Book Title: Kaverina Jaldhodh
Author(s): Madhavrav B Karnik
Publisher: Vidyarthi Vachanmala
Catalog link: https://jainqq.org/explore/005416/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Tity Test nehgamtunninitiaign: minstant da y fasting/ વિધાથી વા_નમાળા શ્રેણી:મી એપાદક. જે યભિજીનું ઇwaminawn unitinutrition DIET IT ISITommiiMIDir! ૨૨-૧૬૦. કાવેરીના જળધોધ લેખક : માધવરાવ ભા. કણિક જિDT) Tયા alry cation International For Personal & Private Use Only www.jainelibre che Page #2 -------------------------------------------------------------------------- ________________ વિ થા થી વા ય ન મા ળા. છૂટક એક શ્રેણી ૩-૦-૦ પે!સ્ટેજ પાંચ આના વધુ દશ શ્રેણીના એક સાથે ૩૦-૦-૦ ... પહેલી મણી ૧ શ્રીરામ ૨ શ્રીકૃષ્ણ ૩ ભગવાન બુદ્ધ ૪ ભગવાન મહાવીર ૫ વીર હનુમાન ૬ ભડવીર ભીષ્મ ૭ સતી દમયંતી ૮ ક્રુચ-દેવયાની ૯ સમ્રાટ અશોક ૧૦ ચક્રવર્તી ચંદ્રગુપ્ત ૧૧ રાજા ભર્તૃહર ૧૨ સંત તુકારામ ૧૩ ભક્ત સુરાત ૧૪ નરિસહુ મહેતા ૧૫ મીરાંબાઈ ૧૬ સ્વામી સહજાન ૧૭ શ્રીદયાનંદ સરસ્વતી ૧૮ લેાકમાન્ય ટિળક ૧૯ મહાત્મા ગાંધી ૨૦ રવીન્દ્રનાથ ટાગાર બીજી મણી ૪-૦-૦ ૨૧ આદ્યકવિ વાલ્મીકિ ૨૨ ર્માંનરાજ અગસ્ત્ય ૨૩ શકુન્તલા ૨૪ દાનેશ્વરી ક ૨૫ મહારથી અર્જુન ૨૬ વીર અભિમન્યુ ૨૭ રાત્યવાદી હરિશ્ચંદ્ર | ૨૮ ભક્ત પ્રહૂલાદ ૨૯ પિતૃભક્ત શ્રવણુ ૩૦ ચેલૈયા ૩૧ મહાત્માતુલસીદાસજી ૩૨ ગાપીચંદ ૩૩ સતી પદ્મિની ૩૪ સ્વામી રામકૃષ્ણ ૩૫ સ્વામી ૩૬ સ્વામી રામતી ૩૭ શ્રીમદ્ રાજચંદ્ર ૩૮ પંડિત મદનમેાહન ત્રીજી શ્રેણી ૪૧ મહામુનિ વશિષ્ઠે ૪૨ મદાલસા For Personal & Private Use Only ૪૩ રાજકુમાર થ ૪૪ સતી સાવિત્રી ૪૫ દ્રૌપદી ૪૬ વીર વિક્રમ ૪૭ રાજા ભાજ ૪૮ કવિ કાલિદાસ ૪૯ વીર દુર્ગાદાસ ૫૦ મહારાણા પ્રતાપ ૫૧ સિકીમને સપૂત પર દાનવીર જગતૢ દરાજ જયસિંદુ શેઠ ડત માતીલાલ ૫૬ સર્જગદીશચંદ્રમાઝ ૫૭ શ્રી અરવિંદ શ્રેષ માલવીય ૩૯ સરદાર વલ્લભભાઈ | ૫૮ વીર વિઠ્ઠલભાઈ ૪૦ શ્રીમતી સાજિની | પટ પ્રા. ધેાંડા કેશવ કર્વે નાયડુ ૬૦ શ્રી એનીમેસન્ટ Page #3 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા : શ્રેણી આઠમી : ૨૦–૧૬૦ કાવેરી અને તેના જળધોધ - - - - હિમાલયનાં ઊંચાં ઊંચાં પવિત્ર ગંગોમાંથી અનેક સરિતાઓ વહે છે; પણ એમાંની ગંગા અને જમના એ આપણી અત્યંત પ્રિય નદીઓ છે. આ નદીઓ પ્રિય હોવાનું કારણ એ છે, કે આપણા દેશના મહાન રત્ન ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન મહાવીર, મહાત્મા બુદ્ધ, પ્રતાપી પાંડવો એ બધાએ એ સરિતાને તીરે ખેલ-કૂદીને, ઉપદેશ આપીને, નદીઓના પ્રદેશમાં વિચારીને પિતાનું પવિત્ર જીવન પૂરું કર્યું છે. “જયજમના મિયા અને જય ગંગા મૈયા’ ની ધર્મગજના સાથે, આજે પણ હજારો માનવીઓ એ પવિત્ર નદીઓનાં જલપાન કરવામાં જીવનની સફળતા માને છે. એવી જ એક દક્ષિણ ભારતની મહાન તેજસ્વી અને પવિત્ર સરિતા કાવેરી છે. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી વાચનમાળા-૮ દક્ષિણ ભારતમાં મહેસુરનું દેશી રાજ્ય આવેલું છે. એના વાયવ્ય કોણમાં કૂર્મ પ્રાંત છે. એ કૂર્ગ પ્રાંતમાં બ્રહ્મગિરિ નામનો રળિયામણે પર્વત છે. એ પર્વતમાંથી કાવેરી નદીનો ખળખળ કરતો સુંદર પ્રવાહ વહી નીકળે છે. નદીના જન્મસ્થાનને અહીંને દેખાવ અત્યંત સુંદર અને નયનને શાંતિ આપે એવો છે. નીચેની પથરાળ જમીન ઉપરથી બરફ જેવું ઠંડું, અપૂર્વ મીઠાશવાળું અને કુદરતી રીતે ગળાયેલું પાણી ખળખળાટ કરતું વહી જાય છે. એને સ્વાદ એવો મધુર છે, કે જે તમે તેને એક ઘૂંટડે પી જાઓ તો માસ સુધી એના સ્વાદને ભૂલી ન શકો. | નદી બ્રહ્મગિરિમાંથી જન્મીને મહેસૂરના પ્રદેશમાં દાખલ થાય છે અને મહેસુરના સપાટ ઊંચા પ્રદેશો ઉપર ખેલતી કૂદતી, મદ્રાસની મૃદુભૂમિમાં પગલાં માંડતી, ધીમે પગલે આગળ ધસતી, તાંજોર જિલ્લામાં થઈને બંગાળના ઉપસાગરમાં આત્મસમર્પણ કરી દે છે. આ સુંદર અને અતિ મનોહર નદીની એક For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ - - ---- - કાવેરી દર લંબાઈ ૪૭૫ માઈલ છે. અને તે ૨૮ હજાર ચેરસ માઈલથી વધારે મેટા ક્ષેત્રને ખેતીને માટે પાણી પૂરું પાડે છે. ઉત્તર હિંદમાં ગંગા જેવી પવિત્ર ગણાય છે, તેવી જ દક્ષિણ ભારતમાં કાવેરી પવિત્ર નદી ગણાય છે. તેમજ એને “દક્ષિણગંગા' એવું મહાઉપનામ આપવામાં આવ્યું છે. એને આખે કિનારો રળિયામણે છે અને તેટલો જ તે પવિત્ર મનાય છે. - આ નદીમાંથી સંખ્યાબંધ નહેર ખોદવામાં આવી છે અને તેથી હજારો વાર જમીન ઉપર એનાં પાણી સરી જઈને, લાખો મણ ચેખા અને બીજાં અનાજ પેદા કરવામાં મદદ કરે છે. આથી કાવેરી દક્ષિણ ભારતની અન્નપૂર્ણા કહેવાય છે. અન્નપૂર્ણા કાવેરી બ્રહ્મગિરિના પવિત્ર સ્થળેથી જન્મને સૌથી પહેલો પિતાને પાલવ કૂર્ગના કાળા પ્રદેશમાં પાથરીને, ટેકરીઓની ગેદમાં વિશ્રામ લેતી બેસે છે. અહે! કેટલો સુંદર એ દેખાવ છે! એકાદ સોનેરી સવારે તમે કૂર્મની પથરાળ ભૂમિને માથે મુકુટ પેઠે વિરાજતી એકાદ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા−૮ ટેકરી ઉંપર જઇને ઊભા રહે, તેા તમને સામેથી સરી આવતાં સાનેરી કિરણાને ઝીલીને આગળ દેડતી કાવેરી, એકાદ રમતિયાળ કુમારિકા રમતી હેાય તેવી દેખાશે. ૪ કૂંગ દેશના પથરાળ પાત્ર અને કિનારાની વચ્ચેથી, વીણાના તારા જેમ મંદગતિએ હાલે છે: તેવી મંદગતિએ કાવેરી વહી જાય છે, એના અને કિનારાઓ એવા જ પથરાળ અને ઊંચા છે અને તેમના ઉપર સુંદર લીલા ઝાડાની મેટી ઘટા વ્યાપી રહેલી છે. અહીં ચામાસામાં નદીના દેખાવ ઘણા જ સુંદર બને છે. ઉનાળામાં જળ સુકાઈ જાય છે ત્યારે કાઈ પણ સ્થળેથી પગે ચાલીને નદીને આ પારથી પેલે પાર જઈ શકાય છે. ચામાસામાં જ્યારે વર્ષા ઋતુ મદગળત! મેઘધારાનું લશ્કર લઇ ને તૂટી પડે છે, ત્યારે પ્રત્યેક સ્થળે નદીની ઊંડાઈ વીસથી ત્રીસ ફૂટ જેટલી ાય છે. આ વિભાગમાં કુદરતની રૂપરાણી સમી બીજી કેટલીક નાની નદીએ મહારાણી કાવેરીને પેાતાના હિસ્સા આપવા દોડતી આવીને તેને For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ કાવેરી મળે છે. કાકાબે, કદાનર, કુમ્માહોલ, મુટરામુડી, ચીકાહોલ અને સુવર્ણાવતી અથવા હરિંગી એ નદીઓ તેના ઊછળતા પાણી સાથે આવીને કાવેરીમાં પડે છે અને અહીંથી એક મહાનદીના સ્વરૂપે કાવેરી ઘસમસતી આગળ વધે છે. મસ્ત હાથણીના જેવું સ્વરૂપ ધારણ કરીને હવે કાવેરી આગળ વધે છે અને તે ફેસરપેટ સ્ટેશનની પાસે આવી પહોંચે છે. અહીં કાવેરીની વિરાટ શક્તિને મહાત કરતો અને કુદરત ઉપર માનવી શક્તિના વિજયની શાખ પૂરતો નક્કર પથ્થરને ભપકાદાર પૂલ બાંધેલો છે. આ પૂલ પ૧૬ ફૂટ લાંબો છે. કૂર્ગની કઠણ જમીનમાં વહી વહીને ખડતલ બનેલી કાવેરી, એ શીલાભૂમિથી થાકે છે અને હવે તે મૃદુ ભૂમિને શોધીને તેના ઉપર ક્રીડા કરવા માંગતી હોય તેમ, મહેસુરના રળિયામણુ પ્રદેશમાં દાખલ થાય છે. મહેસુર પ્રદેશમાં દાખલ થયા પછીનવા પ્રદેશમાં ધીમે ધીમે સત્તા સ્થાપતા વિજયી ભૂપતિના જેવી આ સરિતા એક સાંકડી For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી વાચનમાળા-૮ પર્વતની ખીણમાંથી વહી જાય છે. અહીં તેનાં પાણીની ઝડપ ૬૦ થી ૮૦ ફૂટ જેટલી છે. નદીના વહેણને થોડે ભાગ મૃદુ છે. તે પછી પથરાળ જમીનમાં થઈને નદી આગળ ઘસે છે. કાવેરીના સુંદર અને ઝડપી પ્રવાહને અહીંની ખડકાળ જમીન વારંવાર ખાળે છે. કિનારો આ કઠિન છતાં કિનારાની આસપાસ સુંદર ભીનાશવાળા કયારાએ નજરે પડે છે. તેને દેખાવ જાણે ભગવતી કાવેરીએ લીલો કંદોરો ન પહેર્યો હોય, તેના જેવો દેખાય છે. ધસમસતી, પ્રબળ વેગથી આગળ જતી અને યુવાનીના ઉન્માદથી ઘેલી બનેલી કાવેરી, પગલે પગલે આગળ વધીને મહેસુર રાજ્યમાં પથરાય છે. અહીં મહેસૂર રાજ્ય સરિતા સાથે સંગ્રામ માંડ્યો છે. બારથી વધારે પ્રચંડ પુસ્તાઓ બાંધીને કાવેરીના પાણીને રોકવામાં આવ્યું છે, અને તેમાંથી મહેસુરની ભૂમિને લીલીછમ બનાવી દેવા માટે અસંખ્ય નહેરો દવામાં આવી છે. આ નહેરોની લંબાઈ ૬૯૮ માઈલથી વધારે એક For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કાવેરી લાખ બાર હજાર એકરથી વધારે વિશાળ ભૂમિ ઉપર કાવેરીનાં અમૃતજળ પથરાય છે. આ નહેરાનાં પાણીની મ્હેસુર સરકારને સાત લાખ રૂપિયાથી વધારે આવક થાય છે. આ નહેર પૈકીની સૈાથી સુંદર નહેર ૭૨ માઈલ જેટલી લાંબી છે. બીજી એ મેટામાં મોટી નહેરા ૪૧ માઈલ જેટલી લાંબી છે. આ નહેરોને આરંભ હૈસુરના મહારાજા શ્રીમાન ચીકાદેવરા જના સમયમાં એટલે ઈ. સ. ૧૬૭૨ થી ઈ. સ. ૧૭૦૪ સુધીમાં કરવામાં આવ્યા હતા. કાવેરી નદીનું પ્રશાંત વહેણ હેસુર પ્રદેશમાં પચાસેક માઈલના વિસ્તારમાં બે ટાપુએ સરજે છે: એક શ્રીર’ગપટ્ટમ્ અને બીજો શિવસમુદ્રમ્. શ્રીરંગપટ્ટમુના ટાપુ ત્રિચીનેાપલ્લી જિલ્લામાં દક્ષિણ ઢોળાવ તરફ પૂજનીય ગણાય છે. બને ટાપુએ ઉપર પૂલા બાંધવામાં આવ્યા છે. આ લેા ભવ્ય, સુંદર અને નક્કર પથ્થરોના થાંભલાએ ઉપર બંધાયા છે. વજાદેહી આ થાંભલાએ અજિત યાદ્દા સમા નદીના ખડકાળ પાત્રમાં ઊભા છે. For Personal & Private Use Only ७ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી વાચનમાળા-૮ શ્રીરંગપટ્ટમને પૂલ ૧૪૦૦ ફટ લાંબે છે અને તેને વેલેસ્લી પુલ નામ આપવામાં આવ્યું છે. આ પલ હિંદમાં શ્રી. વેલેલી ગવર્નર પદે હતા ત્યારે એટલે ઈ. સ. ૧૮૦૩ અને ઈ.સ. ૧૮૦૪ ની વચ્ચે બંધાયે હતો. મહેસરના સુવિખ્યાત દીવાન શ્રી. પુરસૈયાની કારકીર્દિમાં આ મહાન કાર્ય પાર પાડવામાં આવ્યું હતું. શિવસમુદ્રને પૂલ ૧૫૮૦ ફુટ લાંબે છે, અને તેને મદ્રાસ ઇલાકાના ગવર્નર લુશીંગ્ટનના નામ ઉપરથી લુશીંગ્ટન પૂલ કહેવામાં આવે છે. આ પુલ ઈ. સ. ૧૮૩૦થી ઈ. સ. ૧૮૩રની વચ્ચે બાંધવામાં આવ્યું હતું. કોઈ ગૌરવશાળી ગૌરવવંતી ભૂપાળનીહાથણી, માઝા મૂકીને દોડતી હોય; અને તેને અંકુશમાં લેવા બે વજા દેહી મહાવતો અંકુશ લઈને અડગ પગલે ઊભા રહે, તેમ બ્રહ્મકુમારી કાવેરીના વહી જતા પ્રચંડ જળરાશિને રોકતા આ બંને પૂલ ભવ્યતા, ઉત્તમતા અને સુંદરતામાં એકબીજા સાથે અપૂર્વ હરીફાઈ કરી રહે છે. પહેલો પૂલ સુંદર છે, પણ પ્રમાણમાં For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ કાવેરી બીજો પલ વધારે ભવ્ય અને વધારે આકર્ષક લાગે છે. વળી મહેસુર સ્ટેટ રેલ્વે માટે આ નદી ઉપર યદેતર ગામ નજીક બીજા પણ કેટલાક નાના મેટા સુંદર અને દેખાવડા એવા રમણીય પૂલ બાંધવામાં આવ્યા છે. આ પૂલો નીચેથી ઉનાળામાં શાંત રીતે જળ સરી જતું લાગે છે, પણ માસામાં એ જ સ્થળેથી રાક્ષસી પ્રવાહો ધસમસતા આગળ વધે છે. ઘણે ભાગે જુન મહિનાના મધ્ય સમયથી નદીમાં નાની મોટી રેલ આવવી શરૂ થાય છે. આ જલપ્રવાહો ઓગસ્ટના આરંભ સુધી વહેતા રહે છે. ઓક્ટોબર માસમાં પાણીનું બળ ઘટે છે અને ત્યાર પછીથી એ સ્થળે નદીમાં એટલાં ઓછાં પાણી રહે છે કે તમે પણ કદાચ પગે ચાલીને આ પારથી પેલે પાર જઈ શકે. અહીંથી ભગવતી કાવેરી, તેની કાયાને એકાદ લાડઘેલી દીકરીની માફક હસતી હુલાવતી આગળ ઘસે છે અને એ વિશ્વવિખ્યાત “કાવેરીને જલધોધ જેની જગતમાં જેડી નથી; એનું સુંદર દશ્ય ખડું કરે છે. કાવેરીના આ જલધોધની For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા ૮ મનેાહરતા અને સુંદરતા કલમ વર્ણવી શકે? કદી નહિ! એ સુંદર દેખાવને આબેહુબ રીતે પીંછી આલેખી શકે? જરાય નહિ. ત્યારે એ દૃશ્યને કેમેરા ઝડપી શકે? તે જરૂર બને. પણ કેમેરાએ ઝડપેલી દયની છબીથી, તમને એ ધાધની સુંદરતાના ખ્યાલ કદી નહિ આવે. કુદરતે આ ધોધ પર સાંદર્ય ના સાગર ઠાલવ્યા છે, ભવ્યતાને ભારેભાર વરસાવી મૂકી છે અને સાક્ષાત્ પ્રકૃતિ અહીં જલધેાધના રૂપમાં જલક્રીડા કરી રહી છે. કદાચ એ દેખાવ નીચે પ્રમાણે વર્ણવી શકાય: ૧૦ શિવસમુદ્રમ્ આગળ આ ભવ્ય ધેાધ જગતના જીવનને જોઇ ઉપહાસના છાંટણા છાંટતાનિ ળ પણે ઊભા છે. અહીં નદીના પ્રવાહ ઉત્તરપૂર્વ દિશાએ વહે છે અને તેની બે શાખાઆ બને છે. તે પછી બે શાખાઓ રૂપે આગળ વધી ત્રણસેાવીસ ફૂટની ઊંચાઈએથી નદી ધાધ રૂપે પડે છે. પ્રથમ ધેાધને અહીં ના લાકા ગગાચાકીના નામથી આળખે છેઅને બીજા પૂર્વ તરફના ધોધને ભાર ચાકીના નામથી પીછાને છે. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ - -- - -- - -- -- કાવેરી દેના બે રક્ષકે જય અને વિજય છે અને દૈત્યોના બે દ્ધાઓ શુંભ અને વિશું છે તેવાજ જાણે ચંડિકા રૂપી મહાશક્તિ કાવેરીના બે મહા સુભટે તે આ બે જલધોધ છે. પાણીના પ્રચંડપ્રવાહ રાક્ષસી વેગથી ધસી આવી, ભયંકર કાન ફાડી નાખે એવા અવાજો સાથે નીચે આવેલી ખડકાળ જમીન ઉપર પડે છે. એ પછડાવાથી ફીણના વાદળાના ગોટેગોટા બની આકાશમાં ઊડે છે. તેથી અદ્ભુત સુંદરતાભર્યું દશ્ય ખડું થાય છે. આ ફીણના ગોટા માઈલ સુધી આકાશમાં વ્યાપતા, કાવેરીની કીર્તિકથા ગાતા, વાતાવરણના અણુઅણુમાં ફરી વળે છે. પૂર્વ તરફને ધોધ વર્ષાઋતુમાં પા માઈલથી વધારે પહોળા વિસ્તારમાં વ્યાપી જાય છે ત્યારે અપૂર્વ પ્રાકૃતિક દશ્ય નજરે પડે છે. અન્ય હતુઓમાં ઘધની મુખ્ય શાખાઓ ધસારાબંધનીચે વહે છે, ત્યારે તેમની મધ્યને કેટલોક ભાગકેરો રહી જાય છે. આથી ધોધ ઘડનાળ આકાર બની જાય છે. ધોધ નીચેના પાર ઉપર ત્રણસે વીસ ફૂટની ઊંચાઈએથી આવીને પડે છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા–૮ ૧૨ ત્યાર પછી તે ધોડનાળ આકારે પાછા ત્રીસ ફુટ નીચે પડે છે. એ ભાગ પણ ટેકરાવાળા ખડકાળ ઊચ્ચ પ્રદેશના બનેલા છે. અહીંથી આગળ જતાં યેાધની બન્ને શાખાએ પાછી એક બની જાયછે અને પાછી ઝાડીથી ખીચાખીચ ભરેલી સાંકડી ખીણમાં થઈને એ સંયુક્ત જળપ્રવાહ આગળ ધસે છે. આ જગ્યાનું એક સ્થાન મકેડાટુ અથવા ‘ઘેટાના હોઠ’’ ને નામે ઓળખાય છે. શિવસમુદ્રમ્ આગળ જળધોધ દ્વારા ઉત્પન્ન થતી પ્રચંડ શક્તિના યાંત્રિક ઉપયાગ કરવામાં આવે છે. અહીં હજારો રૂપિયાને ખર્ચે મોટાં યંત્રો ગેાઠવવામાં આવ્યાં છે. અને ધેાધના પ્રચંડ વેગને લીધે જે શકિત ઉત્પન્ન થાય છે, તે શકિતના ઉપયાગ વીજળી ઉત્પન્ન કરવાના કાર્ય માં કરવામાં આવે છે. આ સ્થળે ઉત્પન્ન થતી વિદ્યુતશકિતના બહુ જ વિશાળ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવેછે. અહીં એકજંગી શકિતગૃહ બાંધવામાં આવ્યું છે. તેમાંથી વિદ્યુત્પ્રવાહ કાલરની સાનાની ખાણમાં લઈ જવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ કાવેરી ૧૩ શિવાસમુદ્રમ્ નજીક આવેલા આ શકિતગૃહપાવરહાઉસથી કોલરની સેનાની ખાણ ૯૨ માઈલ દૂર છે. ત્યાં પ્રચંડ રાક્ષસીયંત્રો ગોઠવવામાં આવ્યાં છે. આ યંત્રો ચલાવવામાં તથા શહેરમાં દીવા વગેરે સારુ ઉપલું શકિતગૃહ વિદ્યુતશકિત પૂરી પાડે છે. તે ઉપરાંત અહીંથી ૫૯ માઈલને અંતરે બેંગલોર શહેર આવેલું છે. એ બેંગલોર શહેર માટે જોઈત વિઘતપ્રવાહ પણ એજ શક્તિગૃહ પર પાડે છે. ઈ. સ. ૧૯૦૨ના વર્ષમાં આ શક્તિગૃહચાર હજાર અશ્વશક્તિ જેટલું વિદ્યુતબળ પૂરું પાડતું હતું. સાચા કામમાં પુષ્કળ વધારો કર્યા પછી ઈ.