધીને તેથી હર્ષ ન થાય ? થે જ જોઈએ, તેમ તમારો ઈન્ટ સંબંધી પિતા મહાબળ અનાદિકાળથી કર્મ રોગથી પીડાતા. હતા તે હમણાં સર્વથા સદાને માટે કર્મ સેગથી મુક્ત થઈ અજરામરરૂપ નિરંગ અવસ્થા પામ્યા છે તે આવા આનંદી વર્તમાનથી તમને આનંદ થવો જોઈએ. અત્યારે તમને મહોત્સવને વખત છે, તેને ઠેકાણે આમ શોકમાં ગમગીન થઈ રહેવું તે કઈ પણ રીતે તમારા જેવા સમજાને લાયક નથી. હે રાજન ! હું જાણું છું કે તમારા પિતાને અગ્નિથી દુસહ પીડા થઈ હશે, તે કારણથી તમને વધારે દુઃખ લાગી આવે છે, પણ તે અગ્નિની પીડા તમારે ચિંતવવા જેવી નથી. કેમ કે સંગ્રામ પર ચડેલા
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૦
સીદવા મલયસુંદરીને ઉપદેશ અને જયશ્રીની ઈચ્છાવાળા સુભટે શું શત્રુઓ તરફના પ્રહારને નથી સહન કરતા? અર્થાત્ કરે જ છે તેવી જ રીતે કર્મશત્રુ સામે સંગ્રામ કરતા અને શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ જય લક્ષ્મીની ઈચ્છાવાળા તમારા પિતાને પરિષહ કે ઉપસર્ગરૂપ શત્રુના પ્રહારો લાગ્યા છે, તથાપિ આત્મગુણ રૂપ જય લક્ષ્મીની પ્રાપ્તિ થયેલી હોવાથી તેવા અમૂલ્ય લાભની આગળ આ પરિષહે કે ઉપસર્ગો તેમને તે વખતે કાંઈ પણ ગણુત્રિમાં હોય જ નહીં.
અથવા વિઘા સિદ્ધ કરનાર પુરૂષે વિદ્યા સિદ્ધ કરતા અત્યંત દુસહ દુઃખ કે ઉપસર્ગો સહન કરે છે. કેમ કે કષ્ટ સહન કર્યા સિવાય અદ્ભુત વિદ્યા સિદ્ધ મળી શકતી નથી, તેવી જ રીતે આત્મવિદ્યા સિદ્ધ કરતાં તમારા પિતાને દુસહ દુઃખ સહન કરવાં પડ્યાં છે. તથાપિ તેમને આત્મવિદ્યા પૂર્ણ સિદ્ધ થઈ છે, એટલે તે દુઃખ પણ તેમને દુઃખરૂપ લાગ્યાં નથી.
હે રાજન ! પિતાના ચરણાવિંદને નમસ્કાર ન કરી શકો આ કારણથી તમને અધતિ થાય છે, પણ આ અધીરજ કરવા ગ્ય નથી. કેમકે તું સદાને માટે પિતૃબત છે. પિતાની આરાધના કરવામાં તું નિરંતર આસકત છે. માટે સાક્ષાત પિતાની આરાધના કરવાથી જે લાભ મેળવી શકો ચગ્ય હતું, તે લાભ તે તારા પરિ1ણામની વિશુદ્ધિવાળા ભાવથી મેળવી લીધું છે, અને હજી પણ મેળવીશ. માટે પિન સંબંધી શોકનો ત્યાગ કર,
Page #459
--------------------------------------------------------------------------
________________
ખલસુંદ ચરિત્રરી
મંસારની વિચિત્ર સ્થિતિના વિચા, કર શેઠ કરવાથી! નુષ્યા પોતાનું રક્ષણ કરી શકતા નથી, આ ભવવાસને દુઃખના ઘરરૂપ જાણુ. આ સખાને સ્વપ્ન સર્દેશ સમજ. લક્ષ્મીને વિદ્યુતની માફક ચપળ જાણુ અને જીવતવ્યને પાણીના પરપાટાની માફ્ક ક્ષણભ`ગુર સમજ. હે રાજન ! ગુરૂશિક્ષા ગ્રહણ કરવામાં વિચક્ષણ તમારા જેવા વિવેકી.. પુરૂષો પણ જયારે આવી રીતે શાક કરશે, ત્યારે દોય અને વિવેક કયાં જઇ ને રહેશે ? તેઓને કેનેા આશ્રય ?
