Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
केला (गांधीनगर) છે. ૩૨ ૦૦૧
રાની
વર્ષ ૧૦ : અંક ૫)
તત્રી—ચીમનલાલ ગોકળદાસ શાહ
( ક્રમાંક ૧૧૩
વિ જ ય – શું ન
(૧) વિશેષ જ્ઞાતય :
શ્રીચુત મારચંદ્રકી ના ટાઈટલ પાનું ? (૨) જિનચંદ્રસૂરિગીત
શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ '૬૫ (૩) હાળી
પૂજય મુનિમહારાજશ્રી દર્શનવિજયજી ૬ (૪) કારણુવાદ
એક વિદ્યાર્થી (૫) જૂનન મી ટ્રા
पू. मु. म. श्री. विक्रमविजयजी ७८ (૬) રૂપેરી અક્ષરના ક૯પસૂત્રની પ્રશસ્તિગત
રાજપાલના વાસસ્થાન અને સંવતનો વિમશ : ચીમનલાલ લ. ઝવેરી ૮૨ સ્વીકાર
ટાઈટલ પાનું ૩
લવાજમ-વાર્ષિક બે રૂપિયા : છૂટક ચાલુ અંક-ત્રણ આના
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विशेष ज्ञातव्य
लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा (१) श्री जैन सत्य प्रकाश' के गतांक (क्रमांक ११२) में मुनि कांतिसागरजीका "पांच अप्रकाशित लेख" शीर्षक लेख छपा है । उन लेखोंमेंसे नं. १ बीकानेरके सुप्रसिद्ध मंदिर भांडाशाहकारित सुमतिजिनालयके किल्ले के अन्तर्वर्ती श्रीसीमंघरस्वामीके मन्दिरका है। नं. ३ के लेखवाली क्षमाकल्याण जीकी पादुका भी बीकानेरमें विद्यमान है। नं. ४ वाला लेख बीकानेर रियासतके सरदारशहरके पार्श्वनाथ मंदिर का है। ये तीनों लेख हमारे " बीकानेर जैन लेख संग्रह" नामक ग्रन्थमें शीघ्र ही प्रकाशित होनेवाले हैं। नं. ५ वाला लेख महिमापुरका है ही। महिमापुरके सुविधिजिनालयका निर्माण उपाध्याय श्री क्षमा कल्याणजीके उपदेशसे होनेका शिलालेखमें उल्लेख है। उसके सम्बन्धमें उपाध्याय क्षमाकन्यागके गुरु अमृतधर्मग गीजी अपने 'महिमापुरमंडण सुविधिजिनस्तवन' में इस प्रकार उल्लेख करते हैं
श्री महिमापुर मंडण सोहे, प्रभु मंदिर सुरतरु मोहे । देखत ही भवदु.ख विछोहे, वर शिवमंदिर अवरोहे जी ॥५॥ वरस अढारसे पैताले, शुदि माघ मास अजुवालेजी।। इग्यारस दिन चैत्य मझारे, प्रभु पधराये सुविचारेजी ॥६॥ साहिब सुविधि जिनेसरराया, सुरनरपति सेवित पाया । वाचक अमृतधर्म गणीशे, प्रभुगुण गाया सुजगीशेजी ।।७।।
(२) इसी अंकमें पृ. मु. श्री. जयंतविजयजीने रौप्याक्षरो कल्पसूत्रकी प्रशस्ति प्रकाशित की है। उसमें प्रशस्तिमें दिये हुए संवत के सम्बन्धमें आपने “समन्मय मुश्केल छ " लिखा है । पर मेरे नम्र मतानुसार उसका समन्वय तत्वयुग शब्दका अर्थ दो वार तत्व (अर्थात् तत्व तत्व) करनेसे हो जाता है । रावगतीर्थके भी अन्य उल्लेख. प्राप्त हैं, जिनके विषयम फिर कभी प्रकाश डालूंगा।
સુચના:-માસિક દર અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે, તેથી સરનામાના ફેરફારનાં ખબર બારમી તારીખ સુધીમાં અમને જણાવી દેવાં.
મુદ્રક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, पो.मा. ना. श्रीमतिमा आर्यावय-अमहावा. ४२४:- यामनदास शाs. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘી.ટા રોડ-અંમદાવાદ.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અË છે. अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
વર્ષ ૨૦ || વિક્રમ સં. ૨૦૦૧ : વીરનિ. સં. ર૪૭૧ : ઈ. સ. ૧૯૪૫ || ત્રમાં એ ૧ | ફાગણ શુદિ ૩ : ગુરુવાર : ૧૫ મી ફેબ્રુઆરી || ૧૧૨
પ્રાચીન ગુજરાતી કાવ્યો
સંગ્રાહક તથા સંપાદક શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
—[ કાવ્યાંક ૩][ શેઠ. આણંદજી કલ્યાણજીની પેઢીના તરફથી ચાલતા “જૈન ડીરેકટરી વિભાગના કામકાજ માટે હું મેવાડ પ્રદેશના પ્રવાસે ગયો હતો. તે વખતે ચીત શહેરમાં યતિ શ્રી કેસરીચંદજી ઋષિના સંગ્રહમાંથી યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિને લગતાં શ્રી જયમદિર ગણિ વિરચિત બે ગીતનું એક પાનું, મને પ્રાપ્ત થતાં, યતિજીના શિષ્ય શ્રીવિજયચંદજીએ મને મારા સંગ્રહ માટે આપ્યું હતું. આ પાનાનાં બે ગીતે પ્રાચીન ગુજરાતી ભાષાની દૃષ્ટિએ મહત્ત્વનાં લાગવાથી અત્રે રજુ કરું છું.]
કઈયઈ પૂજ પધારિસ્થઈ હું ગા રે ગયઉ ગછરાજ એ ગુરુ મુજ મન નિતુ વસઈ, તુજ નામઈ રે હરખ્યઉ મન આજ. કઈ ઈ. ૧ શ્રી જિનચંદ્રસૂરીસરૂ, કહિનઈ રે પંથીયા લાઈ વાત; ઈણિ નયરઈ કબિ આવશ્યઈ, હું પૂછું રે ગુરુજી દિનરાત. કઈઈ. ૨ નયણુ વયણ મન ઉલસઈ, જિમ દેશી (ખ) રે બાબી (પી) યડા મેહ; તિમ જિનચંદસૂરિ નિતુ વસઈ, મન મોરઈ ગુરુ આવઈ એહ. કઈઈ... ! અમૃત વચન ઉપદેતા, પૂજ આવઈ રે સડી ગજગતિ ગેલિ; ગામ નયર પુર વિહરતા, જાણે પ્રગટી રે જગિ મોહલિ . કઈઈ. ૪ ઢેલ દદામા હુડબડી, ચંગ વાજઈ રે રૂડી ભેરસ્યું તાલ; સંષ(ખ) નફરી તિબેલડી, ગુણ ગાવઈ રે નારીય રસાલ. કઈયઈ ૫. ચઉવિ સંધ સદ્ મિલી, મિલિ વાલઉ રે ગુરુ નયર નિવેસ; વંદન આવઉ ચાહસ્યું, તનું રવિ રવિ રેનીકે સુંદર વેસ. કઈઈ. ૬ રીહડ વંસઈ સેહતા, ચિર પ્રતાપે રે ગુરુ મહીયલિ ચંદ જયમંદિર ગણિ વિનવઈ, મુઝ થાયે રે દિન દિન આણંદ. કઇ ઈ ૭
( શ્રીગુરુ ગીત છે ૧ ચિત–પાઠાંતર
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૬ ]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
શ્રી જયમંદિર ગણિ વિરચિત, જિનચ"સુર ગીત, ૨
પંથીડા સુષુિ મુજ વાતડી, ગુરુજી કુર્તી દૂરિ લાલ રે; ઊમાહ મુજ વાંદિવા, આસ્યા મનકી પૂરિ લાલ રે. કબ આવા ઇ દેસાઇ, દિન દિન જો વાટ લાલ રે; શ્રીજિનચંદ્ન સાહામણુૐ, દેશી (ખા) ટલઈ ઊઁચાટ લાલ રે. તે દિન બહી. આવિસ્યઇ, આઇ મિલ ગછરાય લાલ રે; તુમ્હે સંદેસઉ જે કહઇ, જાઈ લાગુ તસુ પાય લાલ . શ્રીગુરુ વાંદણું મ્હહી, વીસર્ગએ ગૃહકાજ લાલ ; રાત દિવસ સુપન તરઇ, દેખું` હું ગુરુરાજ લાલ ફૅ. વચન સુધારસ પીયસ્યું, નિર્મલ કરસ્યું દેહ લાલ રૂ; સાંભલજ્યે મુજ વીનતી, કરજ્યેા સરસ સનેહ લાલ રે. સતપ ́ચ મિલઉ સહેલીયાં, ગાવ ગુરુની ભાસ લાલ રે; ચાલ ભરી મુગતાલે, પુરું મનકી આસ લાલ રે. શ્રીગુરુ દરસણુ દેખતાં, પાપ ગએ સમ રિ લાલ રે; જયમ`દિર મુનિ Éમ ભઇ, અંગઈ આણું'દ પૂરિ લાલ રે.
।। યુગપ્રધાન શ્રીગુરુરાજગીત ।।
[ વર્ષ ૧૦
હોળી
લેખક—પૂજ્ય મુનિમહારાજ શ્રો દનવિજયજી (ત્રિપુટી) દિવાળી અને હોળી એ બન્ને હિન્દુસ્તાનમાં પ્રચલિત તહેવારી છે. આ બન્ને તહેવારાના ફરક “ નાતે દીવે દિવ!ળી અને મેટે દીવે હેાળી ” એ રીતે અંકાય છે, દિવાળીને ઇતિહાસ જેટલે સ્પષ્ટ છે,× તેટલે જ હેળોને ઇતિહાસ અસ્પષ્ટ છે.
કોઇક વિદ્વાન માને છે કે—શ્રાવણો પુત્તમ, દશેરા, દિવાળી અને હાળીએ ચારે તહેવારા અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના તહેવાર છે. પરન્તુ આ માન્યતા બંધ બેસતી નથી. કેમકે શું બ્રહ્મ કે શું શુદ્ર ચારે વર્ષાં દિવાળીને બરાબર રીતે ઉજવે છે અને ડાળીને પશુ એવા જ રસપૂર્વક ઉજવે છે, હેાળીની શરૂઆત હિંમાં કઈ રીતે થઈ, તે માટેના જુદાજુદા ઉલ્લેખ મળે છે, જે પૈકીના કેટલાએક નીચે મુજબ છે— પ્રાચીન માન્યતા-આળાની માસમ––
પંથીડા ૧
પંથીડા ર
પથીડા ૩
પંથીડા ૪
૫થીડા ૫
પંથીડા
પગીડા છ
હાલાકા કે હૅલિકા માટે વેદમાં કશાય ઉલ્લેખ નથી. મીમાંસાકાર જૈમિનિજીકૃત પૂર્વી મીમાંસામાં હુલાધિકારમાં ‘ હોલાકા' નું માત્ર સૂચન મળે છે કે
प्रतीच्यां होलाचारदर्शनेन तदर्था होलाका आचरणीया ||
× “ દિવાળી ” માટે જુએ, જૈન સત્ય પ્રકાશ વ૦ ૧૦ અંક ૧.
r
For Private And Personal Use Only
પશ્ચિમમાં હાલાકાના ઉત્સવ ઉજવાય છે, તેા હૈલાકા ઉજવવી, હાલાકાના ગુજરાતી અર્થ “ મેળા ” અને “ પાંક '' થાય છે, ઘઉં, ચણા, વટાણા
ઃઃ
ઃઃ
Page #5
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોળી [ 67 વગેરેના ફાગણ મહિનામાં ઓળા પડાય છે. જોકે એકઠા મળી “ઓળા” પાડી આનંદ મનાવે તેનું નામ “હેલા ઉત્સવ” છે. આ હલાકામાંથી હેલિકા કેમ બન્યું એ પ્રશ્ન જટીલ જ છે. છતાંયે કઈ કઈ વિદ્વાન જણાવે છે કે –હાલાકા અને આંબાની મંજરીના પીણામાંથી હેળિકા અને વિજયાપાનને જન્મ થયો છે. પુરાણસમુચ્ચયમાં લેક છે કે - वृत्ते तुषारसमये दिनपञ्चदश्यां; प्रातर्वसन्तसमये समुपस्थिते च / संप्राश्य चूतकुसुमं सह चंदनेन, सत्यं हि पार्थ! पुरुषोथ समाः सुखी स्यात् // અર્થાત ઠંડી જાય અને વસન્ત ચાલે ત્યારે પખવાડીયું વિતાવીને ચંદન સાથે પાણીમાં લઢેલ આંબાના કેરને પી. આવતી ગરમીની મોસમ સતાવે નહીં તે ખાતર પ્રાચીન કાળમાં આ પ્રયોગ આવશ્યક મનાતો હશે, પણ લેકેએ તે તેને સ્થાને ભાંગ, ગાંજા અને દારૂને જ દાખલ કરી દીધાં. આજેય ઉનાળામાં સરબત કે છાશને બદલે દારૂ અને ચાને વધુ આદર થ જોવાય છે. આ રીતે હલાકામાંથી હળીએ-આમ્રમંજરીપેયમાંથી વિજયાએ વિજય ઝૂંટવી લીધું છે. શ્રીમાન હરિપ્રપન્ન હલાકા અને હળીને સમન્વય કરતાં લખે છે કે - होलाकाका उत्सव पुराना है? अथवा होलिकाका?। हमारा विचार है किहोलाकाका विधि अति प्राचीन है, होलिकाका प्रवचन पीछे हुआ है। इसमें अनार्य भाव है। अनार्य लोग रोगको राक्षसी द्वारा उत्पन्न मानकर उसे गालियां देते थे तथा उसे कल्पित रूपसे जलाते थे। आर्यों ने इस उत्सवको जब अपनाया तब उसकी राखकी बन्दना होने लगी और राजा भी उत्सवमें सम्मिलित होने लगे। उत्सवमें अछूत भी रहते ही थे इसीसे यह बात शास्त्रीय हो गई कि होलीमें चण्डालस्पर्श आवश्यक है। होलिकोत्सवको उत्पत्ति अनार्योने की थी अत एष होलिका जलानेके लिये लड़के आग चण्डालके घरसे लाया करें यह वचन हिन्दु धर्म ग्रन्थों में उपलब्ध होता है। -[ ધવપુર-વટાણે વાત, તા. 23-3-1930, વિ. ઉં. 2286 Raa. 4. 23 મુવાલી, વિસાવ ઊંત્ર “રિક્ષા” 33 હૈ. 47 . 46, ] લેખક મહાશય સાફ સાફ જણાવે છે કે-હોળીનો તહેવાર તે અનાનો તહેવાર છે અને અર્વાચીન છે. તે માત્ર ગતાનગતિક રૂપે આમાં ચાલુ રહ્યો છે. એક કેકિત ચાલે છે કે–વૈ તુ રમf gધ્યમથવા રવિન એટલે કે ચિત્ર મહિનામાં પરિભ્રમણ અને અગ્નિસેવન તે લાભકારક છે. હિન્દી ચૈત્ર મહિને હાળીને બીજે દિવસે જ શરૂ થાય છે. એટલે આ હિસાબે હેળો વાસ્તવિક વસ્તુ બની જાય છે. પરંતુ ભૂલવું ન જોઈએ કે ઉપરની લેકેક્તિ હંમેશને માટે પરિભ્રમણ અને તાપસેવનની સિફારસ કરે છે. માત્ર એક દિવસ માટે અને તે પણ ચિત્ર સિવાયના દિવસ માટે નહીં. એટલે કે એ ઉક્તિ હોળી માટે છે એ માનવું તે ભ્રમણું માત્ર છે. શ્રીયુત મોતિલાલ મિશ્ર “ભ્રમણ” B. A. માને છે કે દરેક સ્થાનોમાં હોળી પ્રકટાવવાથી શિયાળાની ઠંડીથી દૂષિત થએલ વાયુમંડલ સુધરે છે, ઠંડીથી ઉત્પન્ન થએલ રાગે નાશ પામે છે અને ઉત્સથી ઋતુ પલટાના કારણે ઉત્પન્ન થએલ શારીરિક શિથિલતા પણ દૂર થાય છે. એમ કઈ કઈ વિદ્વાન સ્વાસ્થય માટે પણ હેળીનું સમર્થન કરે For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ છે. પરંતુ હેળી વડે મનનું, વાણીનું કે શરીરનું સ્વાધ્ય કેટલું કેળવાય છે એ જનતાની જાણ બહાર નથી.
એક વિદ્વાન તો હેળીને જગતની રચના સાથે જ જોડી ઘે છે. બ્રહ્મપુરાણમાં सो छ । चैत्रे मासि जगद् ब्रह्मा, ससर्ज प्रथमेऽहनि ॥
બ્રહ્માજીએ ચૈત્ર મહિનાના પહેલા દિવસે જગત બનાવ્યું અને કાળ બનાવ્યો.
કુદરત આ દિવસોમાં લીલીછમ ભૂમિ બતાવી દર સાલ વાર્ષિકોત્સવ મનાવે છે. લેકે જૈ હેલિકોત્સવ” વડે માત્ર તેને અનુસરે છે. '
ઉપરના ઉલ્લેખો હલાકાને પ્રાચીન અને હળીને અર્વાચીન ઠરાવે છે. જોકે કઈ કઈ વિદ્વાન તેની વાસ્તવિક્તા–ઉપયોગિતા માટે વિવિધ કલ્પના કરે છે, પણ કલ્પના તે કલ્પના જ, જ્યાં પ્રાચીન પુરાવા મળતા નથી ત્યાં કપનાને ઢાળ કઈ રીતે ટકી શકે? સારાંશ એ છે કે હોળીને પ્રાચીન ઉલ્લેખ મળતો નથી.
પૌરાણિક માન્યતા–હોલિકા મેદ્રા અને સુંઢાની કથાઓ. હળી માટે પુરાણ અને વિધિગ્રંથે શું કહે છે. આપણે હવે તેને તપાસીએ.
૧-સ્કંદપુરાણના કાબૂનમહાજ્યમાં હેલિકા તથા મેદ્રા રાક્ષસીઓને બાળી મૂકવાની કથા છે.
૨-ભક્ત પ્રહ્માદની કથામાં વર્ણન છે કે-હિરણ્યકશ્યપ નામે મહાન રાક્ષસ રાજા હતું. તે પાપી હતો, ઈશ્વરને કદર વિરોધી હતો અને માત્ર પિતાને જ ઈશ્વર તરીકે મનાવતા હતા. પરંતુ તેનો પુત્ર પ્રહાદ ચુસ્ત ઈશ્વરભક્ત હતો. રાજાએ પુત્રને દુઃખી કરવા અનેક ઉપાયો જ્યા, જેમાં એક ઉપાય એ હતો કે–પોતાની હેલિકા નામની બેન (જને અન્ય સ્થાને માત્ર રાક્ષસી તરીકે ઓળખાવી છે) કે જેને અગ્નિ બાળી શકતા ન હતા તેણીના ખોળામાં પ્રહાદને બેસારી ચારે તરફ આગ લગાવી લીધી. પણ પરિણામ ઊલટું આવ્યું. હેલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહાદ બિલકુલ બચી ગયો. બીજા બાળકે પણ એ રાખને શરીરે ચોળી નાચવા કુદવા લાગ્યા. બસ, ત્યારથી હેલિકા-દહન અને ધુળેટીના તહેવારો શરૂ થયા છે.
-કેાઈ એમ માને છે કે મહાદેવજીએ ત્રિપુરાસુરને બાળ્યો છે અથવા કામદેવે મહાદેવ ઉપર કામબાણ ચલાવ્યું ત્યારે મહાદેવે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને બાળી નાખ્યો છે. આ ઘટના જે દિવસે બની તે દિવસ જ કામદહન-હાળી તરીકે ઉજવાય છે.
જ-ભવિષ્ય-ભવિષ્યોત્તર પુરાણમાં ઉત્પત્તિકથન છે કે-યુધિષ્ઠિરે પૂછયું કે-લે કે સ્થાને સ્થાને લાકડીઓને ઢગલો કરીને બાળે છે અને છોકરાઓ નાચે છે કૂદે છે તેનું કારણ શું છે? શ્રીકૃષ્ણ ઉતર આપો કે–પ્રાચીન કાળમાં શિયાળા પછી શીતલાને રોગ બાળકમાં બહુ ફેલાતા હતા અને નાનાં નાનાં બાળકે ટપોટપ મરી જતાં હતાં. વશિષ્ઠ ઋષિએ રઘુરાજાને તેને ઉપાય બતાવ્યો કે-હુંઢા નામની માલીની પુત્રીએ મહાદેવની આરાધના કરી તેની પાસે અમર થવાનું વરદાન માંગ્યું. મહાદેવે તે વરદાન આપ્યું, પણ વચમાં શરત એ હતી કે-ઋતુપલટાના સમયે ગાંડા મનુષ્યની અને પાગલની જેમ વર્તતા બાળકે સામે તે કમર બની જશે. આ ઢંઢા રાક્ષસી છે, જે બાળકોને પોતાના હરિફ-શત્રુ માની ઉપદ્રવ કરે છે. બાળકે આગળ આવે અને ગાંડાની જેમ નાચે કુદે તો તે રાક્ષસી ચાલી જશે, અને બાળકે મરતાં બચી જશે. બસ, ત્યારથી હોળી અને ધુળેટીના તહેવારો ચાલુ થાય છે.
