SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧] રામાયણ વિષે થયેલી ચર્ચા [ ૧૧ પૂર્વ માં રહેલાં નારાયણુ અને સસર-હલર- બલદેવ'નાં ચરિત્ર સાંભળી આ રાઘવ-ચિત રચ્યુ' છે.” કવિએ મંગલાચરણ કર્યાં પછી તેના પ્રારંભમાં જણાવ્યુ` છે કે “ નામાવલીમાં નિહ, આચાર્યની પરપરાથી આવેલ સ પદ્મ-ચરતને હું અનુક્રમે સક્ષેથી કહીશ. જેને ત્રણે કાલ( વર્તમાન, ભૂત અને ભક્રિષ્ણ નું જ્ઞાન હોય તેવા કેવલી ( પરિપૂર્ણ નાની ) જિન સિવાય ખીન્ને કાણુ સમસ્ત પદ્મચરિતનું વર્ણન કરી શકે? પહેલાં જિનવરના મુખથી બહુ વિકલ્પવાળા જે અર્થ નીકળ્યા, તે ગણધરોએ ધારણ કરી રાખી, સંક્ષેપ માત્ર જ ઉપદે કર્યાં હતા. એવી રીતે પરંપરાએ પૂર્વ પ્રથા અને અથોની પહાણી(હાનિ) થઈ છે; કાલનો ભાવ જાણી જીવજને રુષ્ટ ન થવું જોઈએ.' આ ચરિત્રનો વિશેષ સંબંધ દર્શાવતાં કવિએ આગળ સૂચન કર્યું છે કે “ વિપુલગિરિના મનહર શિખર પર વીરજિનનું શ્રેષ્ઠ સ્થાન હતું, તે પ્રસંગે શ્રેણિકરાત્ન આગળ ઇંદ્રસૂતિએ એ સ કર્યું હતું.” ત્યાં શ્રેણિક-ચિંતા-વિધાન નામના બીજા ઉદ્દેશમાં જણુાવ્યું છે કે “ રા॰ પુર ( રાજગૃહ ) મગધદેશના રાજા શ્રેણિક વીર જિનને ભાવથી પ્રણામ કરી સર્વ પરિવાર સાથે એ નગરમાં આવ્યા પછી રાત્રે નિદ્રા સેવતાં સ્વપ્નમાં પણ જિનવરેન્દ્રને જુએ છે અને પેાતાના પરમ સશયાને પ્રયત્ન( આદર –પૂર્વક પૂછે છે. પ્રભાતે મંગલ વાજિંત્રાના નિનાદ અને મંગલ-પાકાના શબ્દ દ્વારા સેકડા મંગલાથી સ્તુત કરાતા તે મહાત્મા (રાજા શ્રેણિક) ઊઠયા અને વિચારવા લાગ્યા કે વીરે કહ્યુ` છે કે આ ભુવન, ચક્રધર વગેરે પુરુષોથી વિભૂષિત ધ - સયુકત હોય છે. આ તરફ પદ્મ-ચરતમાં મારું મત્ પરમસદે કરે છે કે—અત્યંત લવ ંત એવા પણ શ્રેષ્ઠ રાક્ષસેા વાનરા દ્વારા કેવી રીતે હણાયા–વિનાશ પામ્યા ? જિત વરના ધર્મ વડે જ તે મેટામાં મેટ ફુલમાં ઉત્પન્ન થયા હતા, સેકડા વિદ્યામાં પારગત થયેલા હાઈ અક્ષથી ગતિ એવા તે વીરા હતા. "" લાકશાસ્ત્રમાં સભળાય છે કે રાવણુ વગેરે સર્વ રાક્ષસો હતા; વસાચી ), લેહી, માંસ વગેરે ખાન-પાન આહાર કરનારા હતા. કહેવાય છે કે રાવણના ભાઈ મહાખવાન કુંભક` નામના હતા, તે છ મહિના સુધી નિય થઈ નિર્તર શય્યામાં સૂઈ રહેતા હતો. જો મેટા પર્યંત જેવા હાથીએ વડે તેના અગતે પીડા કરવામાં આવે-પીલવા-દબાવવામાં આવે, અને સૂતેલા તે કું ભકણુના કાનેાને તેલના ધાથી ભરી દેવામાં આવે, તથા સમે પટુ પટલ(ઢાલ) વગેરે વાજિંત્રા વાગતાં હોય, તા પણ તેના શબ્દને તે સાંભળતા નહિગણકારતા નહિ અને પૂર્ણ કાલ-પૂરેપૂરે સમય થયા વિના તે મહાત્મા શય્યાથી ઊઢતા નહિ. # २ ‘રાદ નામો, સસમય-પસમય-ય-સન્મારો । વિજ્ઞો ય તત્ત્વ સીસો, નાહવુજી-વલ-નવિયરો ॥ सीसेण तस्स रइथं, राहव - चरियं तु सूरिविमलेणं । સોક્કળ પુષ્ક-૧, નારાવળ-સીનિ-ચરિયાદ્'' પઉમચરિય પર્વ ૧૧૮, ગાથ ૧૧૨-૧૧૩, ૧૧૦, ૧૧૮—જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગસ્થી સ. ૧૯૭૦માં પ્રકાશિત. For Private And Personal Use Only
SR No.521680
Book TitleJain_Satyaprakash 1951 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1951
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy