Book Title: Jain_Satyaprakash 1951 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521680/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir याप्रकार जन सत्य यININ ત ત્રી ચીમનલાલ ગોકળદાસ શાહે ता. १५-१०-५१ : महावाह १५१७:४१ : 100 ACHARYA SRI KAILASSAGARSURI GYAKRANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Kera Gandhinagar-332:007. PLEGE123775252,25276204-05 Talu023276249 AUDITI For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષયઃ www.kobatirth.org विषय-दर्शन નાર ૧. પ્રાસગિક નોંધઃ ૨. ધ્યાન આપવા યોગ્ય વિનતિઃ ૩. એ દિશામાં પગલાં પાડાઃ ૪. કલિકાલસર્વજ્ઞ શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા: લેખકઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir સપાદકીયઃ ‘જૈન' પત્રના તંત્રીઃ શ્રી, મેાહનલાલ દી. ચોકસી: ક્રૂ સુ શ્રી, જંબૂવિજયજી શ્રી. ૫. લાલચંદ્ર ભ. ગાંધીઃ ૫.અઢી હજાર વર્ષો પહેલાં રામાયણ વિષે થયેલી ચર્ચા ( જૈન રામાયણા ): ૬. શ્રીવિનયપ્રભ ઉપાધ્યાય રચિત તીર્થ યાત્રા સ્તવનઃ શ્રી. ભવરલાલજી નાહટા ૭. જૈન સ ́સ્કૃત સાહિત્યના ઈતિહાસની સામગ્રીઃ પ્રેો. શ્રી. હીરાલાલ ૨. કાપડિયા ૮. સાભાર સ્વીકારઃ For Private And Personal Use Only $ ૧૦ ૧૬ ૨૩ ટાઈટલ પેજ ત્રીજી Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ન 15/19 www.kobatirth.org वर्ष : १७ अंक : १ Acharya Shri Kailassagarsuri Gyanmandir !! મમ્॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जे शिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વિક્રમ સ’, ૨૦૦૭; વીર નિ સ` ૨૪૭૭ : ઈ. સ. ૧૯૫૧ આસા વઢ ૧ : સામવાર : ૧૫ આફટર ખાસી નોંધ આ અંકથી ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ સત્તરમા વર્ષોમાં પ્રવેશે છે. ગતવર્ષોમાં પ્રતીકાર અને સાહિત્યની દિશામાં વિદ્વાન લેખકાએ સારો સાથ આપ્યા છે જે ગતવના લેખોની સૂચી ઉપરથી જાણી શકાશે. વળી, જેમણે આર્થિક મદદ કરીને માસિકની ખાટમાં જે ટેકા કર્યાં છે તે બદલ પણ અમે અહીં એ સૌના આભાર માનીએ છીએ અને એ જ રીતે સાથ આપતા રહે એમ વિનવીએ છીએ. क्रमांक १९३ ગયા અંકમાં અમે જે આર્થિક મદદ માટે ‘વિનતિ’ પ્રગટ કરી છે એને C પડઘા જૈન ' પત્રની નેધમાંથી મળી રહે છે, અને એવી જ લાગણી શ્રીયુત મેહનલાલ ચેાક્સીએ · એ દિશામાં પગલાં પાડેા ' એ લેખ દ્વારા પ્રગટ કરી છે, એ જોતાં આર્થિક મદદ માટે અમારે વધુ લખવાનુ રહેતું નથી, પરંતુ અમારા પગમાં મળ આવે અને અમારી નવી યોજનાઓને સાકાર મનાવી શકાય એ માટે આ માસિકને પૂય સ્માચાર્ય મહારાજે, પૂજ્ય મુનિરાન્ત, વિદ્વાન લેખકે અને શ્રીસંઘને બધી રીતે મદત્તુ કરવા અમે વિનતિ કરીએ છીએ. For Private And Personal Use Only આ માસિક બરાબર પગભર થઈ જાય તે જૈન ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિની ખબતમાં જે વિકાસની યાજનાઓ એણે કેટલાયે વખતથી ધડી રાખી છે તે દિશામાં કાર્યાન્વિત થવા માટે બધુ કરી શકે—એટલું જણાવી અહીં તે અમે ‘જૈન ’પત્રના સંપાદકે આપેલી નોંધ અને શ્રીયુત ચાકીના લેખ પ્રગટ કરીએ છીએ અને તે તરફ પૂરતુ ધ્યાન આપવા સૌ કેઈ ને વિનવીએ છીએ. —સપાદક Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક કપ, ધ્યાન આપવા ગ્ય વિનંતિ વિ. સં. ૧૯૯૦ ની સાલમાં રાજનગર-અમદાવાદમાં મળેલ અખિલ ભારતવર્ષીય જે. તામ્બર મૂર્તિપૂજક મુનિસંમેલને જૈનધર્મ, જૈન સાહિત્ય, જૈન તીર્થો વગેરે ઉપર બીજાઓ તરફથી થતા આક્ષેપોને પ્રતિકાર કરવા માટે એક ઠરાવ (ઠરાવઃ ૧૦ મો) કરીને પાંચ મુનિવરોની એક સમિતિની સ્થાપના કરી હતી એ બહુ જાણીતું છે. આ સમિતિએ ત્યારપછી એક વર્ષ – સં. ૧૯૯૧ માં-પિતાના ઉદ્દેશને પાર પાડવા માટે “શ્રી જૈન સાય પ્રકાશ' માસિક અમદાવાદમાંથી પ્રગટ કરવું શરૂ કર્યું એ પણ સહુ કોઈ જાણે છે. એ માસિકને પ્રગટ થતાં સોળ વર્ષ થઈ ગયાં અને આવતા મહિને એ સત્તરમા વર્ષમાં પ્રવેશ કરશે. શ્રી. જૈન સત્ય પ્રકાશ” ને તા. ૧૫-૯-૫૧ ને અંકમાં એના તંત્રીશ્રીએ સતિની આર્થિક સ્થિતિ તરફ જૈન સંઘનું ધ્યાન દોરતી એક વિનંતી પ્રગટ કરી છે અને સમિતિની સ્થાપના અંગે મુનિસમેલને કરેલ ઠરાવ આ અંકના ૨૨ મા પૃષ્ઠ ઉપર જુદ આપવામાં આવ્યું છે. * તંત્રીશ્રીની વિનંતી સમિતિની આર્થિક સ્થિતિ માટે ચિંતા ઉપજાવે એવી છે એટલે સ્વાભાવિક રીતે જ સમસ્ત જૈન સંઘે-આપણી નાની મોટી બધીય સંસ્થાઓએ, આચાર્ય મહારાજ આદિ સર્વ મુનિવરેએ તેમજ જુદા જુદા ગામના સઘ અને આપણું આગેવાન ગૃહસ્થોએએ વિનંતી તરફ સત્વર અને પૂરેપૂરું ધ્યાન આપવાની તેમજ એ દિશામાં સક્રિય પગલાં ભરવાની જરૂર છે આ સમિતિ અને આ માસિક અનેક દૃષ્ટિએ સમસ્ત જૈન સંઘ તરફના સંરક્ષણ અને સંવર્ધનનું અધિકારી છે અને એમ હોવાથી એનો સુયે રીતે નિભાવ થાય એવી આર્થિક વ્યવસ્થા કરી આપવી એ આપણા સમસ્ત જૈન સંઘની ફરજ છે એમ અમે ચોક્કસ માનીએ છીએ, અને તેથી આ ધ લખીને જૈન સંઘનું એ તરફ ધ્યાન દરવાની અમારી ફરજ સમજીએ છીએ. ધ્યાન ખેંચે એવી સહુથી પહેલી વ ત તે એ છે કે-આ સમિતિ અને આ માસિક મુનિસમેલનના રચનાત્મક સંભારણારૂપ છે. સમેલનના બીજા બીજા ઠરાવને અમલ તે વ્યક્તિગતરૂપે સહુ કોઈની પોતપોતાની સમજણ, સગવડ અને મરજી ઉપર આધાર રાખે છે, જ્યારે આ ઠરાવને અમલ તે એક સંસ્થાની સ્થાપનારૂપે થયેલ હોઈ એ હમેશાં સહુ કોઈનું ધ્યાન દોરીને સમેલનની રકૃતિને તાજી રાખે છે. પોતે કરવા ધારેલ એટલે કે સન્મેલને પિતાને સેપેલ કાર્યને સમિતિ સોએ સો ટકા ન પહોંચી શકી હોય તે તે બીજી વાત છે; એમ થવામાં કેવળ સમિતિને જ કે સમિતિના સંચાલકોને જ દોષ ન કાઢી શકાય પિતાને જેટલા પ્રમાણમાં સગવડ મળી તેટલા પ્રમાણમાં સમિતિએ જરૂર કામ કર્યું છે. વધુ સગવડ મળી હોત તો જરૂર વધુ કામ થઈ શકત. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧ ]. ધ્યાન આપવા યોગ્ય વિનતિ બીજી વાત, આ સોળ વર્ષ દરમ્યાન સંસ્થાના સંચાલનમાં તેમજ માસિકના પ્રકાશનમાં સમિતિએ જે મધ્યસ્થતા જાળવી છે એ સાચે જ બેનમૂન છે. આ બધાં વર્ષો દરમ્યાન ઘણુય એવા અવસરે આવી ગયા જ્યારે આવી સંસ્થા એક યા બીજા તરફ ખેંચાઈ જવાને ભય લાગે, પણ આપણું વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધમાં ઊમા થયેલ અનેક ચર્ચાસ્પદ સવાલે વખતે પણ સમિતિએ પૂરેપૂરી તટસ્થતા જાળવીને જૈન સમાજમાં અતરકલહના લેશ પણ ભાગીદાર ન થવાય તેમજ જૈન સંઘની એકતાને ખંડિત કરવાના નિમિત ન બની જવાય તેમજ એ માટે જે જાગરુકતા અને ધ્યેયનિષ્ઠા બતાવી છે એ સાચે જ અભિનંદનને પાત્ર છે. વળી, સહુથી વિશેષ મહત્ત્વની વાત તો એ છે કે આપણે સમાજના સર્વ મુનિવરોની પાસે વિના સંકોચે પહોંચી શકે અને જરા પણ સંકોચ રાખ્યા વગર સહુ કેઈના સહકારની માગણી કરી શકે એવું માસિક આપણી પાસે આ એક જ છે. સર્વ ગ૭ અને સર્વ સમુદાયના મુનિવરો એક સ્થળે ભેગા થઈ શકે એટલે કે જે બધાયનાં લખાણો સમાન રીતે એક સ્થાને આપણને જોવા મળી શકે એવું સર્વજન સુલભ અને સર્વજનપ્રિય આ માસિક છે. એમ કહી શકીએ કે મુનિસમેલને આપણે કવેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના જુદા જુદા ગ૭ અને સમુદાયના મુનિવરોને એક સ્થળે ભેગા કરવાનું જે ભગીરથ કાર્ય કર્યું હતું તે જ કાર્ય જુદા જુદા ગચ્છ અને સમુદાયના મુનિવરોની લેખન સામગ્રીને એક સ્થળે એકત્રિત કરીને આ માસિક નાના પાયા ઉપર સેવા બજાવી રહ્યું છે અને એમ કરીને પોતે સમેલનના સાચા સંભારણારૂપ છે એ વાત ચરિતાર્થ કરી રહ્યું છે. પિતાને ૧૬ વર્ષ જેટલા કાર્યકાળ દરમ્યાન માસિક આક્ષેપને પ્રતિકાર પણ ઠીક ઠીક કર્યો છે. એ પ્રતિકારમાં પણ અઘટિત આક્ષેપો કે ખોટા વાદવિવાદમાં ન પડતાં દલીલ અને ઇતિહાસ તેમજ શાસ્ત્રીના પુરાવાઓને જ ઉપયોગ કરવામાં આવ્યો છે એ બાનખેંચે એવી બીના છે કે તાજેતરમાં જ આપણું સમર્થ તિર્ધર આર્ય કાલસૃષ્ટિ અને સારી સરસ્વતીને છ વન ઉપર ખૂબ અઘટિત અને આધારશુન્ય આક્ષેપ કરતાં શ્રી દાવલાલ વર્મા . હું સમયૂર’ નાટકની સામે સમિતિએ જે રીતે કામ કરી બતાવ્યું છે તે આ વાતની સાક્ષી પૂરે છે.