૫-પૃથ્વીરાજરાસે હોળીની ઉત્પત્તિ ચેહાણ વંશી રાક્ષસ સુંઢાથી બતાવે છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ ]
હોળી ૬-હેમાદ્રિ હેળીનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે કે
वन्दयेद् होलिकाभूमि, सर्वविघ्नोपशान्तये ॥ यस्तत्र श्वपचं दृष्ट्वा, स्नानं कुर्यान्नरोत्तमः । न तस्य दुरितं किंचि-नाधयो व्याधयो नृप! ॥
अमृपात्रमसंत्रस्तैः कृता त्वं होलि बालिशैः । । ૭-જ્યોતિનિબંધમાં હોળીનું વિસ્તૃત વિધાન છે
अस्यां निशागमे पार्थ! संरक्ष्याः शिशवो गृहे ॥ तमग्नि त्रिःपरिक्रम्य, गायन्तु च हसन्तु च । जल्पन्तु स्वेच्छया लोका, निःशङ्का यस्य यन्मतम् ॥ पञ्चमीप्रमुखास्तास, तिथयोऽनन्तपुण्यदाः । दश स्युः शोभनास्तासु, काष्टस्तेयं विधियते ॥ ००००० तेन शब्देन सा पापा, राक्षसी तृप्तिमाप्नुयात् ॥
+ ઇટ્ટાઢકૂતિવાદા-છાતવલ્લિનાા + स्नात्वा राजा शुचिर्भूत्वा, स्वस्तिवाचनतत्परः ।
दत्वा दानानि भूरीणि, दीपयेद् होलिकां ततः ॥ ઉપરના ઉલ્લેખો હોળી સમ્બન્ધી વિવિધ વાતે રજૂ કરે છે. બીજી તહેવારોની ઉત્પત્તિની વાત એકાદ અને એક જ રૂપે હોય છે. પરંતુ હેળી માટે તેમ નથી એટલે કે હેળીને ઈતિહાસ સર્વથા અસંબંદ્ધ મળે છે. ઢુંઢા, મુંદ્રા અને હળી એ ત્રણેનું પરસ્પર જોડાણ અને એકરૂપતા પણ મળતાં નથી. હુંઢાની ઘટનાને હોળીનું નામ આપવું એ પણ વિચારણીય સમસ્યા છે,
વૈષ્ણવ માન્યતા–દોલયાત્રા, દેલોત્સવ. દેવીપુરાણ અને નિર્ણામૃત ગ્રંથમાં ચે. શુ. ૩ થી વૈ. શુ. ૩ સુધી અનુક્રમે શિવપાર્વતી, સિંહ, અને વિષ્ણુ લક્ષ્મીના દોલોત્સવનું વર્ણન છે. વૈષ્ણવ તીર્થોમાં ચિત્ર માસમાં આજે પણ આ દેલોત્સવ ઉજવાય છે જે માટેની કથાઓ પણ મળે છે.
શ્રીકૃષ્ણ એક ભયંકર ઉપદ્રવકારી અત્યાચારી અને મનુષ્યોમાં કાળો કેર વર્તાવનાર રાક્ષસને સંહાર કર્યો, અને લોકોને મુક્ત કર્યા. પછી તેમણે હિંડોળા પર વિશ્રાન્તિ લીધી. બસ, ત્યારથી આ દિવસ પવિત્ર-સુખકર મનાય છે. શ્રીકૃષ્ણને હિંડોળે બનાવાય છે અને હેળીના તહેવાર તરીકે ઉજવાય છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં પણ ફાગણની યાત્રા વર્ણવી છે, .
नरो दोलागतं दृष्ट्वा, गोविंदं पुरुषोत्तमम् ।
फाल्गुन्यां संयतो भूत्वा, गोविंदस्य पुरं व्रजेत् ॥ જે શ્રીકૃષ્ણની ફ. શુ. ૧૫ની દોલયાત્રા જોઈને સંયત બને તે ગોલકમાં ચાલ્યો જાય.
વિષ્ણુપુરાણ અને ભાગવતમાં શ્રીકૃષ્ણ કંસની રાક્ષસી કરપુતનાને સ્તનપાન કરતાં કરતાં ચુસી લીધી, એવી કથા છે. એ પુતનાના અગ્નિસંસ્કારનો દિવસ તે જ હેળી, એવી કેટલાએક દેશમાં માન્યતા છે.
આ વૈષ્ણવ કથાઓમાં નથી ઢંઢાની વાત કે નથી હોળિકાની વાત. માત્ર કૃષ્ણની ભક્તિને અનુલક્ષીને જ આ કથાઓ બનેલી છે.
બંગાળીઓ આ દોલયાત્રામાં અપવાસ કરે છે. કૃષ્ણમૂર્તિ ઉપર અને પછી પરસ્પર
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦
એક બીજા ઉપર કંકુ-ગુલાલ ઉડાડે છે સાથોસાથ ઘર બહાર ઘાસનું એક પૂતળું બનાવી તેને પણ બાળી નાખે છે. આ રિવાજ માત્ર બંગાળામાં છે, ઓરિસામાં દોલોત્સવ ઉજવાય છે, પણ પૂતળું બાળતા નથી. એક્લી દોલયાત્રા તે હોળીનું અનુકરણ છે જ, પણ તે શુદ્ધ સંસ્કરણ રૂપે છે.
જુદા જુદા પ્રદેશમાં હોળીની વિવિધ આચરણાઓ દિવાળી વગેરે તહેવાર સર્વત્ર એક જ નામથી ઓળખાય છે, અને મોટે ભાગે એક જ રીતે ઉજવાય છે. જ્યારે હોળીનો તહેવાર જુદા જુદા વિભાગમાં નવાં નવાં નામોથી ઓળખાય છે અને મોટે ભાગે જુદી જુદી રીતે ઉજવાય છે જે પૈકીના કેટલાક ભેદો નીચે મુજબ છે.
દક્ષિણમાં “મહાદેવે આજે કામને બાળી નાખ્યો” તે કારણે આ દિવસ કામદહનહોળી તરકે ઉજવાય છે.
ઉત્તરમાં “પુતનાને આજે અગ્નિસંસ્કાર થય” તે કારણે આ દિવસ દેલયાત્રા રૂપે ઉજવાય છે.
- બંગાળામાં “કૃષ્ણએ આજે પાપી રાક્ષસને માર્યા પછી હિંડળમાં વિશ્રામ કર્યો તે કારણે આ દિવસ દોલયાત્રા તરીકે ઉજવાય છે. સાથો સાથ ઘાસના પૂતળાની હોળી પણ કરે છે.
ઓરિસામાં બંગાળની જેવી માન્યતા અને દેલયાત્રાની પ્રથા છે, માત્ર પૂતળું બાળવાનો રિવાજ નથી.
કંકણુ અને મહારાષ્ટ્રમાં “બાળકેએ આજે હુંઢાને ગામ બહાર તગડી મૂકી” તે કારણે આ દિવસ શિમગા તરીકે ઉજવાય છે.
કર્ણાટકમાં હોળીના દિવસે માથાથી પગ સુધી ભીંડાના ફૂલની માળા પહેરી ઘુમટી ઘુમટ વાન સાથે ટીપરીની રમત રમતા રમતા નાચ ગાયન કરે છે.
ગુજરાતમાં ઘણું ખરું મહારાષ્ટ્રનું જ અનુકરણ છે.
મારવાડમાં આ શુક તહેવાર છે તેને તાદશ ચીતાર જોવા મળે છે. અહીં ઇલાજ નથચંદ અને હોળીનો રાજા વગેરે બનાવીને બિભત્સ રીતે હેળી ખેલાય છે. હેળી તે આ દેશમાં મોટો તહેવાર મનાય છે.?
હોળીનો તહેવાર તે ખાસ કરીને તે ગાળાગાળી ભૂંડા બકવાદ ચોરી જારી દારૂખેરી માતૃજાતિનું છડેચેક અપમાન પાશવી વર્તન અનીતિ અને અધઃપતનના આનંદ માટે જ લગભગ દરેક પ્રદેશમાં ઉજવાતા હિંદનો જાહેર તહેવાર છે.
બંગાળાને નવાબ સિરાજ ઉદ્દૌલા હેળીમાં પોતાના સરદારોને ખોટા ખોટા સંદેશાઓ પાઠવતો હતો, અને તેની ઉપર વિશ્વાસ રાખનારા “મૂખે 'ના વિશેષણથી નવાજતો.
એંગ્લ સેકસન લોકોને જૂના કાળમાં ફેબ્રુઆરીની ૮ મી તારીખે વર્ષારંભ માની લાંબે દિવસ થયાની ખુશાલીમાં ઉજવાતો આનંદ-ઉત્સવ, ક્રિસ્ટમસ (નાતાલ)માં રમાતી હોળી, અંગ્રેજોને તા. ૧લી એપ્રિલને “એપ્રિલફુલ' અને શિયા મુસલમાનોમાં પ્રચલિત
૨ મારવાડ તથા બંગાળાના જેને જિનેશ્વરની પૂજા ઉત્સવ અને સાધર્મિક વાત્સલ વગેરે ધાર્મિક અનુષ્ઠાન વડે હળીને ઉજવે છે. જો કે આમાંય અનુકરણ તો છે જ, કિન્તુ આ લાકડા છાણની હેળી નથી, આ સાચી પાપની હેળી છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ ] હોળી
[ ૭૧ અલી અને તેના પુત્ર હસન તથા હુસેનના “ તાબૂત અને દહનવિધિ નહીં કિન્તુ દફનવિધિ એ કેટલેક અંશે હોળીની સાથે મેળખાતા તહેવાર છે.
ઉપર દર્શાવેલ ગામો કથાઓ અને વિધિઓની વિભિન્નતા જોતાં હેળીને તહેવાર કેટલે કલ્પિત અસભ્યતામૂલક અચોક્કસ અને અનીતિવર્ધક છે તે સહેજે સમજી શકાય તેમ છે.
જૈનધર્મમાં હોળી ખેલવાની મના છે. જેન પદેશિક સાહિત્યમાં ઢાં હોળી અને ધુળેટીને મેળ દર્શાવતી કથા છે.
જયપુરમાં મનોરથ શેઠને ચાર પુત્ર અને હોળી નામે વિધવા પુત્રી હતી. હેળી કામપાળ ઉપર મોહિત થઈ વિરહથી પીડાવા લાગી. હુંઢા નામની ચાલાક સ્ત્રીએ, રવિવારના દિવસે સૂર્યમંદિરમાં પૂજાના બહાનાથી આ બન્નેનો મેળ કરાવી આપો. હવે હેળીએ સતીદાહને ઢોંગ કર્યો અને પિતાના આગ્રહથી તે વિચારને મુલતવી રાખ્યો. ફરીવાર ફા. શુ. ૧૫ની રાતે એક ઘાસના ઝુંપડામાં કામપાળ અને હળી મળ્યાં, અને ત્યારથી જ સાથે રહેવાની મુરાદ કરી. બંનેએ સુંઢા અને ઝુંપડાને બાળી નાખી પિબારા ગણ્યા. આ તરફ શેઠે અને લોકોએ સુંઢાના મડદાને હોળી માની હેળીએ સતીદાહ કર્યો છે એમ નક્કી કરી તેની રાખ શરીરે લગાવી. હવે કામપાળ હોળીના કહેવાથી અવાર નવાર મનોરથ શેઠની દુકાને જવા લાગ્યો અને એક દિવસે સાડી ખરીદવા માટે હોળીને પણ સાથે લઈ ગયો. શેઠ બોલ્યા કે આ મારી પુત્રી છે. કામપાળ બોલ્યો કે-શેઠજી તમારી હોળી અને મારી સ્ત્રી દરેક રીતે સરખાં લાગે છે. મને પણ એકવાર સૂર્યમન્દિરમાં તમારી પુત્રીમાં મારી પત્નીનો શ્રમ શો હતો. તમારી પુત્રી તો સતી બની ગઈ છે. મારી પત્ની આ જીવતી છે. હવે શેઠજીએ આ બન્નેને જમાઈ અને પુત્રી કરીને રાખ્યાં. આ તરફ ઢુંઢા મરીને પીશાચ થઈ હતી. તેણે ક્રોધથી જયપુરનો વિનાશ કરવા તૈયારી કરી. લેકાએ “બલિ” ધરી બચવાને “ઉપાય” માંગો. હુંઢાએ જણાવ્યું કે “મારા પૂર્વભવના ભાંડ અને ભરટક છે તે સિવાયના દરેકને મારી નાખી તા.” આ સાંભળી લોકોએ બચવા માટે ભાંડપણું આદર્યું, શરીરે કીચડ લીંપી ભરડકપણું વીકાર્યું અને જીવ બચાવ્યો. આમ દેખી ઢા પ્રસન્ન થઈ. બસ! ત્યારથી હેળી ટૂંઢાદહન અને ધુળેટીના તહેવાર શરૂ થયો છે.
- આ જૈનકથાની રચના હેળીને પોષવા માટે નથી, કિન્તુ “આર્યોએ આ તહેવારને કઈ ઘટનામાંથી ઉપજાવ્યો છે તે સ્પષ્ટ કરવા માટે છે. આ તહેવારની પાછળ સ્વતંત્ર તાને સંદેશ નથી, કિન્તુ કાયરતાનું દિગ્દર્શન છે. આવા તહેવાર ઉજવવા એ “બુદ્ધિનું દીવાળું” કાઢવા જેવું છે. જેનાચાર્યો પોકારી પોકારીને કહે છે કે હેળીને પ્રચલિત તહેવાર સર્વથા ત્યાગ કરવા લાયક છે.
આજના વિચારકે શું કહે છે ? જૈનાચાર્યો હોળીના અસભ્ય પ્રચાર સામે જેહાદ કરતા આવ્યા છે અને કરે છે, તેમ આજ કાલના વિચારક વિદ્વાન પણ હાળાને તજવાનું જોરશોરથી જણાવે છે અને તેમ કરવાથી જ દેશ સમાજ તથા આમાનું શ્રેય થશે એમ બતાવે છે.
આ રહ્યાં તેમના લખાણમાંનાં ચેડાંએક ઉદ્દબેધક અવતરણે–
શ્રીયુત કદી લખે છે કે–તેમાં વધતા ઓછા પ્રમાણમાં અનીતિ અને બિભત્સપણું જોવામાં આવે છે, ચોરી, ગાળાગાળી, શંખધ્વનિ, લેકના સામાનને નાશ, અસીલ સ્ત્રી-પુરૂષને સાથે લઈને ફરવું, દારૂ પીને મસ્ત બનવું, સ્ત્રીઓને અલીલ શબ્દોથી બોલાવવી, એકબીજાના કપડાં ઉપર ભૂંડા શબ્દો લખવા વગેરે જે પાશવ કૃત્ય કરવામાં આવે
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦
છે તે બીજે કાઈપણ પ્રસંગે કરવામાં આવતાં નથી (૫૭૮). આ તહેવારની ઉત્પત્તિ સાથે ઢોંઢા રાક્ષસીની કથા પુરાણકારેાએ જોડી દીધી છે, પરન્તુ હાલમાં તે। આ રાક્ષસો ક્યાંય જણાતી નથી, તેથી તેનેા વધ કરવાની આ ધમાલ તેની ગેરહાજરીમાં માત્ર નીતિને વધ કરવાને જ કારણભૂત થાય છે (૫૭૮), દેલેાત્સવમાં કેટલાએ ખરાક્ષ અને અસભ્ય રીતિ રિવાજે જોવામાં આવે તેન! કરતાં વધારે નામેાશી ભરેલું ખીજાં શુ હાય ? (૫૮૧) આ તહેવારામાં પશુને પણ ન શાભે એવા અનાચાર છુટથી ચાલવા દેવા એ શું માણસાઈ ભૂલી જવા જેવું નથી ? (૫૮૧) હેાળીનેા તહેવાર નીતિને ભુલાવી ને આપણને પાપ કર્યુંમાં નાખવાને કારણભૂત થાય એ કેટલું દુઃખદ છે? (૫૮૧) તેને લીધે શરીરના અને સંપત્તિના અગાડ થાય છે, એટલુંજ નહીં પણ મેળવેલાં જ્ઞાન અને આબરૂ ઉપર પણ પાણી ફરે છે. (૫૮૧) આ તહેવારથી જણાઈ આવતા આર્યાંના અધઃપાત મનમાં કલેશ ઉત્પન કરનારા છે. (આર્યાંના તહેવારાના ઇતિહાસ ગુજરાતી પૃ.૫૮૩)
*
શ્રીયુત દત્તાત્રેયે બાલકૃષ્ણ (કાકા) કાલેલકર લખે છે કે—હાળીના તહેવાર તેા કાઢી નાખવા જેવા ગણાય, તે દિવસના જૂના કાર્યક્રમમાં ઉન્નતિના એક અંશ નથી ( હાળી ૨૯). હાળી સળગાવવાની પ્રથા કાઢી નાખીએ તેા ઠીક (હાળી ૩૦).
પ્રાચીન કાળની લિંગપૂજાની વિડંબના તે આમાં નહિ હૈાય ? (ગુ. ૧૦૩) લેાકામાં અશ્લીલતા તેા છે જ, તે મરવાની નથી. તુતુ દુર્રાનઃ ” એ ન્યાયે એને વરસના એક દિવસ આપવાથી તે હીનવૃત્તિ આખુ વરસ કાબૂમાં રહે છે, એમ કેટલાક માને છે. સાચે જ તેમ ડ્રાય તો તે ભયંકર ભૂલ છે, અગ્નિને ધી આપવાથી તે કંઇ કાનૂમાં નથી રહેતા, પાપ અને અગ્નિ સાથે સ્નેહ શાને ? (૧૦૪) હેાળિકા એક રાક્ષસી હતી, તેને ખાળવાના આ તહેવાર છે, એમ જો મનાય તે આપણે તેને ચેરી આણેલા લાકડાથી બાળી ન શકીએ. (૧૦૪) પ્રજા અધિકારવગરની, પરતંત્ર, બાળવૃત્તિની અને બેજવાબદાર હશે ત્યારે જ એવી ભરેલાં કૃત્યથી આ તહેવાર ઉજવવાનું પ્રચલિત થયું હશે. (૧૦૫) રામન લેાકામાં સેટને°લિયા નામના એક ગુલામેાના તહેવાર હતા, (આ હાળો પણ એવા જ ગુલામાતા તહેવાર છે. ગુ. પૂ. ૧૦૫)
(જીવતા તહેવારા, હાળી, પૃ. ૨૯-૩૦, ગુલામાને આ રીતે ઘણા વિચારક પુરુષ “હૈાળીનું પર્વ એ જૈનાચાર્યોનાં કથનેને સમજપૂર્વક પુષ્ટ કરે છે. હવે સાચી હાળો ઉજવો, રખે
ભૂલ કરતા
જૈનાચાર્યા પુનઃ પુનઃ કહે છે કે—તમા સમજી હા, બુદ્ધિવાન હૈ। તા ઢાળીની પ્રચલિત પ્રથાના સવથા ત્યાગ જ કરા.
તહેવાર પૃ૦ ૧૦૨ થી ૧૦૬) અનીતિને અખાડા છે” ઇત્યાદિ
For Private And Personal Use Only
જૈનાચાર્યો એમ પણ કહે છે કે—તમે હેાળીના નામે ધુળેટીની ધમાલમાં તમારાં ધન માલ, માનવતા, નીતિ, સંસ્કાર, આબરૂં, સદાચાર અને સાણીનુ' છચેાક લીલામ કરી છે. તે ઉચિત નથી. છતાંય સાચેસાચ હેાળી ખેલવી હાય તા તમારે આ દિવસેામાં અજ્ઞાન, અધમતા, અનીતિ, અનાચાર, પાપ અને દુષ્ક અને બકવાદ-પાપવાણીનું જ લિદાન દેવું જોઈએ. સત્સંગનાં સાધનાથી પાપના પશ્ચાત્તાપરૂપી આગ સળગાવી ચન જેવા શુદ્ધ—સ ્વની ખતી જવું જોઈએ. આ રીતે ઉજવવામાં આવે તે જ સાચી હેાળી છે, એ જ પાપવૃત્તિ રૂપી ઢુઢા રાક્ષસીનુ દહન છે. એ જ વાસ્તવિક હાળી છે.
હરહંમેશ પ્રાણીમાત્ર આવી હેાળી ઉજવે એ ઇચ્છાપૂર્વક વિરમું છું.
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણવાદ [ જગત વ્યવસ્થાનું નિરૂપણ કરતા સિદ્ધાંતની સરળ સમજાતી]
જગત વ્યવસ્થા માટે જેનદર્શને કારણવાદનું સુંદર નિરૂપણ કર્યું છે. જૈન દર્શને સ્યાદ્વાદને કેવું સરસ વ્યવહારુ રૂપ પણ આપ્યું છે એ આ કારણવાદ ઉપરથી સમજાય છે. જેનદર્શન સર્વજ્ઞ સર્વદશ વીતરાગ ભગવંતને દેવાધિદેવ–ઈશ્વર તરીકે માને છે; જેને દર્શને ઈશ્વરનો ઈન્કાર કદિયે નથી જ કર્યો, પરંતુ ઈશ્વરનું સ્વરૂપ એક સામાન્ય માનવીની જેમ, રાગ અને દ્વેષથી પરિપૂરિત નથી માન્યું. ઈશ્વરને આખા જગતના કર્તા, હર્તા, કે વિધાતા સ્વરૂપે ન માનતાં એ બધાંથી પર, સર્વશ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ તરીકે માન્ય છે. જ્યારે ઈશ્વરે આ જગત નથી બનાવ્યું તે આ જગતની વ્યવસ્થા કેણ કરે છે ? એવા પ્રશ્નો પણ આપણી સમક્ષ ઊભા જ રહે છે, એનો જવાબ આપતાં–જગત વ્યવસ્થા માટે જેનદશને કારણવાદનું વિધાન કર્યું છે જે સંક્ષેપમાં અહીં આપવામાં આવે છે.
એકવાર મગધદેશમાં ગંડકી નદીના તીરે પાંચ મિત્રો બેઠા હતા. ગંડકીનું નિર્મલ જય ખળખળ કરતું વહેતું હતું. નદીના પ્રવાહની જેમ મિત્રોના વાર્તાલાપનો વિષય પણ બદલાતે જતો હતો ત્યાં વાત નીકળી; બીજું તો ઠીક પણ આ જગત કેમ ચાલે છે? કોણે બનાવ્યું હશે ? પાંચે મિત્રોએ આ ગહન વિષય ઉપર પોતપોતાનાં મંતવ્યો રજુ કર્યા, પરંતુ એમાં જોઈએ તેવું સમાધાન ન થયું. ત્યાં તો સામેથી બીજા પાંચ મિત્રો ચાલ્યા આવતા હતા. બધાને પરિચય સારો હતો એટલે બેઠેલા મિત્રોએ સામેથી આવનાર મિત્રો પાસે પિતાના પ્રશ્નનું સમાધાન મેળવવાનો વિચાર રાખે. આવનાર મિત્રોનાં નામ અનુક્રમે કાળદેવ, સ્વભાવચંદ, ભવિતવ્યતારામ, કર્મદેવ અને ઉદ્યમ લાલ હતાં. ઉપર્યુક્ત પ્રશ્ન જેવો તેમને પૂછવામાં આવ્યો કે ઉતાવળા ઉતાવળા કાળદેવ બોલી ઊઠયા.