૪૩૮
આ પ્રમાણે મહત્તરા મલસુ દરીએ રાજા શતબળને પ્રતિષેધ આપ્યા. તેના અતિશાયિક વચનેાની એટલી અધી પ્રમળ અસર થઇ કે રાજા શતમળશેાક રહિત થઈ ધમ ધ્યાનમાં સાવધાન થયેા.
મહત્તરા પેાતાના કલ્પની મર્યાદા પ્રમાણે જેટલા દિવસ પ્રયત સાગરતિલકપુરમાં રહ્યાં, તેટલા દિવસ પર્યંત રાજા શતખળ નિરંતર વંદન અને ધ શ્રવણ નિમિત્તે તેમની પાસે આવતા જ રહ્યો જે સ્થળે મહાબળ મુનિ મેક્ષ ગયા તે સ્થળે એક મંદિર બંધાવ્યું અને તેમાં મહાબળ મુનિની મૂર્તિ સ્થાપન કરી વિવિધ પ્રકારના મહાત્સવે કર્યો ન્ય
મહત્તશ મલયસુંદરીએ તે શહેરના લેકેને અનેક પ્રટ્ટારે ઉપકાર કરી અને રાજાને ધર્મમાં સાવધાન તથા. સ્થિર કરી અન્ય સ્થળે વિહાર કર્યાં.
Page #460
--------------------------------------------------------------------------
________________
મલયચ્યુ કરીનું પૃથ્વીસ્થાનપુરમાં આગમન
પ્રકરણ ૭૦ સુ
૪૩૯
મલયસુ દરીનું પૃથ્વીસ્થાનપુરમાં આગમન
અવધિ જ્ઞાનના પ્રકાશથી સહસ્ત્રખળરાજાને પણ શેકમાં ગરકાવ થયેલા દીઠા, પણ શાકથી મૂક્ત કરવા અને ધર્મ કાર્યોમાં સાવધાન કરવા નિમિત્તે સાધ્વી મલયસુંદરીએ પૃથ્વીસ્થાનપુરમાં જવું ઉચિત ધાર્યું. પરાપકાર અને આમ ઉદ્ધાર એ મહાનપદને પામેલાં જીવાનુ` કન્ય છે, એમ સમજી અનુક્રમે ગ્રામાનુગ્રામ વિચરતા મહત્તરા સાધ્વી પૃથ્વીસ્થાનપુરમાં આવી પહેાંચ્યા.
પરોપકારપ્રવીણ ધર્માત્મા સાધ્વી મલયસુ દરીએ ધર્મોપદેશ આપી, સહસ્રમળ રાજાને પરિવાર સહિત પ્રતિમય પમાડ્યેા અને ધમામાં સ્થિર કર્યો.
મહુત્તરાને વંદન કરવાને ઉત્સુક થયેલા શતખળરાજા પણ ભાઈના સ્નેહથી પૃવીસ્થાનપુરમાં આવી પહાંચ્યા, ત્યાં આવ્યા પછી બંને ભાઈ એ નિરંતર મહત્તરાને વંદન ધર્મ શ્રવણુ અને એકાગ્રતાથી ધમ સેવન કરવા લાગ્યા.
તેઓનું ધર્મ શ્રદ્ધાન ઘણું ઉત્કૃષ્ટ હતું. ત્રિકાલ જીન પૂજન કરતા, સુપાત્રમાં દાન આપતા, યથાશક્તિ તપશ્ચર્યા કરતા વિવિધ પ્રકારે સંઘની ભક્તિ અને વાત્સલ્ય કરતા હતા. ગરીબ અનાથેાને માટે ઠેકાણે ઠેકાણે અન્નક્ષેત્ર
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૦
મલવસુરી ચત્રિ
ખાલ્યાં હતાં, જીવહિંસા અને અધર્મના માર્ગે પ્રવતન કરતા લેાકેાને તેઓ મના કરતા હતા.