સ. ૧૯૦૫માં ૬૫૦૦ અશ્વશક્તિ જેટલું બળ પ્રસ્તુત જળધોધથી ઉત્પન્ન થયું હતું. તે પછી આજ સધીમાં નવા સાંચાકામે ગેદવાયાં છે અને વધુ અને વધુ બળ ઉત્પન્ન કરવામાં સફળ પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતમાં જળધોધથી પ્રચંડ વિદ્યુતશક્તિ ઉત્પન્ન કરવામાં આવતી હોય, એવું આ એક જ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા ૮ ૧૪ સ્થળ છે; અને આવિદ્યુગૃહમાંથી જે વિદ્યુલાઈના શરૂ થાય છે, તે આખા જગતની વિદ્યુલાઇનામાં સૈાથી મોટામાં મેાટી છે. કાવેરીને કિનારે યેદાતાર, શ્રીરંગપટ્ટમ્, અને તાલુકાડ નામનાં શહેર આવેલાં છે. યદાતાર અને શ્રીરંગપટ્ટમ્ જાણીતાં શહેરા છે. તાલકાડ પ્રાચીન કાળમાં બહુ મોટુ અને સમૃદ્ધ શહેર હતું, પણ આજે તે તે ખ ંડેર અવસ્થામાં આવી ગયું છે. કાવેરીના આ પ્રદેશમાં મગરો મોટી સંખ્યામાં જોવામાં આવે છે, પરંતુ તેઓ માછીઆને કવચિતજા કરે છે. અન્નપૂર્ણા કાવેરીનુ પરોપકારનું મહાવ્રત આ મગરો પણ પાળી રહ્યા છે. આ મગરોને પવિત્ર માનવામાં આવે છે અને યેદાતાર અને રામનાથપુર ગામા આગળ તેમને બ્રાહ્મણા અને યાત્રાળુઓ ખાવાનું આપે છે. મગરોને બહાર મળવામાં પ્રવાસીઓને એક જાતની ગમ્મત પડે છે. ધેાધના વિશાળ પ્રદેશથી અથવા તેની આસપાસથી કાવેરીની અનેક શાખાઆ બને છે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ કાવેરી - શિવસમુદ્રના જળધોધ પછીથી કાવેરી મદ્રાસ ઈલાકામાં પ્રવેશ કરે છે, અને મહૈસૂરની માફક જ જમીનને જળરૂપી અમૃતને અભિષેક કરતી તે આગળ વધે છે. કેઈઅર અને સાલેમ જિલ્લાની બરાબર વચ્ચેથી વહેતી તે આગળ જાય છે. અહીંથી આગળ વધીને કાવેરી કોઈઓટુર જિલ્લાના અલાબાડી ગામ પાસે જઈ પહોંચે છે. અહીં નદીના માર્ગમાં એક મેટે વિશાળ ખડક આવે છે. આ ખડકને લોકો “ધુમાડિયો ખડક ? એ નામથી ઓળખે છે અને જળધોધ જેવું જ એક સુંદર દશ્ય ત્યાં ખડું થાય છે. નદીનાં પાણી એકદમ જોરથી આ ખડક ઉપર પડે છે અને તેથી પાણીનાં મોજાં અથવા ધુમાડે ઊછળતો હોય તેવો દેખાવ નજરે પડે છે. પાણી જોરથી ખડક પર પડે છે, તેથી તેનાં ફીણનાં પ્રચંડ મેજાં ઊછળે છે. તેને દેખાવ પાણીનો એક અખંડ ફરશ બીછાવેલ હોય તે જ લાગે છે. ત્રિચીને પલ્લી નજીકના આ ખડક પાસેથી કાવેરી બે શાખાઓમાં વિભક્ત થઈને આગળ વધે For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિદ્યાથી વાચનમાળા-૮ છે; અને તાંજોર પાસે આવી પહોંચે છે. તાંજોરના. આ ડેટાના પ્રદેશને અહીંની કાવેરીની શાખાઓ ખૂબ પાણી પૂરું પાડે છે. તાંજોરને. આ ડેટાપ્રદેશ એટલો ફળદ્રુપ છે કે તે દક્ષિણ ભારતને બગીચે કહેવાય છે. કાવેરીની એક શાખા ઉત્તર તરફ કેલેરૂન નહેરના નામથી ઓળખાય છે. કોલેન ત્યાંથી આગળ વહેતી. પૂર્વમાં આવે છે. અહીં પાછી તે કાવેરીના. નામથી ઓળખાય છે. મદ્રાસમાં કાવેરીને ત્રણ નાની નદીઓ મળે છે. તેમના નામે ભવાની, નૈયાલી અને અમરાવતી છે. અરોડ સ્ટેશન પાસે કાવેરી ઉપર બીજે એક સુંદર અને ભવ્ય પુલ બાંધવામાં આવ્યો છે. આ પૂલ ૧૫૩૬ ફુટ લાંબે છે અને તે નક્કર પાષાણુના