કાળદેવ–-ભાઈઓ ! આપણે પાંચે મિત્રો આપણી માન્યતા આ અહીં બેઠેલા મિત્રોને સમજાવીએ અને આમ તિપિતાની વાત સમજાવતાંયે સમાધાન નહિ થાય તો આપણે સર્વજ્ઞ દેવશ્રી મહાવીર પ્રભુ પાસેથી સમાધાન મેળવીશું. જુઓ પહેલો હું જ બોલું છું. આ આખું સચરાચર જગત મારે–કાળદેવને વશ છે. કાળથી જ વરતુની ઉત્પત્તિ થાય છે, અને કાળબળે જ વસ્તુનો નાશ થાય છે. જેમકે સ્ત્રીનું લગ્ન થયા પછી અમુક કાળે જ તે ગર્ભવતી થાય છે, એ ગર્ભમાંથી અમુક સમયે જ બાલકનો જન્મ થાય છે, એ બાલક હાલતાંચાલતાં, હસતાં–બેલતાં શીખે તે પણ અમુક કાળે જ. જમ્યા પછી તરત જ ન બોલી શકે; જમ્યા પછી તરત જ ખોરાક–અનાજ ન ખાઈ શકે. એમાં કાળબળની જમ્બર અપેક્ષા રહે છે જ. હજી આગળ વધ-દૂધમાં મેળવણુ–દહીં નાંખ્યું છે છતાંયે મેળવણ નાંખ્યું કે તરત જ દૂધ જામી જતું નથી. એને જામતાં-દૂધનું દહીં થતાં તમારે કાળની અપેક્ષા રાખવી જ પડશે. એમ નહીં કરે તે કાચું દહીં નીરસ અને સર્વ વિનાનું જ રહે.
આવી રીતે એક ખેડૂતે પોતાના ખેતરમાં કેરીને ગોટલો વાવ્યો છે. ગોટલા વાગ્યે કે તરત જ કાંઈ ફળ નહિ મલે. તમે ગમે તેવું સુંદર ખાતર નાખે, પાણું પાવ કે એને અનુકુલ ઋતુ બનાવી આપો, પરંતુ ગોટલે વાવ્યો કે તરત જ ફળ નહિ આપે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦
અરે, તમે એક આંબાની કલમ વાવો તે પણ ફલ આવતાં અમુક કાળની અપેક્ષા રાખવી જ પડશે. અમુક કાળ થયા પછી એની ઋતુ આવશે ત્યારે જ તેને મોર આવશે. ત્યારપછી અમુક સમય વ્યતીત થયા પછી જ ખાખટી થશે અને તેમાંથી અમુક સમય વીત્યા પછી જ સ્વાદુમધુર આમ્રફલ–પાકેલી કેરી ઊતરશે. મોસમ વિનાનાં એને ફળ નહિં જ આવે. જે સદાફેલી આંબા હોય છે તે પણ વાવ્યા કે તરત જ ફલ નથી આપતા, પરંતુ કાળદેવની અપેક્ષા જરૂર રાખે છે. ભાઈઓ ! હું કાળદેવ જ આ જગતની વ્યવસ્થા ચલાવું છું, હું જ અમુક સમયે વસ્તુ ઉત્પન્ન કરું છું, અને હું જ અમુક સમયે તે વસ્તુને વિનાશ કરું છું. અરે જુઓ તો ખરા! મહારે મહિમા તો અજબ છે. શ્રી તીર્થકર ભગવંતને પણ અમુક સમયે હું જ ઉત્પન્ન કરું છું. ચક્રવતિઓ, બલદે, વાસુદે, પ્રતિવાસુદેવને પણ અમુક સમયે-જે સમય હું નક્કી કર્યું તે સમયે જ ઉત્પન્ન કરું છું. આ કાળદેવની મરજી સિવાય સંસારમાં એકપણું તણખલું ફરકી શકતું નથી. અરે દેવતા અને દેવેંદ્રો પણ મારે આધીન છે. આ ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ પણ મારે જ અધીન છે. ભિન્નભિન્ન ઋતુઓની વસ્તુઓ પણ મારી મરજી પ્રમાણે જ થાય છે. મારી મરજી વિરુદ્ધ કેઈ ઋતુ આવી શકે નહિ; મારી મરજી વિના કઈ વનરાજી ફાલી કે ફૂલી શકે નહિ. મારા પ્રતાપે તે બાલક, બાલકના ખેલ, યુવાની, યુવાનીની મઝાઓ, કાળા ભમ્મર જેવા વાળ, મજબૂત શરીર, વૃદ્ધાવસ્થા, ધોળા વાળ, દુર્બલ અને અશક્ત શરીર, આ બધું બને છે. આ બધો મારોજ પ્રતાપ છે. સંસારનાં હવા ને પાણી, આ અનાજ, ફળ ફૂલ એ બધું મારી ઈચ્છાનુસાર જ ચાલે છે. જડ કે ચેતન ઉપર, ચલ કે અચલ દરેક વસ્તુ ઉપર મારી સંપૂર્ણ સત્તા ચાલે છે. આ હું–કાળદેવ સિવાય સંસારમાં કેઈનું ચાલ્યું નથી, ચાલતું નથી અને ચાલવાનું નથી.
કાળદેવની આટલી બધી આપવડાઈ સાંભળી સ્વભાવવાદી સ્વભાવચંદ બોલી ઊઠે
સ્વભાવચંદભાઈ કાળદેવ ! આટલી આપવડાઈ ન કરીએ. તારી સત્તાને કોઈ માનતું નથી. દરેક વસ્તુ સ્વાભાવિક જ બને છે. પોતપોતાના સ્વભાવ–સ્વધર્માનુસાર દરેક વસ્તુ બન્યા જ કરે છે. એક યુવાન સ્ત્રી છે, તેનું લગ્ન થયું છે, સૌભાગ્યવંતી છે; લગ્ન થયે ઘણાયે કાળ વહી ગયે, છતાં એક પણ સંતાનનું મુ ખ એ જેવા પામી નથી. બિચારી વંધ્યા હોવાથી સંતાનસુખથી વંચિત જ રહી છે. બેલે આમાં કેનો દોષ છે? જે કાળદેવના પ્રતાપે જ બધું થતું હોય તો આ સ્ત્રી કેમ નિ:સંતાન રહી? ભાઈ કાળદેવ, તમે કહ્યું કે પ્રાણી માત્ર ઉપર તમારી સત્તા ચાલે છે તો હું પૂછું છું કે પુરૂષને જેમ અમુક અવસ્થાએ મૂછ ફૂટે છે તેમ સ્ત્રીઓને કેમ મૂછો નથી આવતી ? એ તે વસ્તુને જેવો સ્વભાવ હોય છે તેવું જ થાય છે. એમાં કાળદેવ કાંઈ જ ફેરફાર કરી શકતા નથી. સ્વભાવ પાસે કાળદેવનું કશું જ ચાલતું નથી. લીંબડાના ફળ કે પાંદડાં કદી મીઠાં થાય છે ખરાં? અરે લીંબડાને કદી કેરી આવે ખરી? જેનો જે સ્વભાવ હોય તેવું બન્યા જ કરે છે. લીંબડાને કડવી લીંબોળી જ થવાની છે. વનરાજીને એ સ્વભાવ છે કે તે વસંત ઋતુમાં જ ખીલે છે. હવે શું કાળદેવમાં એટલું પરિબળ છે ખરું કે વસંત ઋતુમાં જ ખીલનારી વનસ્પતિને વસંત ઋતુ સિવાય ખીલવી શકે? જવાબમાં ના જ કહેવી પડશે. વળી મોરનાં પીંછા કે ચીતરે છે? સંધ્યાના વિવિધ રંગે કેણુ પૂરવા જાય છે ? પ્રાણીઓનાં સુંદર સ્વરૂપ કાણુ બનાવે છે? આ બાવળના કાંટા સીધા અણિદાર છે, અને બોરડીના કાંટા વાંકાટેડા અને
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ ] કારણુવાદ
[ ૭૫ તીક્ષ્ણ છે, એવા કોણે બનાવ્યા છે? ફણિધર નાગ ભયંકર ઝેરીલે છે, જ્યારે એને માથે મનમેહક ચમકદાર મણિ છે. તે ત્યાં કોણ મૂકવા ગયું હશે ? પર્વત સ્થિર છે, અને વાયુ અસ્થિર છે, અગ્નિની જ્વાલા ઊંચે જાય છે અને પાણીના ધોધ નીચે પડે છે, માછલું, તુંબ, અને લાકડું વગેરે પાણીમાં તરે છે, ત્યારે પત્થર, લોઢું અને કાગડે વગેરે પાણીમાં ડુબે છે. બોલો આમાં કાળદેવ કાંઈ કરી શકે છે ખરા? આ બધું પિતપોતાના સ્વભાવાનુસાર જ બને છે. જુઓ તો ખરા સ્વભાવ શું કામ કરે છે તે કારેલું કડવું જ થાય, પરવલ મીઠુંજ થાય, સૂંઠ અને મરી તીખા જ થાય, આ બધાનો જુદા જુદા સ્વભાવ હેાય છે અને જે સ્વભાવ તેવા જ બને છે. ભાઈ કાલદેવ, તમને હું મારું માહાસ્ય કેટલું કહી સંભળાવું ઃ સૂર્ય ગરમી આપે છે, ચંદ્ર શિતલતા આપે છે, ભવ્ય જીવો જ મેક્ષે જાય છે અને અભિવ્ય છ કદી ક્ષે જતા જ નથી. ષડૂ દ્રવ્ય પિતાપિતાના સ્વભાવનુસાર જ પિતાનું કામ કરે છે. કોઈ દ્રવ્ય પિતાને સ્વભાવ તજતું નથી. માટે ભાઈ કાલદેવ ! તારું કશું જ મહત્તવ નથી. પણ દરેક વસ્તુ પોતાના સ્વભાવનુસાર જ બનતી હોવાથી મારુંસ્વભાવચંદનું જ રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે.