અને રાજાઓએ પેાતાના દેશના દરેક શહેરમાં અને દરેક ગામમાં જીવભુવના બંધાવી આખા રાજ્યની પૃથ્વીને જીનેશ્વર ભગવાનના પવિત્ર સ્મરણીય નામથી મંડિત કરી દીધી. તે ચૈત્યમાં સ્નાત્ર પૂજા, મહાત્સવ, તીર્થોમાં રથયાત્રા અને અાન્તુિકા મહે!ત્સવ વિગેરે ધર્મ કો સદાને માટે શરૂ કરી દીધાં.
પરસ્પર દઢ સ્નેહવાળા અને ધર્મધુરાના ભારને વહન કરવામાં ધીરેય તુલ્ય, બંને ભાઈ એ ધર્મ ઉન્નતિ કરતા આનંદમાં મગ્ન રહી સુખમાં દિવસા પસાર કરવા લાગ્યા.
રાજાને પગલે ચાલવાવાળા અન્ય લેકે પણ ધર્મનું સેવન કરવા લાગ્યા. ખરી વાત છે વ્યથા રાજા તથા પ્રજા' એ અવસરે સૂર્યોદય વેળાએ જેમ તારા સ્કુરાયમાન થતા નથી તેમ અન્યધર્મો સ્કુરાયમાન થતા જણાતા
ન હતા.
મહત્તરા મલયસુ ંદરી પણ આવી રીતે અનેક જીવાને ધમાં સ્થિર કરી અન્ય જીવાને ઉષકાર કરવા અથે અન્ય સ્થળે વિહાર કરી ગયાં.
Page #462
--------------------------------------------------------------------------
________________
મહત્તરાનું દેવલાક ગમન–અને ઉપસતાર ૪૪૧
પ્રકરણ ૭૧ સુ
મહત્તરાનુ દેવલાક ગમન—અને ઉપસ'હાર
પૃથ્વી તટપર અનેક વર્ષ પર્યંત ઉગ્રવિહારે મલયસુંદરીએ વિહાર કર્યો. તેટલા અવસરમાં તેણે અનેક જીવાને ધમમાગ માં જોડયાં. તેના ઉગ્ર તપ અને નિર્મળ બ્રહ્મચર્ય આગળ સ` કાઈને નમવુ' પડયું હતું તેનુ ચારિત્ર નિર્દોષ હતું, તેની વિશુદ્ધિ અપૂવ હતી. તેની વાણી અમેાધ અને અમૃત વર્ષાવતી હાય તેવી મીઠી અને શાંતિદાયક હતી. તેની મુખમુદ્રા શાંત અને આનંદી હતી. રાજતેજ અને તપતેજ અને ભેગા ડાવાથી તેની ધમ દેશનાની અસર લેાકેા ઉપર ચમત્કારીક રીતે થતી હતી. તે મહારાને દેખતાં જ ઠાર હૃદયવાળા મનુષ્ચાને પણ પુજ્યબુદ્ધિ ઉત્પન્ન થતી હતી.