થાંભલાઓ ઉપર બાંધેલો છે. કાવેરી આટલી મોટી નદી છે, બીજી અનેક નદીએ તેમના પાણીના બહોળા જથ્થા સાથે કાવેરીને મળે છે અને તે દક્ષિણ ભારતની મહાગંગા બને છે, છતાં તેમાં પુષ્કળ અંતર સુધી વહાણે ફરતાં નથી. થોડાં ઘણાં વહાણો ફરે છે, For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કાવેરી ૧૭ પરંતુ તે વહાણા દ્વારા કાંઇ મેટા વેપાર ચાલત નથી, માત્ર થાડુ ઘણુ વાંસકામ વહાણા મારફત વેચવા માટે લઈ જવામાં આવે છે. કાલેફનમાં કેટલાક માઈ લેા સુધી વેપારી વડાણા ફરી શકે છે અને તેથી થોડા ઘણા વ્યાપાર ચાલે છે. કાવેરી અને તેને મળનારી બીજી નદીઓદ્વારા કાવેરી જે પાણી લાવે છે, તેના ઉપયાગ હૈસુરના વિશાળ પ્રદેશમાં ખેતીના કાર્ય માટે કરવામાં આવે છે અને તેથી સે કડા એકર જમીનને પાણી મળે છે. તે જ પ્રમાણે મદ્રાસ ઇલાકાના કોઈમ્બ અને ત્રિચીને પલ્લી જિલ્લામાં પણ એવા જ બહેાળા પ્રમાણમાં કાવેરીના પાણીના ઉપયોગ ખેતીના કાર્ય માટે થાય છે. હૈસૂર અને મદ્રાસના ઉપરોકત બે જિલ્લાઓની ખેતીવાડી વિષેની જે જાહેાજલાલી દેખાય છે, તે આ કાવેરીની કૃપાનું જ પરિણામ છે.શ્રીરંગપટ્ટમ્ શહેર પાસે જ્યાંથી કાવેરી, કાવેરી અને કાલેન એવા બે ભાગેામાં વિભકત થઈ જાય છે, ત્યાં રેલનાં પાણીના ધસારે ખૂબ રહે છે અને ત્યાંથી દર સેકંડે ૩ લાખ ૧૩ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિદ્યાથી વાચનમાળા-૮ હજાર ઘનફૂટ પાણી વહી જાય છે. - કાવેરી નદીમાંથી વહી જતા અખૂટ જલરાશિને રોકીને તેને ઉપયોગ ખેતીવાડીના કાર્યમાં કરવાને કલ્યાણપ્રદ વિચાર પહેલવહેલ. દક્ષિણના ચાલવંશના મહારાજાઓને સૂઝ હતો. અને તેમણે અગિઆરમા સૈકામાં કાવેરી નદીમાંથી એક વિશાળ નહેર બેદી હતી. આ નહેર ૧૦૮૦ ફૂટ લાંબી હતી. તેની ઓછામાં ઓછી પહોળાઈ ૪૦ ફૂટ હતી અને વધારેમાં વધારે પહોળાઈ ૬૦ ફુટ જેટલી હતી. આ નહેર શ્રીરંગપટ્ટમ નજીક થઈને પસાર થતી હતી અને તેથી કાવેરી અને કોલેરૂનના પ્રવાહો એક થઈ શક્યા નહોતા. આમ કરીને કાવેરીને પ્રવાહ તાજેર જિલલા તરફ લઈ જવામાં આવ્યો હતે. આ પ્રચંડ નહેર હજી પણ અસ્તિત્વમાં છે અને તે “વડી નહેર એ નામથી ઓળખાય છે. મદ્રાસ વિભાગમાં અંગ્રેજી અમલ શરૂ થયા પછી, અંગ્રેજોએ આ વડીનહેરને નવેસરથી પુનરુદ્વાર કર્યો છે અને નહેર ઉપર રાહદારીઓને માટે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કાવેરી એક સુંદર પૂલ બાંધ્યો છે. એ જ ચાલવંશના રાજાઓએ કાવેરીમાંથી બીજી પણ કેટલીક નહેરો ખદી હતી, જેમાંની કેટલીક હજી તેમના સ્થાપકેનું નામ જાળવતી વિદ્યમાન રહેવા પામી છે. અહીંની કેટલીક નહેરોને લીધે કાવેરીનાં પાણી અન્ય પ્રદેશમાં વહી જતાં હતાં અને તાંજોર વિભાગને જોઈતું પાણી મળતું ન હતું. આથી ગોદાવરી અને કૃષ્ણ નદીને ડેલ્ટાને પ્રદેશ, સરકારને જેટલી આવક આપતો હતો; તેટલી આવક કાવેરી નહેર પ્રબંધથી થતી ન હતી. તાર વિભાગમાં ઈ. સ. ૧૮૦૧માં અંગ્રેજેની સત્તા સ્થપાયા પછી તેમણે આ પ્રશ્ન હાથ પર લીધો હતો. અંગ્રેજ એન્જિનિયરોને તેમની તપાસમાં માલમ પડ્યું હતું, કે કાવેરીના પાણીને મોટો જથ્થો કેલેરૂન તરફ વહી જાય છે, કારણ કે કાવેરીના પાત્ર કરતાં કોલેરૂનનું પાત્ર વધારે નીચું છે અને તેનું વહેણુ સરળ અને સીધું છે. પાણીનો પ્રવાહ આ પ્રમાણે કેલેરૂનમાં વહી જવાથી કાવેરીમાંથી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિદ્યાર્થી વાચનમાળા-૮ દવામાં આવેલી બીજી નહેરોમાં પાણી આવી શકતું ન હતું. આ મુશ્કેલી ટાળવાના કાર્યને તેમણે આરંભ કર્યો અને નહેરોમાં વધારેમાં વધારે પાણી