આવ પ્રતિકારાત્મક લખાશે ઉપરાંત આ માસિક જેન ઈતિહાસ તત્ત્વજ્ઞાન,કળા કે સાહિત્યને લગતી સામગ્રી પણ પિતાને મળતી શક્તિ અને સગવડ તેમજ વિદ્વાને તરફથી સહકારના પ્રમાણમાં હમેશાં જૈન સંઘ સમક્ષ ઉપસ્થિત કરતું રહીને જેન સંઘની સેવા કર્યા કરે છે. - આમ અનેક રીતે ઉપયોગી આ સંસ્થા અને આ માસિકને નભાવવાં અને એને પુષ્ટ કરવાં એ જૈન સંઘની ફરજ છે. સંમેલન વખતે આપણી સંસ્કૃતિના ગૌરવને ટકાવી રાખવા માટે જે દૂરંદેશીભર્યું કાર્ય આપણે કર્યું હતું તે કેવળ આર્થિક સગવડના અભાવે અટકી ન જાય એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જ્યાં એક યા બીજા ધાર્મિક કાર્યો નિમિતે આપણું સુખી ગૃહસ્થ હજારો રૂપિયા વાપરે છે ત્યાં વાર્ષિક માત્ર બે ચાર હજારની જ જરૂરિયાતવાળી આ સંસ્થા એ કેવળ આર્થિક સંકડામણના કારણે જ પિતાનું કામ ચાલુ ન રાખી શકાય એવી મૂંઝવણમાં આવી પડે એ આપણને નહીં શોભે. આશા છે સમસ્ત જૈન સંઘ પોતાની સમિતિની વિનંતિને ધ્યાનમાં લઈ એની આર્થિક મૂંઝવણને દૂર કરવા કટિબદ્ધ થશે. [ " જન ” તા. ૨૨-૯-૫૧] For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ દિશામાં પગલાં પાડે લેખક : શ્રીયુત મેહનલાલ દીપચંદ રોકસી વિજ્ઞાનના આ કાળમાં, રસાંપ્રદાયિક્તા આથમતી જાય છે, અને ઉદાર વિચારસરણી વિસ્તરતી નજરે પડે છે. એ કાળમાં જૈન સમાજે જૈનધર્મમાં સમાયેલ ઉમદા તને લાખોના હદયસોંસરવા ઉતારવાં હોય તે, સાહિત્યપ્રચારમાં વધુ લક્ષ્ય આપવું પડશે. ગોરખપુરમાંથી પ્રગટ થતી હિંદી “કલ્યાણ” માસિક માફક પોતાના માસિકની “શ્રી જૈન સત્યપ્રકાશ”ની-અને એમાં આજના યુગને બંધબેસતી શૈલીથી જૈન દર્શનની પ્રત્યેક વાતને સ્થાન અપાય તેવી-વ્યવસ્થા હાથ ધરવી પડશે. આપણી પાસે રાજનગર મુનિસ મેલનની મૃતિના જીવંત પ્રતીકસમું માસિક “શ્રી જિન સત્યા પ્રકાશ છે. એને અત્યાર સુધી પોતાના સંયોગ અનુસાર, શક્ય પ્રયત્ન કરી, જૈન-જૈનેતર સૌ કોઈને ઉપયોગી થઈ પડે તેવી સામગ્રી પીરસી જૈનધર્મની સેવા બજાવી છે. એને પણ જ્યારે પોતાના ટકાવ અર્થે અપીલ બહાર પાડવી પડે ત્યારે આપણે ક્યાં છીએ અને દેશકાળની કુચ કેવી રીતે આગળ ધપી રહી છે એનું તેલન કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. એક તરફ આપણે “પ્રભાવના ની કિંમત અપેક્ષાથી “ભાવના' કરતાં પણ વધુ આંકીએ છીએ. પ્રતિવર્ષ હજાર રૂપિઆથી અધિક જ્ઞાનપ્રકાશન માટે ખરચીએ છીએ, સવી છવ કરું શાસનરસી ' જેવી ઉમદા અને ઉદાર ભાવના સ્વજીવનમાં જીવી જનાર શ્રીતીર્થંકરદેવના ઉપાસક હોઈ એનો ફેલા કરવામાં મહાન ધર્મ સમજનારા પણ છીએ, છતાં જ્યારે અન્યની સરખામણીમાં આપણું કાર્યને સરવાળો મૂકીએ છીએ, ત્યારે પરિણામ સાવ છેલ્લે પાટલે જણાય છે. એટલે જ કહેવું પડે છે કે હિંદી માસિક “ કલ્યાણે વેદાંતના પ્રચાર અંગે જે મહાન કાર્ય કરી દેખાડ્યું છે એ દિશામાં પગલાં પાડે. દિ'ઉગે આપણું સાહિત્ય પર જાણે અજાણે કુઠારાઘાત પડતા હોય, આપણી ભાવિ પિઢીને જૈનધર્મના ઉમદા રહસ્યની પિછાન ન હોય, આપણા જ સમાજનો મોટો ભાગ પૂર્વજોના ગૌરવવંતા ઈતિહાસથી અનભિજ્ઞ હોય, જિજ્ઞાસુ વર્ગ સામેથી માગતો આવે તે આપણી પાસે એની સામે ધર વા જેવું, નવીન ને જૈનધર્મનું શંખલાબદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય તેવું સાહિત્ય ન હોય, એ શું ઓછી શરમની વાત છે? પણ જેની પાછળ મુનિસંમેલનના આશીર્વાદ છે એવા જ એક જરૂરી માસિકની દશા ગુમગુ થઈ રહી હોય, હજારે ખરચાતા હોવા છતાં એની ઝોળીમાં ફાક ફાકા જેવી સ્થિતિ હોય, ત્યાં પ્રભાવના, અને દેશકાળને અનુરૂપ કરવાની વાત, એ શેખચલ્લીના હવાઈ કિલ્લા જેવી જ લાગવાની ! આપણી પાસે વાર તો અદ્દભુત છે. આજની દુનિયાને ઉપયોગી થઈ પડે એવી સામગ્રીને તેટો નથી. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧ ] એ દિશામાં પગલાં પાડો [૫ એ સર્વને જનસમૂહ ઈચ્છે છે એ રીતે બહાર મૂકીએ તો જગત આખું આશ્ચર્યમગ્ન થાય એવું પણ છે; અને એ સારુ જ્ઞાનખાતાની રકમો પણ છે. અફસોસ એટલો જ કે વિવેકનો અભાવ, નધણી બાતી દશા! પિતાના પોશાક, એમાં વપરાતા વસ્ત્ર અને એ અંગેની કિંમત પાછળ ગણત્રી કરનારા વ્યવહારી સમાજને જ્ઞાનના ગ્રંથ, એમાં સમાયેલ અપૂર્વ રહસ્ય, એને સજાવવા જોઈતા સ્વાંગ, એ માટે આજના યુગની શૈલી અને હરકોઈ એનો લાભ મેળવી શકે તેવી ભાષા સંબંધે વિચાર સરખો પણ ઉદ્દભવતો નથી ! - હવે સાહિત્ય પ્રકાશનને વ્યવસ્થિત બનાવ્યા વિના છૂટકો નથી. એને આજની પ્રજા હશે હેશે પી જાય તેવું સર્જવું પડશે. એમાં “શ્રી જૈન સત્ય પ્રકાશ સવિશેષ ફાળો આપી શકશે એનામાં એ શક્તિનાં દર્શન થાય છે. એક વાર પ્રથમ એને પગભર બનાવે. એની ઝોળી છલકાવી અને પાલીતાણાના શ્રેમસંઘને આખી વાત નવેસરથી ઉપર વર્ણવ્યા ધોરણે વિચારી એ દિશામાં પગલાં પાડવા અપીલ કરો. જગતમાં જ્ઞાનની ભૂખ જાગી છે. ભૂખ ભાંગી શકાય તેવો ખોરાક જૈન સાહિત્યમાં ભર્યો પડ્યો છે. અગત્ય છે એને યથાર્થ રૂપમાં-ઉચિત હાથદ્વારા તૈયાર કરાવી પાત્ર સમૂહ સામે પીરસવાની. ( અનુસંધાન પૃષ્ઠ ૯થી ચાલુ ) ઈતિહાસ, પુરાતત્વ, સ્થાપત્ય, ચિત્રકલા, રીત-ભાત, રિવાજ આદિ જાણવા માટે અણમોલ સામગ્રી જેન વાડ્મયમાં સંગૃહીત છે. અને તે વિના પ્રાચીન ભારત સંબંધી જ્ઞાન અધૂરું જ રહેવાનું છે. ઉપરાંત વિશાળ જેન વાલ્મયમાં કથાને પણ ઘણો મોટો ખજાનો ભરેલો છે. આ કથાઓ આધ્યાત્મિક, ધાર્મિક તેમજ નીતિબોધક અને મર્મવેધક પદ્ધતિએ લખાયેલી હોવાથી આજના યુગની દૃષ્ટિએ પણ ઘણી જ ઉોગી અને લાભદાયક છે. એમાં લેકરંજન અને લોકકલ્યાણ કરવાની ઘણી મોટી શક્તિ રહેલી છે. છતાં અસંતોષની વાત એ છે કે બાહ્ય જગતને અત્યંત અપભાગ જ આના પરિચયમાં આવ્યો છે અને આપણે પણ તેમને આકર્ષવા માટે કે પરિચય કરાવવા માટે જોઈએ તેવો પ્રયત્ન ઉઠાવ્યો નથી. છતાં એટલી વાત ચોક્કસ છે કે જગતમાં આના અત્યંત જિજ્ઞાસુ અને પિપાસુઓ પણ વસે છે, પરંતુ એ તૃષા છીપાવવા માટે સરોવર ક્યાં છે એની તેમને ખબર નથી. હવે તો સરવરે તરસ્યા પાસે જવું જોઈશ, એક વખત એમની તૃષા છીપાશે એટલે આપોઆપ જગતમાં સત્યજ્ઞાનના પિપાસુઓ એ તરફ વળશે જ. આ દૃષ્ટિએ આપણે સાધન-સંપાદન-પ્રકાશનપ્રસ્તાવનાલેખન, તનસાહિત્યનિમણુ આદિ કરીને જમતને યથાશક્ય પહોંચાડવું જોઈશે. એમ કરીશું તો આપણું સર્વકલ્યાણકર જૈન સંસ્કૃતિ જગતના ઉધ્ધારમાં ઘણો મેટો ફાળે અવશ્ય આપી શકશે. स. २००७ भाद्रपद कृष्णदशमी मुनिराजश्री भुवनविजयान्तेवासी મુ. માનવ (નિર-નાર) ___ मुनि जम्बूविजय For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રો. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લેખક પૂજ્ય મુનિરાજ શ્રી. જંબવિજયજી જેનશાસનના મહાન જ્યોતિર્ધર કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી. હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજના પુણ્યનામથી જૈનપ્રજામાં ભાગ્યે જ કોઈ અપરિચિત છે. એટલું જ નહિ, પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતા સંસ્કૃત સાહિત્યના અભ્યાસી તમામ જૈનજૈનેતર વિદ્વાનોમાં પણ એમનું નામ અત્યંત પ્રસિદ્ધ છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અને ભારતીય સાહિત્યમાં એમણે જે અમૂલ્ય અને મહાન ફાળો આપે છે તે પ્રત્યે દુનિયાનો તમામ સમજુ વિદ્વાન વર્ગ અત્યંત આદર અને પૂજ્યબુદ્ધિ ધરાવે છે. સર્વ દર્શનોના અને સર્વે ધર્મોના સાહિત્યનું મૌલિક અને સંપૂર્ણ જ્ઞાન તેમજ સાહિત્યની તમામ શાખાઓમાં એમની પારંગતતા એમના પ્રત્યેક સાહિત્યમાં જણાઈ આવે છે. એ સિદ્ધ કરી આપે છે કે ખરેખર તેઓ કલિકાલસર્વજ્ઞ હતા અને જ્ઞાનરૂપી મહાસાગરને જાણે પી જ ગયા હતા. તેઓ માત્ર મહાન સાહિત્યકાર જ ન હતા, પણ એક મહાન આધ્યાત્મિક યોગીશ્વર પણ હતા. ખરું કહીએ તો તેમને દરેક ક્ષેત્રમાં–વિષયમાં મળેલી સફળતાનું બીજ આ તેમની યોગસાધનાના પ્રભાવમાં જ રહેલું છે. ઉપરાંત તેઓ એક મહાન અને પવિત્ર રાજદ્વારી પુરુષ પણ હતા. સમગ્ર પ્રાણિમાત્રના હિતની દૃષ્ટિને નજર સન્મુખ રાખીને તેમણે રાજનીતિમાં અહિંસાના પ્રચારનો જે મોટો ભાગ ભજવ્યો છે તે એમના જીવનનું અત્યંત મહત્ત્વનું પુણ્યકાર્ય છે. આ બધી એમના જીવનની વિવિધ અલૌકિક શક્તિઓ અને સિદ્ધિઓ આજે પણ વિદ્વાનોને આશ્ચર્યમાં મગ્ન કરી દે છે. મહર્ષિ હેમચંદ્રસૂરિ પ્રત્યે જગતના નિષ્પક્ષ વિદ્વાનો કેટલે આદર અને પૂજ્યભાવ ધરાવે છે તેમજ તેમણે ભારતવર્ષ ઉપર કરેલા ઉપકારનું કેટલું બધું મૂલ્ય આંકે છે એ હકીકત શ્રી. કે. એમ. પાણિકર જેવા સંસ્કૃત સાહિત્યના મહાન વિદ્વાન અને ઈતિહાસવેત્તાના લખાણથી પણ વ્યક્ત થાય છે. શ્રી. કલમ માધવ પાણિકર કે જેઓ બિકાનેર રાજ્યના ભૂતપૂર્વ દિવાન અને વર્તમાનમાં ભારત સરકાર તરફથી ચીનમાં એલચી તરીકે નિમાયેલા છે. તેઓ સંસ્કૃતસાહિત્યના ઉચ્ચકોટિના અભ્યાસી અને વિદ્વાન છે. ઈતિહાસમાં તો તેઓ નિષ્ણાત જ ગણાય છે. ઉપરાંત પત્રકારત્વ અને રાજદ્વારી ક્ષેત્રમાં પણ તેમણે ઘણી નામના મેળવી છે. તેમણે થોડા વખત પૂર્વે A Survey of Indian History નામનું ઈતિહાસનું પુસ્તક લખેલું છે. આ પુસ્તક એટલું બધું સુંદર છે કે અત્યારે તે I A, S.: (Indian Admini ૧. બ્રિટિશ શાસન દરમ્યાન જે 1. C. S. (Indian Civil service)ની પરીક્ષા લેવામાં આવતી હતી તેને સ્થાને જ 1. A. S. ની પરીક્ષા અત્યારે લેવામાં આવે છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧ ] શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા strative Service)ની પરીક્ષામાં ઈતિહાસના પુસ્તક તરીકે ફરજિયાત નિયુક્ત થયેલું છે. આ પુસ્તકમાં રાળાનાં જન્મ--મરણ, રાજ્યારાહણ કે યુદ્દાની તવારીખેા–મિતિનાં વન નથી પણ છેલ્લા પાંચ હજાર વર્ષોમાં ભારતનું આધ્યાત્મિક, ધાર્મિક, રાજનૈતિક, આર્થિક તેમજ સામાજિક વગેરે દૃષ્ટિએ ઉત્થાન અને પતન કેવી રીતે થયું હતું તેની પાછળ કયા કયા ખળાએ કેવી રીતે કામ કર્યુ` હતુ` તેમજ ભારતીય સસ્કૃતિ ધણા આધાત પ્રત્યાઘાત લાગવા છતાં કેવી રીતે જીવંત રહી છે એનું ખૂબ સુંદર ચિત્ર આલેખવામાં આવ્યું છે. ઇતિહાસના વિષયમાં આ પુસ્તક અનેાખી ઢબનું જ છે અને ધણુ' આદરપાત્ર થયેલુ છે. આ ગ્રંથના “ ઈસ્લામ અને ભારત ” (Islam and India) નામના પ્રકમાં શ્રી. કે. એમ. પાણિક્કર આચાય હેમચદ્રસૂરિએ ભારતવર્ષ ઉપર કરેલા ઉપકારના સબંધમાં અત્યંત માનપૂર્વક લખતાં જણાવે છે કે— tr 6. ] In fact due to crisis brought about by Islam, religion and literature tended to become less the monopoly of the learned and more and more a cause of the common people. For Private And Personal Use Only It would, however, be untrue to say that Sanskrit literature ceased to be cultivated. We have in Gujerat the great resurgence of Sanskrit associated with Hemachandra Suri and the magnifi cent and learned court of Virdhavala whose minister Vastupala, himself a poet of eminence, revived the traditions of Bhoja in the west...unconnected with the influence of Islam but contempo raneous with it is the great revival of Jainism. The religion of Vardhaman had been eclipsed for long by the success of Buddhism. But from the Hathigumpha inscription of Kharvela we know that the Kaling monarch was a follower of the Tirthankaras. It seems to have had also a considerable vogue in the south in the first six centuries of the Christion era, as we know from Pallava records and south Indian litereture In Gujerat it had at all times a vigorous, if restricted, life In the twelfth century however when Kumarpala comes to power it suddenly rises into prominence. An Acharya of onóstanding ability, scholarship and wide vision, comparable only to Shankar, arose among them, Hemachandra Suri; ascetic, lexicographer, epic pot and teacher is indeed a unique personality, one of the greatest that India has produced. His main contribution to Jainism may be generally described as a very successful attempt to combine the Aryan culture with Jain thought. In his. Lives of Great Men the Purusha Charit-an epic in many volumes Hemchandra Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ popularised in a Jain garab the entire mythology of the Hindus. The stories of the Mahabharat and the Ramayana and the great traditions of the past were all embodied in this monumental work which earned for its author the title of Kalikala Vyasa. Hemchandra is one of the makers of modern Indian mind and takes his place with Valmiki, Vyasa and Sānkara. Hemchandra wrote in Sanskrit and impetus he gave to language was no doubt responsible for the great amount of sanskrit literature produced at this time in Gujerat. Balachandra Suri ( Vasant vilas, 1296 ), Yasapala ( author of Maha Moha Vijaya ), Ramchandra Suri ( Nala Vilasa, Vastupala himself ( Narnarayaniya ) to mention but a few are among the prominent Jain authors of the thirteenth century who contributed to the richness of Sanskrit. Jainisin after Hemchandra took its place as a great vehicle of Sanskrit culture. [ A survey of Indian History. P. 164-165 ] ભારતવર્ષમાં મુસ્લિમ ધર્મના આવવાથી જે કટોકટી નિર્માણ થઈ હતી તેનું એક પરિણામ આવ્યું હતું કે ધર્મ અને સાહિત્ય એ વિદ્વાન માણસેના ઈજારાની ચીજ મટીને અધિકાધિક આમ જનતાને વિષય થયે જતાં હતાં. આમ છતાં પણ, સંસ્કૃત સાહિત્યનું ખેડાણ અટકી ગયું હતું એમ કહેવું એ ખોટું ગણાશે. શ્રી. હેમચંદ્રસુરિ અને રાજા વીરધવલની શ્રેષ્ઠ અને વિદ્વાન રાજસભાની સાથે સંકળાયેલે સંસ્કૃત સાહિત્યને મહાન પુનરુદ્ધાર આપણને જોવા મળે છે. રાજા વિરધવલના મંત્રી વસ્તુપાલ કે જે પોતે (સંસ્કૃતના) એક નામાંકિત કવિ હતા તેમણે ભોજરાજાની (નષ્ટ થઈ ગયેલી ) પરંપરાને પશ્ચિમમાં પુરુજછવિત કરી હતી. જે કે મુસ્લિમ ધર્મની અસર સાથે કશો સંબંધ નથી છતાં મુસિલમ ધર્મના પ્રવેશ સાથે જૈનધર્મને પણ મહાન ઉદય થયો હતો. બૌદ્ધધર્મના ઉદયથી ભગવાન મહાવીરને ધર્મ ઘણુ વખત સુધી ઢંકાઈ ગયેલું હતું. પરંતુ (ઓરિસાની) હાથીગુફામાંના રાજા ખારવેલના શિલાલેખથી આપણે જાણી શકીએ છીએ કે કલિંગમહારાજા ખારવેલ તીર્થકરના અનુયાયી હતા. ઈસ્વીસનની શરૂઆતની છ શતાબ્દીઓમાં દક્ષિણ ભારતમાં પણ જૈનધર્મ ઘણા મોટા પ્રમાણમાં પ્રચલિત હતું, એ પણ આપણે પહેલેની નોંધ ઉપરથી અને દક્ષિણ ભારતના સાહિત્ય ઉપરથી જાણી શકીએ છે. ગુજરાતમાં જૈનધર્મ, જો કે મર્યાદિત સ્વરૂપમાં છતાં, હમેશાં બળવાન રહ્યો છે. છતાં બારમી સદીમાં કુમારપાળ જ્યારે સત્તા ઉપર આવ્યો ત્યારે જૈનધર્મને મોટા પ્રમાણમાં એકાએક અભ્યદય થવા પામ્યો હતો. અસાધારણ શક્તિ, વિદ્વત્તા અને દીર્ધ દૃષ્ટિ ધરાવતા તેમજ જેમની સરખામણી શંકરાચાર્ય સાથે જ કરી શકાય તેવા આચાર્ય હેમચંદ્રસૂરિ જેનોમાં For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧] શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રકાશમાં આવ્યા. શ્રી. હેમચંદ્રસૂરિ ગી મહર્વિ) હતા, શબ્દશાસ્ત્રના નિર્માતા હતા, મહાન કવિ હતા, ધર્મોપદેશક પણ હતા. તેમનું વ્યક્તિત્વ ખરેખર અદ્વિતીય છે. ભારતવર્ષે જે મહાનમાં મહાન સર્વશ્રેષ્ઠ પુરુષોને જન્મ આપે છે તે પૈકીના એક શ્રી. હેમચંદ્રસૂરિ છે. આર્યસંસ્કૃતિ સાથે જેન વિયાને સમન્વય સાધવા માટે તેમણે જે અત્યંત સફળ પ્રયત્ન કર્યો છે તેને જૈન ધર્મમાં તેમણે આપેલા મુખ્ય ફાળા ” તરીકે આપણે વર્ણવી શકીએ. ત્રિષષ્ટિશલાકા પુરષચરિત્ર કે જે ઘણા વિભાગનું બનેલું એક મહાકાવ્યું છે તેમાં આચાર્ય શ્રી. હેમચંદ્રસૂરિએ હિંદુઓની પ્રાચીન કથાઓને જેનસ્વરૂપમાં લેકને બહુ જ ગમી જાય તેવી રીતે રજુ કરી છે. મહાભારત અને રામાયણની કથાઓને તેમ જ ભૂતકાળની મહાન પરંપરાઓને તેમના યાદગાર ગ્રંથ વિષશિલાકા પુરુષચરિત્રમાં તેમણે જે ગૂંથી લીધી છે તેથી ખરેખર તેમણે કલિકાલવ્યાસનું બિરુદ મેળવ્યું હતું. આચાર્ય શ્રી હેમચંદ્ર એ ખરેખર વર્તમાનકાલીન ભારતીય માનસને ઘડનારા પૈકીના એક છે. અને ભારતીય ઈતિહાસમાં) તેમનું સ્થાન વાલમીકિ રામાયણના કર્તા), વ્યાસ મહાભારતના રચયિતા) અને શંકરાચાર્ય જેવું છે. શ્રી. હેમચંદ્રસૂરિએ સંસ્કૃત ભાષામાં સાહિત્ય નિર્માણ કર્યું હતું, અને આ કાળે ગુજરાતમાં જે ઘણું જ મોટા પ્રમાણમાં સંસ્કૃત સાહિત્ય રચાયું હતું તે શ્રી. હેમચંદ્રસૂરિએ સંસ્કૃત ભાષામાં જે પ્રાણ રેડ્યો હતો તેને જ આભારી છે, એમાં જરા પણ શંકા નથી. બાલચંદ્રસૂરિ વસંતવિલાસના કર્તા, ૧૨૯૬), યશપાલ (મહામોહવિજય (મેહપરાજય)ના. કર્તા), રામચંદ્રસૂરિ (નવલાસના કર્તા) તથા વસ્તુપાલ મંત્રી નરનારાયણીયના કર્તા) કે જેઓ તેરમી શતાબ્દીના મહાન જૈન ગ્રંથકારો છે ને જેમણે સંસ્કૃત ભાષાની સમૃદ્ધિમાં ઘણો મોટો ફાળો આપે છે. (ખરું કહીએ તે) હેમચંદ્રાચાર્ય પછી જૈનધર્મો સંસ્કૃત સંસ્કૃતિના મહાન વાહન તરીકેનું સ્થાન લીધું છે.” ઉપરના લખાણથી આપણે જોઈ શકીએ છીએ કે નામાંકિત જૈનેતર વિદ્વાને પણ આ. શ્રી. હેમચંદ્રસૂરિ પ્રત્યે કેટલું બધું બહુમાન ધરાવે છે. દેશ-પરદેશના ઘણા ઘણા મોટા વિદ્વાનોએ તેમની મુકતક કે પ્રશંસા કરી છે તે નિષ્પન્ન વિદ્વાને તેમના નામની પ્રશંસા કરતાં થાકતા જ નથી. આ તે શ્રી. હેમચંદ્રસુરિની જ વાત થઈ. પણ વ્યાપક દષ્ટિએ જોઈએ તો આખું જેન વાય જ એવું છે કે ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં એણે ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ભારતવર્ષના સમાજવિકાસ તેમજ લેક પ્રવૃત્તિ આદિ અનેક વિષમાં તેની ઘેરી છાપ જોવામાં આવે છે. કારણ કે અતીત કાળમાં જૈન ધર્મ ભારતના કોઈ નાનકડા ભાગ પૂરતો જ મર્યાદિત નહોતે, કિન્તુ પૂર્વમાં બંગાળથી માંડી પશ્ચિમમાં ગંધાર (આજનું અફઘાનિસ્તાન) અને ઉત્તરમાં કાશ્મીરથી માંડી દક્ષિણમાં કન્યાકુમારીની ભૂશિર સુધી ભારતવર્ષની પ્રજામાં ચોફેર વ્યાપક રીતે પળાતો ધર્મ હતો. જૈનધર્મનું વાડમય આજે પણ ઘણું મોટા પ્રમાણમાં અનેકાનેક ભંડારોમાં સુરક્ષિત અવસ્થામાં મળે છે. દેશવિદેશના જે જે વિદ્વાનોએ ભારતીય પ્રાચીન સ્વરૂપનું અધ્યયન અવગાહન અને સંશોધન કર્યું છે તેમણે મુકતભાવે આ હકીકતને સ્વીકાર કર્યો છે કે ભારતીય ( જુઓ: અનુસંધાન પૃષ્ઠ: ૫ ) For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અઢી હજાર વર્ષો પહેલાં