શ્રમણ ધર્મનું પાલન કરતાં તપ, ચૈાગ, જ્ઞાન અને ધ્યાન વડે ઘણાં કર્માં ખપાવી દીધાં હતાં. નિમળ અવવિજ્ઞાન ઉત્પન્ન થયું હતુ. હજી શેષ કમ બાકી હતાં. તેવામાં અવધિજ્ઞાનથી તપાસતાં આ દેહમાં રહેવારૂપ આયુષ્ય ઘણું જ સ્વલ્પ રહેલ' પેાતાના જાણવામાં આવ્યું, એજ અવસરે તત્ત્વજ્ઞ મહત્તરાએ અંત્ય વખતની આરાધના કરી લીધી અને ધર્મ ધ્યાનમાં સાવધાન રહી આત્માન ંદમાં ઝીલવા લાગી. આ શુભ ભાવમાં માનવદેહ સંબંધી
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૪૨
લયસુંદરી ચરિત્ર આયુષ્ય પૂર્ણ થતાં મહત્તરા મલયસુંદરી આ દેહ ત્યાગ કરી અશ્રુત નામના બારમા દેવલેકે દેવપણે ઉત્પન થઈ દેવ આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં માનવદેહ પામી ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામીને નિર્વાણ પામશે,
આ પ્રમાણે આ મહાસતી મહત્તરા મલયસુંદરીનું જીવન ચરિત્ર અહીં પૂર્ણ થાય છે. આ ચારિત્રમાંથી વાચકને ઘણું સમજવાનું મળે તેમ છે. કેટલીક વાતે ત્યાગ કરવા જેવી છે અને કેટલાક સગુણે અનુકરણ કરવા લાયક છે. સારાં, ખેટાં, પાત્રોથી ભલાઈ બુરાઈ તરફ ટીકા કરવા ન બેસતાં કે તેના પ્રપંચીક વ્યવહાર તરફ ન આકર્ષતાં, દેષ ત્યાગ અને ગુણાનુરાગવાળી દષ્ટિ રાખી હંસની માફક સારગ્રાહ લક્ષથી આ ચરિત્ર વાંચનારને સારો લાભ થવા સંભવ છે. વસ્તુ એકની એકજ, પણ યોગ્યતા વિશેષ ગુણ, દેષથી પ્રાપ્ત થાય છે. પાણી એકનું એકજ, પણ ગાયના પેટમાં જતાં તેનું દૂધ થશે અને સર્પાદિ ઝેરી જાનવરના પિટમાં જતાં તે વિષપણે પરિણમશે. આ ચરિત્રમાંથી સમજવા જેવું. ત્યાગ કરવા જેવું અને અનુકરણ કરવા જેવું શું છે? તે વિચાર વાચકેની બુદ્ધિ ઉપર મૂકવામાં આવે છે, બુદ્ધિમાન અવશ્ય તે. વાતને ફડ કરશે. રસોઈની સર્વ સામગ્રી તૈયાર કરી આપીને તેને ચાવવાનું કામ તે અવશ્ય ભજન કરનારને. સોંપવું જોઈએ. તેમ આ ચારિત્ર લખી આપી તેમાંથી
1
.
'
Page #464
--------------------------------------------------------------------------
________________
મહારનું દેવલેક ગમન–અને ઉપસંહાર ૪૩ હેય, ય, ઉપાદેય-ત્યાગ કરવા લાયક, જાણવા લાયક અને ગ્રહણ કરવા લાયક શોધી કાઢવા જેટલી મહેનત વાંચનારની બુદ્ધિને આપવી જ. અને તેમ કરવાથી વાંચનારની બુદ્ધિમાં વધારો થશે. તેમ જ આત્માની છુપી રહેલી શકિત એ બહાર આવશે એમ ધારી તે વિશે સહજ ઈસારો કરી અહીં વિરમવું ઉચિત ગયું છે. શ્રીમાન પાર્શ્વનાથ તીર્થકરના મેક્ષ દિવસથી સો વર્ષ જવા પછી આ ચરિત્રના નાયક, નાયિકા મહાબળ અને મલયસુંદરીની હયાતી આ પૃથ્વીતટ ઉપર હતી મલયસુંદરીનું ચરિત્ર શ્રીમાન કેશીગણધરે જેમ શંખ રાજાની પાસે કહ્યું હતું, તેમ મેં પણ તમારી આગળ તે અનુસારે જણાવ્યું છે. ____ इत्यागमिक श्री जयतिलकसूरिमिगीर्वाणभाषार्थित ज्ञानरत्नोपारव्यामलयसुदरीचरितानुसारेण, आचार्य श्री विज. क्रमलसूरीश्वरविनेयेन, आचार्य श्री विजयकेशरमूरीश्वरेण गुर्जरभाषायां स स्कारित मलयसुदरीचरित. ३क्षिणदेशाल. लं कारभुत पुरव्य-पुनापत्तने, एकोनविशतिशतचतुष्पष्टि विकमसंवत्सरे, श्रावणशुमलचतुर्थ्या शनिवासरे समाप्तिभमत.
સમાપ્ત
Page #465
--------------------------------------------------------------------------
________________
અજમેરી પ્રિન્ટીંગ પ્રેસ, સુપ્રભાત એસ્ટેટ, બારડેલપુરા, દરિયાપુર દરવાજા બહાર અમદાવાદ,
Page #466
--------------------------------------------------------------------------
_