આવતું થાય, એ રીતના પ્રયત્ન શરૂ થયા. વડી નહેરની ઉત્તર બાજુએ એક બીજી નહેર છે. તે નહેર કેલેરૂન નદીના શિરોભાગ આગળિથી પસાર થાય છે. એ નહેરને ફરી ખોદવામાં આવી. આ નહેર ઈ. સ. ૧૮૩૬ અને ૧૮૩૮ની વચ્ચે તૈયાર થઈ ગઈ હતી. આ નહેર ૨૨૫૦ ફુટ લાંબી છે. એ નહેર વાટે કેલેરૂનનાં પાણી હવે કાવેરીમાં જાય છે. એટલે કાવેરીની બધી નહેરોને પાણી મળે છે. આ જ પ્રદેશમાં કાવેરીને મળનારી વેનર નદીમાંથી પણ નહેરો દવામાં આવી છે. અહીંથી કાવેરી ઉત્તર પૂર્વ તરફ વહે છે અને વેનર નદી દક્ષિણ પૂર્વ તરફ વહે છે. આ લાંબી અને સુંદર નહેરો, અહીં એવી રીતે પથરાયેલી છે, કે જાણે નીલ વસ્ત્રથી આચ્છાદિત થયેલા આ પ્રદેશ ઉપર રૂપેરી જાળી ગુંથવામાં આવી ન હોય, તેવું જ દેખાય છે. અહીંથી For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ કાવેરી ૨૧. આગળ વધીને કાવેરી એક સામાન્ય નદીના રૂપમાં વહીને સમુદ્રને મળે છે. મદ્રાસ ઇલાકામાં પણ આ નદીના પાણીને હજી મોટા પ્રમાણમાં ખેતરોના ઉપગમાં લેવા માટેના પ્રયત્નો શરૂ થયા છે અને તે માટે નવા. બાંધકામે યોજાયાં છે. વિદેશી યાત્રીઓ, જેઓ ભારતને પ્રવાસ ખેડવા આવે છે, તેઓ કાવેરીના આ નહેર પ્રદેશ અને તેના આ સુંદર જળધોધનાં દર્શન કર્યા વિના કદી રહેતા નથી. કાવેરીને જળધોધ જ્યાં પડે છે, ત્યાં સુધી હેડી કે પનાઈમાં જઈ શકાતું નથી, કારણ કે હબી જવાની ધારસ્તી રહે છે. પણ ધોધ આઘેથી જોઈ શકાય છે. કઈ ભારતવાસીએ તેના જીવનમાં એકવાર પણ ભારતયાત્રા કરીને આ જળધોધનાં દર્શન કર્યા નથી. તેણે માની લેજો કે કુદરતના એક મહાન અને સુંદર કાર્યને જોવાનું તજી દીધું છે. કાવેરી “દક્ષિણની દેવીછે, એમ કહીએ તો પણ ચાલે. કારણ કે તેના જ જળથી હજારો વાર જમીનને પાણી મળ્યું છે અને સઘળો પ્રદેશ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ - ૨૨ વિવાથી વાચનમાળા-૮ રસકસવાળે બન્યું છે. કાવેરી પુરાતન કાળથી જાણીતી હેઈ, તેને પુરાણેએ પણ દક્ષિણ ગંગાનું નામ આપ્યું છે. અગ્નિપુરાણ અને સ્કંધપુરાણ એ આપણા દેશના બે મહાન પ્રાચીન ગ્રંથો છે. તેમાં કાવેરીનું મહામ્ય ગાયું છે. કાવેરીમાં સ્નાન કરવાથી બધા પાપોને નાશ થઈને મુક્તિ મળે છે એમ લોકો માને છે અને તે જ માન્યતાને વશ થઈ લાખે હિંદુઓ એમાં પ્રતિવર્ષે સ્નાન કરે છે. ભગમંડળ નામના સ્થળ પાસે જ્યાં કાવેરીને પહેલવહેલી એક નાની નદી મળે છે, ત્યાં ટાલાકાવેરી નામનું સ્થળ છે. અહીં ઘણાં મંદિરો આવેલાં છે અને દર વર્ષે તુલામાસમાં મેટી યાત્રા ભરાય છે. તુલામાસ ઓકટોબર નવેમ્બર મહિનામાં આવે છે. આમ કાવેરી હિંદને જળથી અન્ન અને તેના વિશ્વપ્રસિદ્ધ જળધોધથી દર્શનીય સ્થાન તરીકેની કીર્તિ આપી રહી છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સુંદર પુસ્તકા કામવિજેતા સ્થૂલિભદ્ર સર્ષિં મેતારજ વિક્રમાદિત્ય હૈમૂ રાજા શ્રીપાલ મગધરાજ ભગવાન ઋષભદેવ જયભિખ્ખુ 29 મહાવીર થા અહુનીતિ ભરતેશ્વર બાહુબલવૃત્તિ ૧–૨ આર્હુતદશ ન દીપિકા ,, હેમચંદ્રાચાર્ય કળિકાળસજ્ઞ હેમચંદ્રાચાર્ય પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના ૧–૨–૩ સાલ સતી ખાલ ગ્રંથાવલિ ૧-૨-૩-૪-૫-૬ 17 27 ૫. બેચરદાસ ધૂમકેતુ ૦-૮-૦ 3-0-0 ૧-૮-૦ ૧-૮-૦ છપાય છે. (સં. ગેાપાલદાસ પટેલ) ૨૮-૦ ૧–૮–૦ 4-0-0 ૭-૦-૦ ધીરજલાલ ધ. શાહ આ ઉપરાંત જૈનધર્મને લગતાં સંસ્કૃત, પ્રાકૃત, પ્રતાકાર કે પુસ્તકાકાર ગ્રંથા માટે નીચેના સરનામે લખા : ૪-૦-૦ ૩-૮-૦ 4-0-0 0-1-0 છપાય છે. છપાય છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધીસ્તા : અમદાવાદ. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ - - - - - - શાયી પ્રાણી ૮૭ ગુરુ ગોવિંદસિંહ | ૧૧૨ સ્વ. હાજી મહમ્મદ ૬૧ શ્રી ગજાનન '૮૮ રણજિતસિંહ [ ૧૧૩ વર લધાભા ૮૯ લક્ષ્મીબાઈ દર શ્રી કાર્તિકેય ! ૧૧૪ સૌદર્યધામકાશ્મીર ૯ શ્રી કેશવચંદ્રસેન | ૧૧૫ નૈનિતાલ ૬૩ ચંદ્રહાસ ૯૧ શ્રી ઈશ્વરચંદ્ર ૧૧૬ ગિરનાર ૬૪ ભક્ત સુધન્વા ૧૧૭ દ્વારકા ૬૫ શ્રીહર્ષ વિદ્યાસાગર | ૧૧૮ પાટનગર દિલ્હી ૬૬ રવિ જગન્નાથ ૯૨ મહાદેવ ગોવિંદ | ૧૧૯ મહેસુર ૬૭ ભક્ત નામદેવ રાનડે. ૧૨૦ તાજમહાલ ૬૮ શ્રી હેમચંદ્રાચાર્ય ૯૩ દાદાભાઈનવરજી ૬૯ છત્રપતિ શિવાજી સાતમી શ્રેણી ૯૪ શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે ૭૦ સમર્થ સ્વામી ૯૫ સ્વામી શ્રદ્ધાનંદજી રામદાસ ૧૨૧ શ્રી કષભદેવ ૯૬ શ્રી ગોવર્ધનરામ ૭૧ ચાંદબીબી ૧૨૨ ગોરક્ષનાથ કર ગુરુ નાનક ૭ શ્રી જવાહરલાલ ૧૨૩ વીર કુણાલ ૭૩ મહાત્મા કબીર ૧૨૪ અકબરશાહ ૦૪ ગૌરાંગ મહાપ્રભુ ૯૮ સુભાષચંદ્ર બેઝ ૧૨૫ મહામંત્રી મુંજાલ ૯૯ શ્રી સેનગુપ્તા ૭૫ લાલા લજપતરાય ૧૨૬ કવિ દયારામ ૧૦૦ તારામંડળ ૧૨૭ જયકૃષ્ણ ઈદ્રજી ૬ શ્રી ચિત્તરંજનદાસ ૧૨૮ શ્રી સયાજીરાવ ૭૭ શ્રી ત્રિભુવનદાસ ગાયકવાડ ગજજર ૧૦૧ મહાદેવી સીતા | ૧૨૮ મહાવીરપ્રસાદ ૭૮ શ્રી સુરેન્દ્રનાથ | ૧૦૨ નાગાર્જુને ! દિવેદી બેનરજી. ૧૦૩ કર્મદેવી અને મેવા. ! ૧૩૦ મહાકવિ નાનાલાલ ૭૯ શ્રી વિજયધર્મસૂરિ | ડની વીરાંગનાઓ | ૧૩૧ છે. રામમૂર્તિ ૮૦ બાબુ રાજેન્દ્રપ્રસાદ ! ૧૦૪ વીર વનરાજ ! ૧૩૨ અબદુલગફાર ખાન પાંચમી શ્રેણી ૧૫ હૈદરઅલી | ૧સરઠી સંતો ૧૦૬ મહાકવિ પ્રેમાનંદ | ૧૩૪ નેપાલ ૮૧ પાર્વતી ૧૦૭ સર ટી. માધવરાવી ૧૩૫ મહાબળેશ્વર ૮૨ શ્રીશંકરાચાર્ય ૧૦૮ જામ રણજીત | ૧૩૬ અમરનાથ ૮૩ શ્રીમદ્ વલ્લભાચાર્ય ૧૭૭ બદરી–કેદારનાથ ૮૪ શ્રી માધવાચાર્ય ( ૧૦૯ ઝંડુ ભટ્ટજી ૧૩૮ કલકત્તા માતાચાર્ય ૧૧૦ શિલપા કરમારકર ! ૧૯ પાટણુ ૮૬ મહારાજા કુમારપાળ ૧૧૧ કવિ દલપતરામ ૧૪૦ અનુપમ બુરા For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Sii રેલી | વિ ઘા થી વાચન માળા 0 || પુસ્તિકાના સર્વ હક મકાશાકને સ્વાધીન ] એક પુસ્તિકાની કી 04-6 આઠમી શ્રેણી નવમી એણી હામી શ્રેણી 37e 39 0 4 ગુરુ દત્તાત્રય 16 શ્રી શાનદેવ 181 ની એના 142 ઉદયને–વસરાજ 16 2 શ્રી સિદ્ધસેનાદવીકર 18 હજરત મહમ્મદ 142 મહાત્વમાં આનંદદુન 26 8 ઉપી. યુસા વિજયઉછા પાપા 4 લી૨ બાલાજી - ૧૮ઢ આશા જચતું 165 નાના નથી. 184 મહલ્યાબાઈ કપ સાઈટ્ટિ 1 6 6 શ્રીટ્રિજેનલાલ રાય, 185 હો. શા સારી 14 કેવિ નર્મદ 16 રાજારામા ધનરાય 18 થી ૨ાય કદન. 147 વીર સાવરકર 18 શ્રી અમૃતલાલ D 187 વિજ્યાલક્ષમીપતિ જ જમશે09 તાતા 14 કવિ લાપી 169 5. વિષ્ણુદ્ધિગમ્બર 18 શ્રી કૃષ્ણમૂર્તિ 189 રવિ પઢિયાર - પાપ જ છે. સી. વી. રામન 170 શ્રી રામાનંદચેટરજી 190 ચિત્રકાર રવિવર્મા 51 શાહ એ દાગરવાલ 171 ભગવાનલાથા ઇદ્રજી 9 થી શરખાઈ પર શિલાં ૧૭ર શ્રી પ્રફુલચંદ્ર રાય કાકા છોકરી સારના પી શ્રીમતી કસ્તર 108 મા. અશલ કલામ. બહારવટિયા - આઝાદ 193 મોતીભાઈ અમીન ૧૭૪શ્રીરાજગા પીલો થોરી 194 બાણ પ ઉતાકાએ 3 175 પાવાગઢ 195 શત્રુંજય - 1 6 6 જગન્નાથપુરી 176 રામેશ્વર ૧ળું ગામશ્વસ 15 7 શ્રી શ.િ 177 તારે ગા 17 અમદાવાદ - 178 મુંબઈની ગુફાઓ 198 શુ નો 159 હેડફાબા દે 179 માઝ Tહ (ડારી 16 જ કાવેરીના જળધોધ અર્જતા 20 ગીરનાં 'ગુલા પ્રકાશક : શગુલાલે જગશીભાઈ : ગૃજર મંચરત્ન કાર્યાલય ગાંધીસ્તા સદાવાદ આ ગાવિંદલાલ જગશીભાઈ : શા 2 હા મુ 6 માં શું છે ( હિાણા માં મજિદ્દે વાલા ને બહાંધલ