રામાયણ વિષે થયેલી ચર્ચા ( જૈન રામાયણા ) લેખક:-શ્રીયુત પ’. લાલચ, ભગવાન ગાંધી પ્રાચ્યવિદ્યામ'દિર, વડેાદરા, પ્રાચીન જૈન સાહિત્યમાં—આગમ સાહિત્યમાં અને તેની પ્રાકૃત-સંસ્કૃત વ્યાખ્યાઆમાં ૬૩ મહાપુરુષોનાં નામેાનો નિર્દેશ મળી આવે છે. તેમાં ૨૪ તીર્થંકરા, ૧૨ ચક્રવ `, ૯ બલદેવા, ૯ વાસુદેવ, અને ૯ પ્રતિવાસુદેવાનો સમાવેશ ધાય છે, પ્રતિવાસુદેવા વિનાશ વાસુદેવેા દ્વારા થતે! હવાથી અને તેમનાં રાજ્યા વાસુદેવને અવીન થતાં હોવાથી પ્રતિવાસુદેવાની ૯ સંખ્યા જૂદી ન ગણતાં ૫૪ મહાપુરુષોની પણ ગણના થાય છે. સમવાયાંગઆવશ્યકસૂત્ર, નંદીસૂત્ર વગેરેમાં તેના ઉલ્લેખો મળે છે. વર્તમાનમાં વિચ્છેદ ગયેલા મનાતા બારમા અંગ-યુષ્ટિવાદનો એક ભાગ અનુયોગ ( મૂલ પ્રથમાનુયાત્ર, તથા ગડિકાનુચેત્ર) હતા, તેમાં આ મહાપુરુષોનાં ચિરત્રા હતાં—તેમ માનવામાં આવે છે. સૂત્ર તેમાં પ્રસ્તુત રામાયણુના મહાપુરુષ રામચંદ્રજીને આડમા બલદેવ( બલરામ ) તરીકે પ્રા, નામ પદ્મ-સં. નામ પન્ન એવા અપરનામથી ઓળખાવવામાં આવેલ છે, તથા લક્ષ્મણને આર્ડમા વાસુદેવ તરીકે અને રાવણને આડમા પ્રતિવાસુદેવ તરીકે સૂચવામાં આવેલ છે, મલવાદીએ પદ્મચિરત નામનું રામાયણું ૨૪૦૦૦ શ્લાક-પ્રમાણ રચ્યું હતું એવે ઉલ્લેખ સ. ૧૩૩૪ના પ્રભાવક ચરિત્રમાં છે, પરંતુ તે હજી સુધી જોવા જાણવામાં આવ્યુ નથી. [1] જૈન પર’પરામાં જે રામાયણેા મળી આવે છે, તેમાં પ્રથમ ઉલ્લેખ પ્રાકૃતભાષામય નામ-વૃદ્ધિ નામના પુરાણ ગ્રંથતો કરી શકાય, જેમાં ૧૮ પા છે. જેનું શ્લોકપ્રમાણ લગભગ દસ હુતરનું છે. એની રચના-સબંધમાં તેના અંતમાં જણાવ્યુ` છે કે— “ધના આશય-આશ્રયવાળુ' એ મહા રામ-ચરિત પહેલાં વીરજિને કહ્યું હતું, પછી ઇંદ્રભૂતિએ શિષ્યોને કહ્યું હતું, પછી સાધુ પર પરાઠારા લૉકામાં સકલ રકુટ રીતે પ્રકટ શું હતું. હાલમાં વિમલે સૂત્ર-મૂક્ત સાથે તેને ગાથા-નબદ્ધ કર્યુ છે. વીર સિદ્ધિ પામ્યા પછી દુખમા કાલનાં ૫૩૦ વર્ષી જતાં ( અથૉત્ વિક્રમસંવત ૬૦માં=ઈસ્વીસન ૭માં) આ ચિરત્ર રચવામાં આવ્યું છે.' પ્રા. ચરિત્રકારે પોતાના પરિચયમાં જણાવ્યુ` છે કે ‘સ્વ-સમય અને પર્-સમયના સદ્ભાવને ગ્રહણ કરનાર રાહુ નામના આચાર્ય થયા, તેમના શિષ્ય વિજય થયા; જે નાઇલ (નાગિલ)કુલ વંશના કિર-મોંગલ સમૃદ્ધિ કરનાર થયા; તેમના શિષ્ય વિમલસૂરિએ ' एयं वीरजिणेण राम - चरिगं सिहं महत्वं पुरा, "C Acharya Shri Kailassagarsuri Gyanmandir पच्छाSSखण्डलभूणा उ कहिये सीसाण धम्मास । भूओ साहु - परंपराए सयलं लोए ठि पायर्ड, ત્તò-વિમàળ મુત્ત-સદ્િધ શાદા-નિબંધ યં પુ૨ત્ર ય વાઇ-લયા ચુસના સૌન-વૃતિ-સંવ્રુત્તા वीरे सिद्धिमुवगए, तओ नियद्धं इमं चरियं ॥ " For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧] રામાયણ વિષે થયેલી ચર્ચા [ ૧૧ પૂર્વ માં રહેલાં નારાયણુ અને સસર-હલર- બલદેવ'નાં ચરિત્ર સાંભળી આ રાઘવ-ચિત રચ્યુ' છે.” કવિએ મંગલાચરણ કર્યાં પછી તેના પ્રારંભમાં જણાવ્યુ` છે કે “ નામાવલીમાં નિહ, આચાર્યની પરપરાથી આવેલ સ પદ્મ-ચરતને હું અનુક્રમે સક્ષેથી કહીશ. જેને ત્રણે કાલ( વર્તમાન, ભૂત અને ભક્રિષ્ણ નું જ્ઞાન હોય તેવા કેવલી ( પરિપૂર્ણ નાની ) જિન સિવાય ખીન્ને કાણુ સમસ્ત પદ્મચરિતનું વર્ણન કરી શકે? પહેલાં જિનવરના મુખથી બહુ વિકલ્પવાળા જે અર્થ નીકળ્યા, તે ગણધરોએ ધારણ કરી રાખી, સંક્ષેપ માત્ર જ ઉપદે કર્યાં હતા. એવી રીતે પરંપરાએ પૂર્વ પ્રથા અને અથોની પહાણી(હાનિ) થઈ છે; કાલનો ભાવ જાણી જીવજને રુષ્ટ ન થવું જોઈએ.' આ ચરિત્રનો વિશેષ સંબંધ દર્શાવતાં કવિએ આગળ સૂચન કર્યું છે કે “ વિપુલગિરિના મનહર શિખર પર વીરજિનનું શ્રેષ્ઠ સ્થાન હતું, તે પ્રસંગે શ્રેણિકરાત્ન આગળ ઇંદ્રસૂતિએ એ સ કર્યું હતું.” ત્યાં શ્રેણિક-ચિંતા-વિધાન નામના બીજા ઉદ્દેશમાં જણુાવ્યું છે કે “ રા॰ પુર ( રાજગૃહ ) મગધદેશના રાજા શ્રેણિક વીર જિનને ભાવથી પ્રણામ કરી સર્વ પરિવાર સાથે એ નગરમાં આવ્યા પછી રાત્રે નિદ્રા સેવતાં સ્વપ્નમાં પણ જિનવરેન્દ્રને જુએ છે અને પેાતાના પરમ સશયાને પ્રયત્ન( આદર –પૂર્વક પૂછે છે. પ્રભાતે મંગલ વાજિંત્રાના નિનાદ અને મંગલ-પાકાના શબ્દ દ્વારા સેકડા મંગલાથી સ્તુત કરાતા તે મહાત્મા (રાજા શ્રેણિક) ઊઠયા અને વિચારવા લાગ્યા કે વીરે કહ્યુ` છે કે આ ભુવન, ચક્રધર વગેરે પુરુષોથી વિભૂષિત ધ - સયુકત હોય છે. આ તરફ પદ્મ-ચરતમાં મારું મત્ પરમસદે કરે છે કે—અત્યંત લવ ંત એવા પણ શ્રેષ્ઠ રાક્ષસેા વાનરા દ્વારા કેવી રીતે હણાયા–વિનાશ પામ્યા ? જિત વરના ધર્મ વડે જ તે મેટામાં મેટ ફુલમાં ઉત્પન્ન થયા હતા, સેકડા વિદ્યામાં પારગત થયેલા હાઈ અક્ષથી ગતિ એવા તે વીરા હતા. "" લાકશાસ્ત્રમાં સભળાય છે કે રાવણુ વગેરે સર્વ રાક્ષસો હતા; વસાચી ), લેહી, માંસ વગેરે ખાન-પાન આહાર કરનારા હતા. કહેવાય છે કે રાવણના ભાઈ મહાખવાન કુંભક` નામના હતા, તે છ મહિના સુધી નિય થઈ નિર્તર શય્યામાં સૂઈ રહેતા હતો. જો મેટા પર્યંત જેવા હાથીએ વડે તેના અગતે પીડા કરવામાં આવે-પીલવા-દબાવવામાં આવે, અને સૂતેલા તે કું ભકણુના કાનેાને તેલના ધાથી ભરી દેવામાં આવે, તથા સમે પટુ પટલ(ઢાલ) વગેરે વાજિંત્રા વાગતાં હોય, તા પણ તેના શબ્દને તે સાંભળતા નહિગણકારતા નહિ અને પૂર્ણ કાલ-પૂરેપૂરે સમય થયા વિના તે મહાત્મા શય્યાથી ઊઢતા નહિ. # २ ‘રાદ નામો, સસમય-પસમય-ય-સન્મારો । વિજ્ઞો ય તત્ત્વ સીસો, નાહવુજી-વલ-નવિયરો ॥ सीसेण तस्स रइथं, राहव - चरियं तु सूरिविमलेणं । સોક્કળ પુષ્ક-૧, નારાવળ-સીનિ-ચરિયાદ્'' પઉમચરિય પર્વ ૧૧૮, ગાથ ૧૧૨-૧૧૩, ૧૧૦, ૧૧૮—જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગસ્થી સ. ૧૯૭૦માં પ્રકાશિત. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન સત્ય પ્રકાશ ૧૨] [વર્ષ : ૧૭ - અને ઊડ્યો છતા સુધાતુર થઈને એ ઘોર ભયંકર આહાર કરવા લાગતું કે જે કોઈ સામે આવે, તે હાથી, પાડા વગેરેને પણ ગળી જ. ઘણા દેવ, મનુષ્ય હાથી વગેરે દ્વારા ઉદર ભરણ કરીને ફરી પાછો તે સેજ પર ચડીને નિર્ભય રીતે છ મહિના સુધી સુ હતા.” “એવી રીતે બીજું પણ સંભળાય છે કે રાવણ ઈંદ્રને સંગ્રામમાં છલાને, તેને નિગડબદ્ધ કરીને કેદી બનાવીને) લંકાનગરીમાં આવ્યું હતું. સુરો અને અસુરોથી સહિત એવા પણ આ ત્રણે લેકમાં ઇંદ્રને જીતવા કાણુ સમર્થ છે? જે ઈદ્ર સાગર–પર્યન્ત જંબુદ્વીપને . ઉદ્ધારવા શકિતમાન છે; જેને ગજેન્દ્ર રાવણ છે, અને જેની પાસે જ એ અમેઘ પ્રહરણ છે, તે ઇદ્ર) ચિન્તન (ઈ છા) માત્રથી પણ બીજો કોઈ પણ ભસ્મ-રાશિ થઈ જાય. જેમ કે હરણે સિંહને હણ્યો અને કૂતરાએ હાથીને ભગાડ્યો–ભન કયો-એવું વિપરીત પદાર્થવાળું રામાયણ કવિઓએ રચ્યું છે. ઉપષત્તિ યુક્તિથી વિરુધ્ધ પ્રતીતિ ગુણો વડે અસત્ય એવા એ સર્વ પ્રત્યે પુષે શ્રદ્ધા કરતા નથી કે જેઓ લેકમાં પંડિત હોય છે. ” એવી રીતે વિચાર કરેતા મહારાજા સંશયને પરિહાર કરવા માટે જિનનાં દર્શન કરવા માટે ઉત્સુક મનવાળા થઈ ત્યાં જવા માટે ઉત્સાહી થયા.” - ત્યાર પછી વિદ્યાધરલેક— વર્ણન નામના ત્રીજા ઉદ્દેશમાં ત્યાં જણાવ્યું છે કે (તે રાજા શ્રેણિક ) શ્રેષ્ઠ ગજેન્દ્ર પર આરૂઢ થઈને ચતુરંગી સેના સાથે નગરમાંથી બહાર નીકળી તે પ્રદેશમાં આવે છે, જ્યાં ગણધર ભગવાન ગૌતમ (ઇંદ્રભૂતિ) મુનિવર ગણુ-સંધમાં રહેલા છે, જે તેજ વડે શરદ્દ ઋતુના સૂર્ય જેવાં છે, તેમનાં દર્શન કરે છે. અવસરે પરમ વિનયપૂર્વક તે તેમને પૂછે છે કે – “હે મહાશ ! હું પધ-ચરિત પરિટ રીતે સાંભળવા ઈચ્છું છું, કુશાસ્ત્રવાદીઓએ વિપરીત પ્રસિદ્ધિ ઉત્પન્ન કરી છે. જે રાવણ નિશાચર શ્રેષ્ઠ દેવ( ઇંદ્ર) ૬ - જેવો અત્યંત પરાક્રમી હતા, તે તે વાનરે તિર્યચોદ્વારા રણમાં પરાભવ કેમ પામે ? રામે અરણ્યમાં સોનાનાં દેહવાળા હરણને બાણથી ભેદ્યો( વિ ), તથા સુગ્રીવ, સુતારા માટે - છિદ્ર વડે વાલીને માર્યો; [ રાવણે ] દેવલોકમાં જઈ, સર્વ અર્થશાસ્ત્રમાં કુશલ ઈકને યુદ્ધમાં જિલી, દઢ, કઠણ નિગડેથી બાંધી કેદંખાનામાં નાખ્યો. કુંભકર્ણ છ માસ સુધી તે હત; જવાનોએ શ્રેષ્ઠ સાગર પર સેતુ કેવી રીતે બેબો ? ભગવન ! પ્રસાદ કરે. હેતુ–સંયુકત સત્ય * અર્થને કહે; જ્ઞાન ઉદ્યોતવડે સંદેહરૂપી અંધકારને નષ્ટ કરે.” . “ત્યાર પછી ગણધરે કહ્યું કે-હે શ્રેષ્ઠ રાજા ! કાન દઈને તથા મન દઈને સાંભળે; જેવી રીતે કેવલીઓએ(પરિપૂર્ણ જ્ઞાનીઓએ) કહ્યું છે, તે પ્રમાણે હું તમને કહું છું. દશાનન એ “રાક્ષસ' ન કહેવાય તથા તે માંસાહારી’ પણ ન કહેવાય; મૃઢ કુકવિઓ જે એમ કહે છે, તે સર્વ અસત્ય છે. હે રાજન ! પીઠબંધથી રહિત કહેવાતું કથન તે ભાવાર્થ આ પતું નથી; અને કપાયેલા મુળ જેવું એવું વચન તે હીન ગણાય; તેથી પ્રથમ ક્ષેત્ર-વિભાગ અને કાલ–વિભાગનું વર્ણન કરીશ અને તેમાં મોટા મહાપુરુષોના ચરિત્રને તમે અનુક્રમે સાંભળે.” એ પછી આગળ તે પ્રમાણે વર્ણન છે.. શક્કાલ ૭૦૦=વિક્રમ સંવત ૮૩૫માં દક્ષિણ્યચિહ્ન ઉદ્દદ્યોતનાચાર્યે રચેલી પ્રાકૃત કુવલયમાલાકથામાં આ વિમલાંક કવિના પ્રાકૃત પઉમ-ચરિય)ની પ્રશંસા કરી છે. “નરિસ વિમરું, વિમર્શ વો તાજિત રુફ બ ? | अमयमइयं च सरसं, सरस चिय पाइयं जस्स ॥" For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - અંક : ૧ ] રામાયણ વિષે થયેલી ચર્ચા [૧] શ્રી સિદ્ધરાજ જયસિંહના રાજ્ય-કાલમાં સં. ૧૧૯૮માં ભગુકચ્છ(ભરૂચ) માં લખાયેલી આ પઉમચરિત્રની તાડપત્રીય પ્રતિ જેસલમેર દુર્ગના ભંડારમાં (નં. ૧૫ર ) છે, તેવો નિર્દેશ અમે જે. ભ. ગ્રંથસૂચી (પૃ. ૧૭)માં કર્યો છે. [૨] શ્વેતાંબર જૈનાચાર્ય વિમલસૂરિના પ્રાકૃત ૫મિચરિયને દિગબર કવિ વિષેણ આચાર્યો વીર-નિર્વાણ પછી ૧૨૦૩ો વર્ષો પછી ( અર્થાત વિક્રમસંતવ ૭૩૪ માં) સંસ્કૃતપદ્યોમાં રૂપાન્તર કરી બીજું પા-ચરિત પુરાણુ રહ્યું છે જે ૧૨૩ પમાં ૧૮૦૦૦ બ્લેક પ્રમાણમાં મળે છે. પરંતુ તેમાં વિમલસૂરિને નામનિર્દેશ કર્યો જણાતો નથી. તે માણિકચંદદિગંબર જૈન-ગ્રંથમાલામાં મુંબઈથી નં. ૨૯ થી ૩૧ માં ૩ ખંડોમાં સં. ૧૯૮૫ માં પ્રકાશિત થયેલ છે. દિ. પં. શ્રીયુત નાથૂરામ પ્રેમીજીએ “ઉન રાઈટ્યિ ગૌર તિહાર ” (પૃ. ૨૭૨ થી ૨૯૨)માં “વારિત શૌર ઘનવરિય” નામના હિંદી લેખમાં વિસ્તારથી સમીક્ષા કરવા છતાં એ કૃતિને સ્પષ્ટ રીતે છે. જૈનાચાર્યની સ્વીકારવામાં સંકોચ કર્યો છે, તથા વેતાંબર સંપ્રદાયની પ્રાચીનતા સિદ્ધ ન થઈ જાય, તે માટે આ રચનાને ધે. દિ. વચ્ચેની ત્રીજી વિચાર ધારા તરીકે જણાવી લાગે છે. તેઓએ તેમની છે. પરંપરા-વિરુધ્ધ દર્શાવેલી હકીકત એ વિચારતાં વાસ્તવિક નથી. -તીર્થકરોની માતાને જે ૧૪ સ્વપ્ન આવે છે, જેનો નિર્દેશ ક૯પસૂત્ર વગેરેમાં મળે છે, તે પ્રમાણે આ ગ્રંથમાંના ‘વિશાળ વમવન' પાઠનો અર્થ વ્યાખ્યાકારોએ સમજાવ્યો છે, તે પ્રમાણે વિચારતાં સ્વમ સંખ્યા ૧૫ ગણી શકાય નહિ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ ને . જેને સ્થાવર માને છે અને ધીન્દ્રિયદિને ત્રસ માને છે “તાવર સાથે अनुसार पृथ्वी, जल और वनस्पति हो स्यावर है. अग्नि, वायु और द्वीन्द्रियादि त्रस है - આવું દિ પં. નાથુરામ પ્રેમીજીનું કથન બ્રાંતિવાળું છે; એ સં. અગ્નિ અને વાયુને ત્રસ માને છે, એવું કયા આધારે જણાવે છે, તે ત્યાં સૂચવ્યું નથી. ૧ પ્રા. પઉમરિયાંની નીચે જણાવેલી ગાથાઓમાં રહેલા તવા, શ્વેતાંબર, હરણ વગેરે શબ્દ વાંચનાર-વિચારનાર દેઈ પણ સાક્ષર આ ગ્રંથને છે. જેનાચાર્યની કૃતિ માનવામાં સંદેહ કરે નહિ– " आहरण-दजिया विय, सियवस्थ-नियंसणी जणय-धूया । ઉન્નદિ સને રે, તાવ સસસ ” “ મેળ તો , હિંદ એજ્ઞાન મન્નયારા. सेयम्बर परिहाणा, तारा-सहिय व्व ससिलेहा ॥" " वामे पासे ठ्यिस्स उ, सह रयहरणेण दाउं सामइयं । पयाविओ य पउमो, सुध्वयनामेण समणेण ॥” । – પ્રા પઉમરિય પર્વ ૧૦૨, ગા. ૬૦; પર્વ ૧૦૩, ગા ૧૬૫; પર્વ ૧૧૪, ગા. ૧૫. २ 'विशताभ्यधिके समासहस्रे समतीतेऽर्धचतुर्यवर्षयुक्ते । जिनभास्करवर्द्धमानसिद्धे चरितं पद्ममुनेरिदं निबद्धम् ॥" - દિ. કવિ રવિણનું સ. પાચરિત–પ્રાંતે લ. ૧૮૫ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ] જેન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ [૩] વિક્રમની છઠ્ઠી સદી લગભગમાં થઈ ગયેલા છે. શ્રોધદાસગણિ વાચકે પ્રાકૃતમાં રચેલી ૧ વસુદેવહિંડી નામની બૃહત્કથામાં (૧૪ મા મદનગાલંભમાં) પણ સંક્ષિપ્ત રામાયણ–પ્રસંગ સૂચવેલ છે. (પત્ર ૨૪૦ થી ૨૪૫). જૈન નિર્વતિગ૭ના માનદેવસૂરિના શિષ્ય શીલાચાર્યે પ્રાયઃ વિક્રમ સંવત ૯૨૫ માં પ્રાકૃતભાષામાં ગદ્યમય ૧૨૬ ૨૦ શ્લેકપ્રમાણ ચઉપમહાપુચિરિય (ચતુષ્કચાશ ન્મહાપુરુષ -ચરિત) રચેલું છે, જેનો પરિચય અને જેસલમેરભંડાર–ગ્રંથસૂચીમાં આવ્યો છે, ત્યાં રહેલી તેની તાડપત્રીય પોથી વિક્રમ સંવત ૧૨૨૮માં કુમારપાલના રાજ્યમાં લખાયેલી છે, હજી આ ગ્રંથ અપ્રકાશિત છે. તેમાં પણું આઠમા બલદેવ, વાસુદેવ તથા પ્રતિવાસુદેવ તરીકે રામ, લક્ષ્મણ અને વિષ્ણુનાં ચરિત્ર છે. વિક્રમની બારમી સદીમાં વિદ્યમાન જણાતા ભવે. જેનાચાર્ય ભદ્રેશ્વરસૂરિએ રચેલી વિસ્તૃત પ્રાકૃત ગદ્ય થાવલીમાં પણ રામાયણ જણાય છે. સુપ્રસિધ્ધ આચાર્ય શ્રી હેમચન્દ્ર કુમારપાલ ભૂપાલની પ્રાર્થનાથી સંસ્કૃતમાં દસ પર્વોમાં વિસ્તૃત ૩૨ હજાર શ્લેક-પ્રમાણુ જે ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર રચેલું છે, તેમાં ૭મું પર્વ જૈન રામાયણ તરીકે છે, તે પૂર્વોકત પ્રાકૃત પઉમરિયને અનુસરતું જણાય છે. જૈનધર્મપ્રસારક સભા, ભાવનગર તરફથી પ્રકાશિત થઈ ગયેલ છે. તેને અંગ્રેજી અનુવાદ અમેરીકન વિદુષી મિસ હેલન એમ જોહન્સનઠારા થઈ એ ગ્રંથ ગાયકવાડ ઓરિયન્ટલ સિરીઝુઠારા પાંચ ભાગમં પ્રકટ થઈ રહેલ છે, તેના ચોથા ભાગમાં જૈન રામાયણનો અનુવાદ આવશે. વિક્રમની ૧૭મી સદીમાં થઈ ગયેલા જૈન છે. તપાગચ્છના પ. મુનિ દેવવિજયજીએ સંસ્કૃતમાં ગદ્યમાં રામ-ચરિત રચેલ છે, તે પૂર્વોક્ત પદ્યમયે જેરામાયણને અનુસરે છે.” [૮-૧૧] અન્ય જે વિદ્વાનોમાં મહાકવિ સ્વયંભુએ પૂર્વોક્ત વિમલસરિના પઉમરિયને અનુસરતી રચના કરેલી જણાય છે, પરંતુ સં. ૯૫૫ લગભગમાં થયેલા દિ. જિનસેનસ્વામીના શિષ્ય ગુરુભદ્ર કવિએ ઉત્તરપુરાણમાં અને મહાકવિ પુષ્પદંતે તિસદિમહાપુરિસગુણાલંકાર નામના અપભ્રંશ મહાકાવ્ય (મહાપુરાણ રજા)માં (પરિચ્છેદ ૬૯થી ૭૯) પણ કંઈક પ્રકારાન્તરથી રામાયણની રચના કરી છે. મહામાત્ય ચામુંડરાયે કનડીભાષામાં રચેલ ત્રિષષ્ટિલક્ષણ મહાપુરાણુ, ચામુંડરાય-પુરાણમાં પણ તેને મળતું રામાયણ છે. એ સર્વમાં વિમલસૂરિનું પઉમરિય પ્રાચીન અને આધારભૂત જણાય છે. સં. ૨૦૦૭ શ્રાવણી પૂર્ણિમા ૧. જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી સં. ૧૯૮૬-૮૭માં પ્રકાશિત એ. જે. . નં. ૮૦-૮૧. ૨. પં. હી. હ. જામનગર તરફથી પ્રકાશિત. ૩, બેબે માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા નં. ૪૧માં સન ૧૯૪૦માં પ્રકાશિત, ડે. પી. એલ. વૈદ્ય દ્વારા સંપાદિત. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી. વિનયપ્રભ ઉપાધ્યાય રચિત તીયાત્રાસ્તવન લેખકઃ શ્રોચુત ભ་વાલજી નાહા. જે સ્થળેથી આત્માને ગૃત થવા માટે અજ્ઞાત પ્રેરણા મળે અને જે સંસાર સમુદ્રથી છૂટકારો પામવાનું સાધન બને તેને ‘ તી' કહે છે. મહાપુરુષો જ્યાં જન્મ્યા, જ્ઞાનપ્રાપ્તિ કરી અને મેાક્ષમાં પધાર્યાં એવી કલ્યાણક ભૂમિએ ઉપરાંત તેમનાં ચાતુર્માસ, સમવસરણ, તપસાધના, પારણુ’, ઉપસ વગેરે જીવનઘટનાએ સાથે સંબધિત સ્થાનાની પવિત્રતા પણ ખૂબ પ્રેરક હાવાથી તીરૂપ બનેછે, એનુ એક કારણ એ પણ છે કે ત્યાંનાં પરમાણુ તી કરાની ચરણુરજથી પવિત્રત હોય છે અને તેમની વાણી ભાષાવાનાં પુદ્દગલા ત્યાં વીખરાયેલાં હોય છે. એમાં કાંઈ અસભવ નથી કે આજના વિજ્ઞાનયુગ એ પરમાણુઓના સંગ્રહ કરી એ મહાપુરુષાનાં હજારા વર્ષ પૂર્વે કરેલાં પ્રવચનેને શ્રોત્ર્ય બનાવી દે અને એવું ન પણ અને તાયે આચાર્ય માનતુગરના થૈ ન્ત્રાપદ્ધિમિ પરમાણુમિસ્ત્ય નિર્માવિતઃ ત્રિમુવન જાળમૂતઃ । આ શબ્દો અનુસાર ઉત્તમ શાંત વીખરાયેલાં પરમાણુએ મુમુક્ષુ આત્માને માટે ભાવક તા બને જ. પવિત્ર સ્થાનથી પ્રેરણા લેવી પાતપેાતાની મનઃસ્થિતિ ઉપર નિર્દેર છે. કેવળ જૈને જ નહિ બલ્કે બધા ધર્મોવાળા પેાતાના પૂજ્ય મહાપુરુષોનાં સ્થાનોથી પાતપોતાના વિચાર અને વાતાવરણાનુરૂપ પ્રેરણા મેળવે છે, એટલા જ માટે એ સ્થાનાને તીથ કહેવામાં આવે છે મૂળત: તી શબ્દની વ્યાખ્યા તીર્થસે અનેનેતિ તીથૅમ્ । અર્થાત્— જેના નિમિત્તે તરી વાય તેને તી કહે છે. એ જંગમ અને સ્થાવર એમ બે પ્રકારનાં માનવામાં આવ્યાં છે. ગમ એટલે ચાલતાં-ફરતાં તીથ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા છે, જેના હૃદયમાં ધો સવિશેષ નિવાસ હોય આ ચતુર્દવધ સધરૂપ તીર્થની સ્થાપના કરનારા તીર્થંકરો કહેવાય છે, એ તીકરાથી સંબંધિત સ્થાન સ્થાવર તી છે. પરવતી કાળના ભક્તહૃદય આચાર્યોએ તીર્થંકરોના જીવનથી સંબંધિત ન હોય. છતાં તેમની પ્રેરણાદાયક પ્રાભાવિક પ્રતિમાદિ જ્યાં સ્થાપિત હોય કે પ્રાચીન મંદિર હાય તેને પણ તીરૂપે સએધિત કર્યાં છે. પરિણામે ભારતના ખૂણે ખૂણે રહેલાં જૈન મંદિરને તી માનવામાં આવ્યાં છે. તેમનુ યાત્રાવન, વંદના – નમસ્કારમય કાવ્ય તી માળા' કહેવાય છે. . જૈનાગમામાં તીથોના નામેાલ્લેખ સાથે તેમના નમસ્કારના પ્રાચીનતમ ઉલ્લેખ મળી આવે છે, જેમાંથી ‘ આચારાંગ નિયુકિત 'તી એ ગાથાઓ અહીં ઉદ્ધૃત કરવામાં આવે છે. 'जम्मा भिसेय-निक्खमण-चरण- नानुपपया य निव्वाणे । તિયહોય-મળ-વંત-નંદ્દીલ-મોમનળવેલુ << अट्ठावय उजि पास रहावत्तनगं चमरुपायं च वंदामि ॥ " Acharya Shri Kailassagarsuri Gyanmandir गयगपर य धम्मचक्के य । For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ] જેન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ આ ગાથાઓમાં પ્રથમ શાશ્વત ચૈત્ય અને બીજી ગાથા તીર્થોનાં નામ પ્રસ્તુત કરે છે જેમાં ઉજયંત– ગિરનાર સિવાય ગજાગ્રપદ, ધર્મચક, રથાવર્તનગાદિ જેવાં બીજાં કોઈ તીર્થો હવે અજ્ઞાત બની ગયાં છે. અષ્ટાપદ તે અજ્ઞાત છે જ, તથા ગજગ્રપદ, ધર્મચક, રથાવત અને ચમત્પાત તીર્થોને પણ વિચ્છેદ થયે સમજવો જોઈએ આ સિવાય પ્રાચીન કાળમાં ખંડગિરિ, ઉદયગિરિ, મથુરા, રાજગૃહ, આદિ અનેક માન્ય તીર્થો હતાં, જેનાં પુરાતત્ત્વાવશેષ આજે પણ એ વાતની સાક્ષી આપી રહ્યાં છે. પૂર્વકાળમાં શ્રમણવર્ગ શહેરમાં ન રહેતાં વિશેષે કરીને જંગલમાં, ઉદ્યાન અને ગુફાએમાં વિચરણ કરતા હતા. કેટલાક પહાડોમાં આજે પણ ગુફાઓ બનેલી પડી છે જેમાં ધ્યાનના અવલંબનરૂપ આહુત પ્રતિમાઓ ઉત્કીર્ણ છે. કાલાંતરમાં જ્યાં જયાં જૈનોની વસ્તી વધવા લાગી ત્યાં ત્યાં જિનાલયની રચના થવા લાગી. પ્રાકૃતિક સૌદર્યવાળાં સ્થાનો તીર્થકરો અને મુનિરાજથી સંબંધિત નગરોમાં તીર્થયાત્રાની પરિપાટી પ્રાચીન કાળથી ચાલી આવતી હતી. મધ્યકાળમાં ચૈત્યવાસનું જોર હતું. ત્યારે મુનિગણ ચૈત્યમાં રહેવા લાગ્યો. અને ચૈત્યોનું સવિશેષ નિર્માણ થવા સાથે તે મઠાધીશની પિતાની સંપત્તિ બની ગઈ સે વર્ષથી પ્રાચીન મંદિરની ગણના તીર્થરૂપે થવા લાગી, મુનિગણ અને શ્રાવકસંધ તીર્થવંદનાના કારણે જ્યાં જતા, ત્યાંનું વર્ણન “તીર્થમાળા' અને “કલ્પ' ઈત્યાદિમાં મળી આવે છે. અંધાચારણ વિદ્યાચારણ આદિ લબ્ધિધારી મુનિઓ નંદીશ્વર, અષ્ટાપદ આદિ તીર્થોની વંદના માટે જતા હતા, જેનો ઉલ્લેખ પ્રાચીન આગમોમાં પણ સ્પષ્ટરૂપે મળે છે. મથુરાથી પ્રાપ્ત આયોગપટ્ટ આદિના અભિલેખ, શ્રાવક–શ્રાવિકાઓ તથા નર્તકીઓ સુદ્ધાનાં બનાવેલાં અરિહંત બિંબનું બે હજાર વર્ષ પૂર્વનું ઈતિવૃત્ત પ્રસ્તુત કરે છે. પ્રાચીન સ્થાને નાશ પામ્યાં, નવીન બનતાં ગયાં, કેટલાંયે સ્થાને વિસ્મૃત થતાં અતીતના ગર્તામાં અંતતિ થયાં. મધ્યકાળનો ઈતિહાસ પ્રાપ્ત નથી પરંતુ ત્યવાસીઓના યુગમાં જિનબિંબ અને જિનાલયનું નિર્માણ અધિક થયું. મુસ્લિમ યુગમાં યવનોના કર હાથ દ્વારા તેને વિધ્વંસ કાર્યને સુત્રપાત થયે. કવિ ધનપાલના “સત્યપુરીય મહાવીરત્સાહથી જણાય છે કે સૌ પહેલાં સુપ્રસિદ્ધ સેમનાથ તીર્થનો વિધ્વંસ થવાની સાથે જ મહમ્મદ ગિજની દ્વારા સાચે ર તથા બીન જૈન મંદિરની વિધ્વંસલીલાને પ્રારંભ થઈ ચૂક્યો હતો. જો કે જૈન સંઘ પિતાનાં પૂજ્ય તીર્થો અને ચૈત્યોની રક્ષાને માટે પૂરેપૂરો સતર્ક અને અને સચેષ્ટ હતો પરંતુ જે ઝપટમાં આવી ગયાં છે તે નષ્ટ થઈ જ ગયાં ઉલ્લેખનીય વાત એ છે કે તેજસ્વી જેનોએ હત્સાહ ન થતાં સાથોસાથ નિર્માણ કાર્ય પણ જોરશોરથી ચાલુ રાખ્યું. પરિણામે મુસ્લિમ યુગમાં હજારોની સંખ્યામાં મંદિરો અને મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ શ્રીજિનપ્રભસૂરિ આદિ પ્રભાવક આચાએ યવનસમ્રાટ પર પ્રભાવ પાડીને તીર્થક્ષાનું ઘણું પ્રશંસનીય કાર્ય કર્યું. તેમ છતાં દેવગિરિ, ચ, કન્યાનયન, જાલેર, શત્રુંજય આદિ અનેક પ્રભાવશાળી તીર્થભૂત સ્થાનનાં મંદિરે નષ્ટ થઈ ગયાં. પ્રાચીન “તીર્થમાળાઓ” તથા “ગુર્નાવલી ' આદિ સાહિત્યથી એવાં અનેક સ્થાનો પત્તો લાગે છે ત્યાં પૂર્વકાળમાં જિનાલય આદિ હતાં પરંતુ રાજ્યવિપ્લવ, વાત, ૧. “બ્રહતું ક૯૫ચૂર્ણિ' આદિમાં અહીંના સ્તૂપો અને બીજું એક બે તીર્થસ્થાનો ઉલ્લેખ મળે છે. ૨. જુઓઃ લેખકનું ‘રાજગૃહ” પુસ્તક, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧ ] તીર્થ યાત્રા સ્તવન [ ૧૭ તથા શ્વેતાની વસ્તી ન રહેવાથી તીહાર આદિના અભાવમાં અનેક તીર્થી વિચ્છેદ પામ્યાં. ચંદ્રાવતી આદિનાં ધ્વસાવશેષો અને લાખેાની લાગતનાં સ્થાપત્યે આપણી આંખ સામે સ્થાનાંતરત થઈ ગયાં અને જૈનેતર એવાં શૈવ વૈષ્ણુવ મદિરા અને મસ્જિદોમાં પરિવર્તન પામ્યાં. પુરાતત્ત્વ વિભાગ અથવા રાજ્યાની અસાવધાનીથી અસંખ્ય પ્રસ્તરકળાનાં પ્રતીકા ઠેકેદારો અને જનતાએ ઉપાડી જઈ પેાતાના ધરાના નિર્માણુ કામમાં લઈ લીધાં. ગેઝેટિયર અને રિપોર્ટથી પત્તો લાગે છે કે આજે પણ ભારતના ખૂણેખૂણામાં સખ્યાબંધ જૈત ખડિયેરા વીખરાયેલાં પડયાં છે. એમાંથી પ્રાચીન તેમજ કલાત્મક વસ્તુને સ ંગ્રહ કરીએ તે કેટલાંયે મોટાં મોટાં સંગ્રહાલયે નુ` નિર્માણ થઈ શકે, જે યુગો સુધી ભારતીય ભક્તિભાવનાની ગાથા મૂર્તિરૂપે પ્રદર્શિત કરતાં રહે. જે પ્રકારે ભારતવર્ષ વિશાળ છે તેમ તેનાં તી મદિરાના પ્રાસુર્યની સાથેાસાથ તત્સબંધી સાહિત્ય પણ પર્યાપ્ત ઉપલબ્ધ છે, મધ્યકાલીન ચૈત્યવાસી યુગતુ તે તીર્થોં સંબંધી સાહિત્ય મળતું નથી પર ંતુ બારમી સદીથી બનેલાં ‘તીમાલા ' આદિ સાહિત્ય ઇતિહાસના આવરિત પૃષ્ઠો પર પ્રકાશકિણા પ્રસારિત કરે છે. રાજા આમ-નાગભટ્ટ, કુમારપાત્ર, વસ્તુપાલ-તેજપાલ સંબંધી સાહિત્ય ‘ તીર્થંકલ્પ, પ્રશ્નધા, તીમાળાઓ' તથા જેનાચાયાનાં ‘જીવનવૃત્ત’૪ તેમજ ગુર્વાવલી ' આદિ સાહિત્ય જૈન તી- મદિરાની સામગ્રીથી ઓતપ્રોત છે, સ'સ્કૃત-પ્રાકૃતના સાહિત્ય ઉપરાંત અપભ્રંશકાળમાં અને તે પછી દેશ્ય ભાષામાં તીથૅ સંબંધી રાસ ઈત્યાદિ બનવા લાગ્યા. · રાસ, ગિરનારરાસ ' ઈત્યાદિ વિચ્છ તી વિષયક રાસ તથા તી - માલાએ, ચૈત્યપરિપાટીએ' ઇત્યાદિ સમુચ્ચય તીર્થીનાં નામ અને સક્ષિપ્ત પરિચયવાળા સાહિત્યનું પ્રચુર નિર્માણુ થયું છે. - આ પ્રાચીન તીર્થંમાળાએવુ અનેક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે. ભૌગાલિક દષ્ટિએ સ્થાનનિહ્ય, પ્રાચીનતા, ભાષાવિજ્ઞાન, ઇતિહાસ, સમાજ અને સાંસ્કૃતિક દષ્ટિકાણુથી પણુ આમાં બહુમૂલ્ય અધ્યયન સામગ્રી નિહિત છે. આજસુધી અધિકાંશ તીર્થમાળાઓ સાળમી શતાબ્દીથી નિર્મિત જ પ્રકાશમાં આવી છે. પરંતુ પ્રાચીન તીર્થમાળાઓમાં એથી પૂર્વ મુસલમાતા દ્વારા ધ્વસ્ત અને વિચ્છેદ પામેલાં તાથેના પરિચય અને નામેા વગેરે મળી આવે છે. વિશ્વસ્ત અને વિસ્તૃત તીર્થોનુ' ઇતિવ્રુત્ત પ્રાપ્ત કરવા માટે તેનુ' અસાધારણ મહત્ત્વ છે. એવા સાહિત્યનું અનુસંધાન અને પ્રકાશન ઇતિહાસ માટે પરમાવશ્યક છે. : અહી ચૌદમી સદીના એક વિશિષ્ટ વિદ્વાન વિનયપ્રભાધ્યાય, જેમને ગૌતમરાસ ' જૈન સમાજના ઘેરે ઘેર પ્રસિદ્ધ છે, તેમણે રચેલી તીમાલા પ્રકાશિત કરવામાં આવે છે. તેમની કેટલીક કૃતિઓ ધિબીજ 'ના ઉપનામથી ઉપલબ્ધ છે. પ્રસ્તુત પ્રતિની અંતે પણ એ જ નામ લખેલું છે. આ કૃતિ ૨૫ ગાથામાં છે. આમાં હાંસીથી માંડીને દિલ્લી, મથુરા, હસ્તિનાપુર, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્રનાં સમસ્ત તીર્થોનાં નામ આપીને ખંભાતનાં મંદિરનું વર્ણન કરતાં આતે પૂર્ણ કરવામાં આવી છે. તેમાં વર્ણિત સ્થાને અને ત્યાંનાં જિનાલયેા તેમજ મૂળનાયકની નામાવિલ નીચે આપવામાં આવે છે:~~~ ૩. જૈનેતર પુરાણ સાહિત્યમાં તા સ્થાનાના મહાત્મ્ય સંબંધમાં બહુ વિશાળ સાહિત્ય મળે છે, ૪. તુએ; અમારા ‘દાદા શ્રી જિનકુશળ સૂરિ' ગ્રંથ, For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ વીર પાશ્વ પાશ્વ સ્થાન મૂળનાયક આરસીય હાંસી): પાર્શ્વનાથ કાણુઈ (કન્નાણા) વીર ઢીલી દિહી): શાંતિ, વીર, પાર્શ્વ નેમિ હOિણુઉર (હસ્તિનાપુર), શાંતિ, કુંથું, અર, મલિ . મહુરા (મથુરા): પાર્શ્વ, સુપા નરહરિ (નટભટ): નહુયાપુર ઝંઝણપુર: આદિ, વીર નાગરિ (નાગોર): ચોવીશજિન, આદિ, વીર રણ: શાંતિનાથ ફલવી (લેધી): પાર્શ્વનાથ તલવાડા (ડુંગરપુર રાજ્ય): શાંતિનાથ જીરાલિક બાહડમેરઃ ઋષભ, શાંતિ જલઉર: વીર ભીમપલ્લિઃ વાયડપુરિક કારિક પાર્શ્વ કુમરવિહાર) થારઉદ્ર: રાડકહ: વર્ધમાન ચારપઃ અંધરાલ: આદિ, નેમિ, શાંતિ, વીર મડાહડિઃ વીર, પાર્શ્વ બ્રહ્માણિક વીર, ઋષસ સિદ્ધપુર નેમિ આસાહ: ઋષભ વાગડદ્રિઃ ચંદ્રપ્રભ પાટણ: પંચાસરા પાર્શ્વ, આદિ, શાંતિ વિધિમંદિર),સુવિધિ, મલ્લિ, પદ્મપ્રભ, ચંદ્રપ્રભુ, વાસુપૂજ્ય, શીતલ, ઋષભદેવ ૧૦, શાંતિ ૯, વીર ૯, પાર્થ ૧૦, નેમિ ૭ (કુલ ૫૪ મૂળનાયક). સ્થાન મૂળનાયક સલખણુપુર: પાર્શ્વ, શાંતિ, પાડલઃ નેમિનાથ સંખીસર: પાર્શ્વનાથ પંચાસર: મંડલપુરઃ વડઉદ્રઈ (વડેદરા: આદિ વીરમપુર વીર વઢવાણિઃ ઋષભ તાલwય (તાલધ્વજ: પાર્થ, શાંતિ પાલીતાણા: પાશ્વ, વીર, પાજપર નેમિ. શત્રુંજય: આદિનાથ, પુંડરીક ગણધર, અષ્ટાપદ, વિહરમાનજિન, પાંડવ, રાયણપગલાં, ખરતર વસહી, (આદિ, નેમિ, પાર્શ્વ, કલ્યાણકબિંબ કર દેરી, પંચમે, ૮૫ બિંબ, અષ્ટાપદ સમેતશિખર, નંદીશ્વર આદિ ૧૬૦૦ બિંબ), સરગાહણિ, ઋષભ, નમિવિનમિ, બાલ્યાવસહી, કવષ્યક્ષ, છીપાવસહી, આદિ શાંતિ, મરદેવી. મહુવા: વીરપ્રભુ ઊના: અજહરા: પાર્શ્વનાથ દીવ: કુમરવિહારમાં અબુદ આદિ જિન, પાર્શ્વ કોડીનારાઃ નેમિનાથ. દેવપાટણ ચંદ્રપ્રભ, પાર્શ્વ મંગલપુર વઉણથલી: જૂનાગઢ: પાર્થ ગિરનાર: નેમિનાથ બાવનજિનાલય, વસ્તિગવસહી-આદિનાથ, ત્રણ કલ્યાણક, અષ્ટાપદ સમ્મત - ગિરિ, શાંબ-પ્રદ્યુમ્ન, પાશ્વ પાશ્વ ખાત્રહડિ: For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈડર: સેરિસાઃ પાવર અંક : ૧]. તીર્થયાત્રા સ્તવન [ ૧૯ સ્થ ન મૂળનાયક રસ્થાન મૂળનાયક અબુદગિરિક ઋષભ, મિ. ખંભનગરઃ પાર્શ્વ, વિધિચેત્યે અજિતતારણિઃ અજિતનાથ નાથાદિ ચોવીસ, અષ્ટાપદ, આદિનાથ વીર, વાસુપૂજ્ય, સીમંધર, ભસ્ય છુ: મુનિસુવ્રત પપ્રભ, અભિનંદન શીતલ, લેઢણુપાર્શ્વનાથ. ઋષભ ૧૧, પાર્શ્વ ૬, ધવલઝ: કલિડપાર્વ જિહાવસહી શાંતિ ૨, નેમિ ૨, ચંદ્રપ્રભ ૧, અજિત 1, સુવિધિ ૧, મલ્લિ ૧ આદિ ૩૪ દેવા લયોમાં ૫૪ મૂળનાયક. ઉપર્યુક્ત તીર્થોનાં નામ પ્રસ્તુત તીર્થમાળામાં છે. એ સિવાય આ જ મહોપાધ્યાયની તીર્થમાલાસ્તવનમ' નામક ૪૧ ગાથાની સંસ્કૃત કૃતિ ઉપલબ્ધ છે, જેમાં તીર્થકરેના કમથી તીર્થોનાં નામે સંક્ષપ્ત વિવરયુકત નિર્દિષ્ટ છે. આ લેખ સાથે પ્રકાશિત તીર્થ માલાથી સંસ્કૃત તીર્થમાળામાં નિનોકત તીર્થોનાં નામ અધિક છે. આનાથી એ સમયનાં જૈન મંદિર અને તેની સારી ઝાંખી મળે છે. અને આજ સુધીમાં મંદિરોના થયેલા વિકાસ-હાસને ખ્યાલ આવે છે. કુંકણ–સોપારક (છવિતસ્વામી), ખિસરંડી (લઘુશંત્રુજય), વીણાગ્રામ, સંતનગર, આશાપલી (ઉયનવિહારે ઋષભ), તિલંગદેશ-પુરિમુમિલા પ્રહ્માદનપુર, આરાસણ(આદીશ્વર, નેમિ, પાર્શ્વ, વીર ), કાસહદ, નવસારી (અજિત, પાશ્વ) દશપુર ( સુપાશ્વ), મુમિપુર (કર્ણાટક), સંજીતપુર, (સુવિધિ) વિલુપુર (વાસુપૂજય), નંદ્યાલંદપુર (કર્ણાટક), શાંતિનાથ, દેવગિરિ મલ્લિ, પાર્શ્વ, વીર (પૃથ્વીરકારિત), પ્રતિષ્ઠાન, (મહારાષ્ટ્ર), દકવતી, હરિ સામણી (મેદપાટ), કરહેટક, શ્રીપુર (અંતરીક્ષ—મહારાષ્ટ્ર), સાદપુર, દાહલ (માલા ), નંદરબાર, ખડી, (અરકમલ પાર્ધ ), સિંહદીપ, શાલિકાવાડા, કાંટાવસનિ, ફુગાપુર ( કર્ણાટદેશ) રવિવાટક. બંને તીર્થમાળાઓથી ૧૪મી સદીનાં મંદિરનું કંઈક જ્ઞાતવ્ય માલમ પડે છે. એ પછી કયાં ક્યાં સ્થાને કયારે વિચ્છેદ પારેખ, સ્થાનાંતરિત થયાં તથા કયાં કયાં જિનાલય વિદ્યમાન છે; એ વિદ્વાનો, કોન્ફરન્સ તથા આણંદજી કલ્યાણજીની પેઢી જેવી સંસ્થાઓનું પ્રધાન કર્તવ્ય છે કે, અનુસંધાન કરીને જૈન સાંસ્કૃતિક પૂજ્ય પવિત્ર સ્થાનોનું ઈતિવૃત્ત પ્રકાશમાં લાવે. ૫. ખરતરગચ્છની યુગપ્રધાનગુર્નાવલી, બ્રહદ્ વિજ્ઞપ્તિલેખ, તેમજ વિજ્ઞપ્તિત્રિવેણીથી પણ ૧૩મી થી ૧૫મી શતાબ્દી સુધીનાં જૈન તીર્થો અને મંદિરની ખૂબ મહત્ત્વપૂર્ણ માહિતી મળે છે, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org थुि पण मउं विनयप्रभोपाध्याय विरचित तीर्थयात्रास्तवनम् ॥ जिगंदाणं ॥ १ ॥ परमेसरु । दिणेसर ॥ जिणनंदो । पण मिय जिणवरचलणे, पुत्रं नमियाणं विहिय पूयाणं । बहुविध ठाण ठियाणं, करेमि आसीय नयरि निवासि पास, कन्नाणइ सिरिवीर नाह, भवतिमिर संति वीरु सिरि पास नेमि, ढीली efense सरि संति कुंथु, अर मल्लि जिनिंदो ॥ २ ॥ महुरा पासु सुपासु पास, नरहडि नहूयापुरि । आदिना सिरिवीर नाहु, बंदउ झंझणपुरि ॥ रिसमुह चउवोसदेव, जणमण आणंदण । आदि जिणेसर वीरनाह, नागउरि नामउं जिण ॥ ३॥ रूणह संति जिणिद पासु, फलवद्धी पाया। तलवाड सिरि संति देवु, जीराउलि पासो ॥ बाडमेरहिं रिसह संति, जालउरिहिं वीरो । सिरि साचउरिहिं भीमपल्लि, वायडपुरि वीरो ॥ ४ ॥ काकरि कर्डरिविहारि पासु, थाउदि पासो । द्र सिरिवद्धमाणु, चारो पहि आदि नेमि सिरि संति वीरु, जंघरालह मड्डाडि ब्रह्माणि वीरु, रिसहेस नमसि ॥ ५ ॥ पासो ॥ दंसिउ । ॥ भास ॥ सीधपुर नेमिजिणु नेमि आसाहडे, पालजिणु वीरजिणु थुणउं मडाहडे । खडि रिसहजिणु पासु पंथाहडे, चंदपह वागडद्रि नामि धणसंकडे ॥ ६ ॥ सिरिनयरि पट्टणे पास पंचासो, आदिजिण संजुओ संति विह-मंदिरे | सुविहि मल्लीजिणं पउम चंदप्पहं, वासुपूज्जं नमउं सीयलं सप्पहं ॥ ७ ॥ दसह देवालये रिसहजिणेसरो, नवह देवालये संतिजिणेसरो । वीर नव पास दस नेमि सत्त सुजिणा, पट्टणे वंदिमो मूल चउपन जिणा ॥ ८ ॥ पास संती जिणा नयरि सलखणपुरे पाडले नेमिजिणु पास संखीसरे । वीरु पंचासरे वीर मंडलपुरे, वडउद्रह पढमजिणु धीरु वीरमपुरे ॥ ९ ॥ नयरि वढवाणि रिससतित्थंकरो, तालज्झय पासु संतीसरो दिणयरो | पालिताणए पासु वीरो वरो, पाज सिरि संठियं ॥ भास ॥ आजु हुयउं सुविहाणु से त्रुजि भेटिङ आदि मूरति आदिनाहु, भरथेसरि किउ नमउ नेमीसरं ॥ १० ॥ रिसह मए । रयणम ॥ ११ ॥ १ सुप्पहं २ नायक घणा ३ लेपमए Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अ : १ ] તીર્થ યાત્રા સ્તવન बावन्न, मोहतिमिर दिणकरू, नभारद जिण पुंडरीक गणधारु, बंदउ पूयउं बिहु त्रिहु मंडप मज्झारि, कोडा कोडिहि जिण देहरी हिं अष्टापद जिणवर विरहमाण जिणबिंब, पंचर पंडव पूर आदिजिणेसर पाय, राइणि हेठिहिं खरतरवसही बिंब, आदि गन्भारह बीजइ नेमि जिणिंदु, त्रीजर कल्लाणत्तय बिंब, बाहत्तर देहरीय पंच मेह मज्झारि, जिणवर पणनउं अष्टापद सम्प्रेत, नंदी सरि खाते बिवह सोलसाई, aaraat सवि (वस्तु) - विमलगिरवरि विमल गिरवर, बिब पास बावन्न । जिणेसर | खेचरो । नंदीसरि हरa भरि, इन्द्रमंडप मंडिय सिरि सरगारोहिणिहिं, रिसनाहु नमिविनमि बाल्हावसही sastra, ४ छिपावसही बिंब | बंदउं आ देलु संतिजिणु मरुदेवी सवि बिंव ॥ १८ ॥ महूयई ए वीरु ऊनेवि, अजाहरि सिरियासजिणु । दीवहिं कुरि- विहारि, रिसदजिण अदबुद आदि जिण । पाल ए पाय नमेवि, कोडियनारिहिं नेमिजिणु । देवअपाटणि देवः, चंद हसामिय पाणुि ॥ १९ ॥ नवकरू ए नमउ सिरिपाल, मंगलकरु मंगल पुरेहिं । वीर ए वउणथलीयंमि, जूनइगढि सिरिपासपहु || चडि ए गिरिनिरनारि, दीठउ नयणिर्हि नेमिजिणु । नाउ प भवसय पावु, जगगुरु जागिर पुन गणु ॥ २० ॥ धनु धनु प आजु हउ नाह, जम्मह मई फलु लद्धपहो । बावन ए देहरी बिंब, वस्ति-वसहहिं आदिपहो । कल्याण त्रप नवि जिणनेमि, अष्टापद सम्मेतगिरे । चंद प तित्थ जिगबिंब, सांब पजून अचलोयमिरे ॥ २१ ॥ अवुद परिसह जिणु नेमि, तारणि तारणु अजियजिणु । ईडरीप आदि जिनिंदु, मुनिसुव्वय भरुयच्छि जिणु ॥ लोडणु प पासु पणमेसु, सेरीले पो सिद्धिकरो । धवलकई ए पासु कलिकुण्ड, जिणहावसहीय पासवरो ॥ २२ ॥ ( वस्तु ) - खंभनयरिहिं खंभनयरिहिं, पास जिणनाहु | विहिचेय अजियजिणु, पमुह देव चउवीस चंदउ । १ देखि करे २ तहि ३ मोल्हा ४ छिपग ५ रिसह चंदपह अजयजिण ६ गढ = Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only [ २१ सीलमप । गमए ॥ १२ ॥ थुणउं । नमउं ॥ १३ ॥ करे । बंदि करे ॥ १४ ॥ आदिजिणुं । पसन्नमणु ॥ १५ ॥ ठि । पण असीय ॥ १६ ॥ गिणउं । नमउं ॥ १७ ॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२] न सत्य प्रश [वर्ष : १७ अष्टापद चउवीस जिण, वीरनाह वसुपुज नंदउँ । सिरिसीमंधर पउमपह, अभिनंदण जिण नाहु सिरि सीतलु जिणवरु जयउ, पाव पंक जलवाह ॥२३॥ (वस्)-रिसह जिणवर रिसह जिणवर भुवण अग्यार। छहि ठाणिहिं पास जिण, संति नेमि दुय दुन्नि मंदिर। चंदप्पह अजियजिण, सुविहि मल्लि अइभुवण सुंदर। देवाला चउत्रीस तहिं, मूल बिंब चउपन्न । खंभाइति पूयउ पुणउ', त्रिन्न काल जग वन्न ॥२४॥ इय ठाणि ठाणि हिं, नपरि नयरिहिं, गाम गामिहिं संठिया। पायालि भूमिहि, गयण मंडलि, दीव पव्वय सासया। जिणबिंब जे किवि नमउ पूयउं, थुणउ भत्तिहिं भाविया। कर जोडि दुन्नि वि नाह मागउ बोधिवीजं संपया ॥२५॥ ॥ इति श्रीतीर्थयात्रा स्तवनम् ॥ [संवत् १४३० लिखित प्रति, पत्रांक २२८ से २३३ तक ] (बीकानेर बृहत् ज्ञानभंडारान्तर्गत महिमाभक्तिभंडार ) १ थुगडं २ इति श्रीयात्रानभस्कृते जिनबिम्ब स्तवन । સમિતિને મદદ કરાવવાની પ્રેરણા કરતે મુનિ સંમેલનનો દરાવા ૧૦. ધર્મ ઉપર થતા આક્ષેપોને અંગે ૧. આપણું પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપોના સમાધાનને અંગે (૧) આચાર્ય મહારાજ શ્રીમદ્દ સાગરાનંદસૂરિજી, (૨) આચાર્ય મહારાજ શ્રીમદ્ वियविभू२ि००, (3) पन्यास भा२।०४ श्री सांव९यवि०४५७, (४) मुनि श्री. विधा. વિજયજી અને (૫) મુનિરાજ શ્રી. દર્શનવિજયજીની મંડળી નીમી છે. તે મંડળીએ તે કાર્ય નિયમાવલી તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓએ એ બાબતમાં યોગ્ય મદદ જરૂર કરવી. તેમજ એ મંડળીને, જોઈતી સહાય આપવા શ્રાવકોને પ્રેરણા અને ઉપદેશ આપવો. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિન સંસ્કૃત સાહિત્યના ઈતિહાસની સામગ્રી લેખક છે. શ્રીયુત હીરાલાલ ર. કાપડિયા જૈન સાહિત્ય' એટલે વિવિધ ભાષામાં અનેક વિયેને અંગેની જાતજાતની કતિઓને સાગર. સાગરને પૂરેપૂરે તાગ મેળવવા માટે એની અનેક બાજુઓથી તપાસ કરવી ઘટે. આ હકીકત જૈન સાહિત્યને પણ લાગુ પડે છે. જૈન સાહિત્યનો સંપૂર્ણ સર્વા. ગીણ સારો અને વિસ્તૃત ઈતિહાસ તૈયાર કરવાનું કામ હજી બાકી છે. પરંતુ આ ક્ષેત્રમાં જે છેલ્લી બે પચ્ચીસીમાં ખેડાણ થયું છે તેને ઉપયોગ કરનાર આ મહાભારત કાર્ય હાથ ધરી શકે. - જૈન સાહિત્યપ સાગરને જુદી જુદી રીતે વિચાર કરીએ તો તેના આગમિક અને અનામિક’ એમ બે ભેદ પાડી શકાય આમાં આગમિક સાહિત્યને લગતું મારું લખાણ A History of the Cannonical literature of the Jainas a Alzen અંગ્રેજીમાં ઈ. સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ થયું છે. આમાંને મોટો ભાગ “આગમોનું દિગદર્શન’ એ નામના મારા ગુજરાતી પુસ્તકમાં મેં રજૂ કર્યો છે. અનાગમિક સાહિત્ય સંબંધે પણ મેં કેટલુંક લખાણ તૈયાર કરી રાખેલું છે. જૈન સાહિત્યને ભાષાદીઠ વિચાર થઈ શકે તેમ છે. આ હિસાબે એના બે મુખ્ય પ્રકારે છે. પાઈય (પ્રાકૃત) સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય. પહેલા પ્રકારને ઉદ્દેશીને મારું લખાણ “પાઈયે પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય' એ નામથી ગઈ સાલ (૧૯૫૦ માં પુસ્તક છપાયું છે. એમાં પાઈય ભાષાઓના વિવિધ પ્રકારોને લક્ષીને તેમજ સાહિત્યનાં વ્યાકરણ વગેરે વિવિધ અંગોને ઉદ્દેશીને એમને રીતે વિચાર કર્યો છે. આ પુસ્તક મધ્યમ માર્ગને અનુસરે છે કેમકે એ નથી સંક્ષિપત કે નથી વિસ્તૃત. એ તો મુખ્યતયા જૈનેના પાઈ, સાહિત્યનો વિદ્યાર્થીઓને સામાન્ય પરિચય કરાવવાના ઉદ્દેશથી રચાયેલી કૃતિ છે. એના ઉપર મોટા પાયે સમીક્ષાત્મક પદ્ધતિએ વિસ્તારથી લખી શકાય એમ છે જેનોને સંસ્કૃત સાહિત્યની હવે વાત કરીશ. જૈન સાહિત્યનું આ ૫ સું એના પાઈ રૂપ પાસા કરતાં વિશેષ જાણીતું છે અને એને રજૂ કરવા માટેનો પ્રયાસ પણ પાઈને હિસાબે વધારે થાય છે. પરંતુ આને કેન્દ્રિત કરવાની જરૂર છે, એ સૌ કોઈ સ્વીકારશે. એમ જણાય છે કે જૈન સાહિત્યમાં પાઈય કૃતિઓની સંખ્યા કરતાં સંસ્કૃત કૃતિઓની સંખ્યા ઘણી મોટી છે અને એ નવાઈ જેવું નથી, કેમકે એવી તે કેટલીયે પાઈય કૃતિઓ છે કે જેની ટીકા એ કૃતિના પ્રણેતાએ તેમજ અન્યને પણ સંસ્કૃતમાં રચી છે. વળી, પ્રતિસંસ્કૃત કૃતિઓ પણ ઠીક ઠીક પ્રમાણમાં છે, આમ સંસ્કૃત સાહિત્ય પ્રદેશ અતિવિસ્તૃત હોવાથી હું એને તાંબર અને દિગંબર દષ્ટિએ બે વિભાગમાં વિભક્ત કરી For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ] જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ વિચારવા ઈચ્છું છું; આથી એ પણ જાણી શકાશે કે સંસ્કૃત સાહિત્યના સર્જનમાં જેનોના આ બે મુખ્ય ફિરકાઓ પૈકી કોને કેટલે અને કે ફાળો છે? જૈન સંસ્કૃત સાહિત્યનાં વ્યાકરણ ઈત્યાદિ અંગે કાં અને કેટલાં સમૃદ્ધ છે એ વિચારતાં આ સાહિત્યને થોડે ઘણે પણ ખ્યાલ આવી શકશે સાથે સાથે ભારતીય સંસ્કૃત સાહિત્યમાં એનું શું સ્થાન છે એ પણ જાણવાની તક મળે તેમ છે. એ દિશામાં જે છૂટું છવાયું કાર્ય થયું છે તેની અહીં નોંધ લઉં છું. હું ભૂલતે ન હે.ઉં તો જૈન સાહિત્યને- અલબત્ત, સામાન્ય વિજ્યોને સ્પર્શતો ખ્યાલ આપનારું પુસ્તક તે “જેન વેતાંબર કેન્ફરન્સ' તરફથી ઈ. સ. ૧૯૦૯માં પ્રસિદ્ધ થયેલી જૈન ગ્રંથાવલી છે. એમાં સંસ્કૃત અને પાઈય એમ બે વિભાગો જુદા પાડી બને ભાષાની કૃતિઓની નોંધ અપાઈ નથી, પણ એ બનાવવી મુશ્કેલ નથી. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એ નામના સ્વ. મો. દ. દેસાઈને પુસ્તકની ત્રીજી અનુક્રમણિકામાં પણ સંસ્કૃત અને પાઈય કૃતિઓ જુદી જુદી ગણાવાઈ નથી. પ્ર. વેલણકરે વર્ષોની મહેનત લઈને જે જિનરત્નકોશ (ભા. ૧) તૈયાર કર્યો અને જે “ભાંડારકર પ્રા વિદ્યાસંશાધન મંદિર’ તરફથી ઈ. સ. ૧૯૪૪માં પ્રસિદ્ધ થયો છે, તેમાં પણ ભાષાદીઠ વર્ગીકરણ નથી. આ વર્ગીકરણની આવશ્યકતા છે એવા ખ્યાલથી મેં ભાં. પ્રા. સં. મં. તરફથી જેન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કર્યું છે અને જેના અત્યાર સુધીમાં ચાર ભાગ પ્રસિદ્ધ થયા છે અને આઠેક ભાગ બાકી છે તેના ત્રણ ખંડ પૈકી દરેક ખંડ પૂર્ણ થતાં તેના અંતમાં મેં ભાષાદીઠ જૈન કૃતિઓને વિભક્ત કરી તેની સૂચી આપી છે. અહીં એ વાત ઉમેરીશ કે આ ત્રણ ખડે પિકી પ્રથમ ખંડ “આગમિક’ સાહિત્ય, બીજે ખંડ દર્શનિક' સાહિત્ય, અને ત્રીજો ખંડ “કથાત્મક' સાહિત્ય તેમજ “અવશિષ્ટ' સાહિત્ય સાથે સંબંધ ધરાવે છે. ઉપલબ્ધ આગમો સાથે દિગંબરોને કંઈ લાગતું-વળગતું નથી એ માન્યતા જાણે ચરિતાર્થ ન કરતી હોય તેમ પ્રથમ ખંડમાં તો કેવળ વેતાંબરોની જ કૃતિઓ છે, બાકીના ખંડમાં પ્રથમ વેતાંબરાની અને એ પૂરી થતાં દિગંબરોની કૃતિઓ રજુ કરાઈ છે. દા. ત. બીજા ખંડના પ્રથમ ભાગમાં વેતાંબરોના ન્યાયના ગ્રંથને વિચાર કર્યા બાદ દિગંબરોના આ વિષયના ગ્રંથોને સ્થાન અપાયું છે. ન્યાય પછી તત્ત્વજ્ઞાન, નીતિ, ઉપદેશ વગેરે વિને લક્ષીને બંને ફિરકાઓના ગ્રંથની અલગ અલગ રજૂઆત કરાઈ છે. - દર્શનિક સાહિત્ય અંગે નૈન નિજ સાત્વિા લિંદાવરોના નામની એક હિંદી પત્રિકા જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ' બનારસ તરફથી ઈ. સ. ૧૯૪૯માં પ્રસિદ્ધ થઈ છે. એ જૈન સાહિત્યનું એક પાસું સંક્ષેપમાં રજુ કરે છે. એવી રીતે એનાં બીજાં પાસાંઓ પણ ભલે સંક્ષેપમાં રજુ થાય તો તે પણ આવકારપાત્ર છે. કેમકે આગળ જતાં એ પ્રત્યેક પાસાને વિરતૃત બનાવાતાં અને એને સમુચિત રીતે સંલગ્ન કરાતાં જૈન સાહિત્યનો ભવ્ય મહાલય તૈયાર થઈ શકશે, [ અપૂર્ણ ] For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાભાર સ્વીકાર ૧૦૧) પૂ. સુ. શ્રીયદ્રોયસાગરજી મ. ના ઉપદેશથી શેઢ રતનચંદ ગુલાબચંદ જૈન ધમ શાળા, અમદાવાદ ૧૦૦) પૂ. આ. શ્રીવિજયદર્શનસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શેઠે ડીસિ' કેશરીસિંહજી ઉપાશ્રય, અમદાવાદ ૭૧) પૂ. ઉપા. શ્રી. સુખસાગરજી મ. ના ઉપદેશથી જૈન સંધ, રાજનાંદગાંવ (મધ્યભારત) ૫૦) પૂ. ૫. શ્રીશિવાન દવિજયજી ગણિવરના ઉપદેશથી શેઠ લાલભાઈ એલ, પરીખ, અમદાવાદ ૩૧) પૂ. પ’. શ્રીમેરુવિજયજી ગણિવરના ઉપદેશથી લુસાવાડા માટી પાળના ઉપાશ્રય, અમદાવાદ ૩૧) પૂ. આ. શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રીશ્વેતાંબર જૈન સંધ, ઈડર ૩૦) પૂ. આ. શ્રીવિજયલાવણ્યસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંધ, વડાદરા ૨૫) પૂ. આ. શ્રીવિજયકુમુસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સધ, કડી ૨૫) પૂ. ૫. શ્રીકાંતિ મુનિજી મ. ના ઉપદેશથી શ્રીવીરવિજયજી મહારાજશ્રીના ઉપાશ્રય, Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ ૧૫) પૂ. પં શ્રીરાજેન્દ્રવિજયજી મ. ના ઉપદેશથી ઉઝા જૈન મહાજન, ઉંઝા ૧૫) પૂ. આ. શ્રીવિજયભક્તિસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી સાગરના જૈન ઉપાશ્રય, પાટણ ૧૫) પૂ. આ. શ્રીવિજયહ સૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શામળાની પાળના તપાગચ્છીય ઉપાશ્રય, અમદાવાદ ૧૫) શ્રીરાયકાવાડા જૈન ઉપાશ્રય, પાટણ ૧૩) પૂ. મુ. શ્રીલબ્ધિસાગરજી મ. ના ઉપદેશથી શ્રીપાનાથ ભગવાનની પેઢી, નવસારી ૧૧) પૂ. ૫. શ્રીકનકવિજયજી ગણિવરના ઉપદેશથી શ્રી, દાદાસાહેબ જૈન સાસાયટી, ભાવનગર ૧૧) પૂ. ૫. શ્રીક્રાંતિવિજયજી ગણિવરના ઉપદેશથી શ્રી. વડલા જૈન સંધ, ભાવનગર ૧૦) યેવલા જૈન સંધ, યેવલા, ૧૦) પૂ. મુ. શ્રીચંદ્રકાંતસાગરજી મ. ના ઉપદેશથી શ્રી. વડવા જૈન સંધ, ભાવનગર ૧૦) પૂ. મુ. શ્રીજયંતવિજયજી મ. ના ઉપદેશથી જૈન સાંધ, લાલ ૧૦) પૂ ૫. શ્રીપ્રવીણવિજયજી ગણિવરના ઉપદેશથી શ્રીજૈનસંધ, સંગમનેર. ૫) ૫) ૫) ૧૦) પૂ. આ. શ્રૌવિજયકસ્તુરીશ્વરજી મ ના ઉપદેશથી શ્રીસ્તભતીય જૈન સંધ, ખંભાત ૧૦) પૂ. સુ. શ્રીલલિતમુનિજીના ઉપદેશથી શ્રીવીશા શ્રીમાળી જૈન તપગચ્છ સંધ, જામનગર ૧૦) પૂ. મુ. શ્રીચવિજયજી મ. ના ઉપદેશથી જૈન તપાગચ્છ સધ, વાંકાનેર પૂ. મુ. શ્રીપુણ્યાયવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંધ, પાષાલિયા પૂ. મુ. શ્રીરૂપવિજયજી મ. ના ઉપદેશથી શ્રીતપગચ્છ જૈન સ ́ધ, મુંડારા પૂ. મુ. શ્રીશૈલેાકયસાગરજી ગ. ના ઉપદેશથી ઋષભદેવ કેશરીમલજીની પેઢી, રતલામ. પૂ. ઉપા. શ્રીધ`વિજયજી ગણિવરના ઉપદેશથી શ્રીતપગચ્છ જૈન સંધ, કાલકી શ્રી. લાંધણજ જૈન સંધ, લાંધણજ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakaana. Regd. No. B. 3801 શોચના સરળ ઘણા દરકે વસાવવા ચાગ્ય શ્રી જેન સત્ય પ્રકારના વિરોષાંકો. (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક જમવાન મહાવીરસવામીના જીવન સંબં"બી અનેક લેખાથી - સમૃદ્ધ અ% : મૂહયું છે માના (પાશ ખર્ચ નો એક માના વધુ ) (2) ક્રમાંક 100 8 વિક્રમ-વિરોષાંક ગાઝાષ્ટ્ર વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાયી અમુહ 240 પાનાંના દળદાર અશ્વિન અ'ક મૂલ્ય હોટ પિચા. શ્રી જેન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કા [5] કમાંક ૪-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબ આપતા ટોથી સમૃદ્ધ અ૪ : મૂલ્લા ચાર આના, [2] ક્રમાંક 45-&. સ. શ્રી હિમચી દ્રાચાર્ય મ૦ના છવાન શ્ર''ખી | નેઢ કેળાથી સમૃદ્ધ એક : મૂલ્ય ત્રશુ આના કાચી તથા પાકી ફાઈ લા " શ્રી જેને અન્ય પ્રકારા'ની ત્રીજા, પાંચમા, આઠમા, દશમા, અગિયારમા, બારમા , તેરમા, ચૌદમા તથા પંદરમા વર્ષની પાકી ફાઈલ તૈયાર છે. | મૂહથ હવેના અહી ક્રિયા - વખો - શ્રી જેમ સત્ય પ્રકાશક સમિતિ શિવાભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. શ્રી જૈન સત્ય પ્રકાશનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા મૃદક ગેવિ દલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુઠ્ઠાલય પાનEાર નાકા, અમદાવાદ. પ્રકાશ ચીમનલાલ ગાકુઈદાસ શાહ. જૈનધર્મ પ્રત્યે પ્રHવાક સમિતિ કાર્યાલય, શિષભાઈની વાડી, ઘીકાંટા રાઠ-અમદાવાતું. For Private And Personal Use Only