આ સાંભળી ભવિતવ્યતારામ બેલી ઊઠયા
ભવિતવ્યતારામ ભાઈઓ, સાંભળે ! મહારી સત્તા પાસે કાળદેવ તો બિચારા અને બાપડા છે; તે તે કાંઈ જ કરી શકતા નથી. અને વસ્તુસ્વભાવવાદી સ્વભાવચંદ. પણ મારી પાસે નકામા જ છે. એમનાથીયે કાંઈ થતું નથી. જે કાંઈ થાય છે તે ભવિતવ્યતાથી જ થાય છે. ભાવિભાવ ન હોય તે કાંઈ બનતું જ નથી. જુઓ–એક માનવી ભલે મોટા મોટા સમુદ્રમાં ડુબકીઓ મારે, ભલે સમુદ્ર આખો તરીને પાર જાય, કે ઘેર જંગલમાં આથડે, ભલે કરડે યજ્ઞો કરે, પરંતુ ભવિતવ્યતા સિવાય એ માનવીને કાંઈ જ મલતું નથી; બિચારે ખાલી હાથે પાછો આવે છે. આંબાના વૃક્ષને વસંત ઋતુમાં ડાળે ડાળે મહેર આવે છે, એમાંથી કેટલાયે રહે છે અને કેટલાયે ખરી પડે છે. તેમાંથી થોડાકને જ ખાટ્ટીઓ લાગે છે અને એ ખાખટીઓ પણ ખરી જાય છે; અરે કેટલીક તો ઉપર જ પાકે છે અને કેટલીક તે અર્ધ પાકેલી જ ખરી પડે છે. જ્યારે કેટલીક તે નીચે પડીને પાકે છે. આ બધું ભાવભાવાદિ-ભવિતવ્યતારામ સિવાય બને જ નહિ. જ્યાં જ્યાં ભાવિભાવ જાય છે ત્યાં ત્યાં મનુષ્યનું મન પણ જાય છે. અર્થાત અજેય જેવું ગણતું મનુષ્યનું મન પણ ભાવિભાવને વશ છે. મને કેટલાક ભાવિભાવ, નિયતિ અને ભવિતવ્યતાના નામે પણ ઓળખે છે. નિયતિ–ભાવિભાવના પ્રતાપે જ અણચિંતવ્યું કામ થાય છે, ભાવિભાવ ને હોય અને તમે ગમે તેટલે પ્રબલ પુરુષાર્થ કરે પણ તે વ્યર્થ જાય છે. મૃત્યુપથારીએ પહો સો પુત્રને મલવા તારથી તેડાવે છે; પુત્ર ત્યાંથી એરોપ્લેનમાં બેસી પિતાના પિતાને મળવા જાય છે, ગામ બહાર આવ્યો ત્યાં તે ડોસાને પ્રાણ ઊડી જાય છે. ભાઈઓ. ભાવિભાવ સિવાય આ સંસારમાં કોઈની સાથે સંગ કે વિયોગ થઈ શકતો જ નથી. હજી વધુ દષ્ટાંત સાંભળે એક ખેડુત પોતાના ખેતરમાં પાકેલે લીલાછમ પાક જોઈ હરખાય છે. એ જાણે છે આ વરસે ધરતીમાંથી તેનું પાકયું છે, પરંતુ એનું ભાવિ એનાથી રૂઠયું; કાંત મુશળધાર અકાલ વૃષ્ટિ પડે કે કાંતે સખત હીમ પડે અને બધુંયે ઘવાઈ જાય,
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦.
કહેવાઈ કે બળી જાય છે. ભાવિભાવમાં એવી શક્તિ છે કે એ ધારે તો વસ્તુ બનાવી શકે અને ધારે તે એને નાશ કરી શકે છે. આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ કે બ્રહ્મદત્ત ચક્રવતિ કે જેની સેવામાં બે હજાર દેવતા હાજર હતા એની પણ એક ભરવાડે આંખે ઉડી નાંખી. સુભૂમ નામે ચક્રવર્તિ, એના ભાવિમાં તું છતાંય સાતમે ખંડ સાધવા જતાંહજારે દેવતાઓ એના વહાણની રક્ષા કરનારા હોવા છતાંયે એનું વહાણ ડુખ્યું; પિતે સમુદ્રને તળીયે પહોંચ્યો અને મૃત્યુ પામી સાતમી નારકે ગયો. આ બધો ભાવિભાવને જ પ્રતાપ છે. એક કાયલ ઝાડ ઉપર મીઠા ટકા કરવામાં મસ્ત બની હતી, ત્યાં નીચેથી એક શિકારીએ, એને શિકાર કરવા બાણ તાકર્યું એ કેયલને માથે એક બાજ પક્ષી એને અચાનક ઝપટ મારવા ઊડી રહ્યું હતું. ત્યાં નીચે શિકારીના પગે કાળો નાગ ડસ્પે; ધનુધ્યમાંથી બાણ છુટી ગયું; શિકારી નીચે પડ્યો અને બાણું બાજ પક્ષીને વાગ્યું; તે પણ મૃત્યુ પામ્યું; અને કેયલ તે ટહુકતી ટહુકતી ઊડી ગઈ. કહે પક્ષીના પ્રાણ કોણે બચાવ્યા ? યુદ્ધભૂમિમાં બંદુકે, તરવારો, તેપના ગોળા અને બાણોથી ઘવાયેલા બચી ગયા; જંગલમાં ભૂખ અને તરફથી પીડાઈને બેભાન બની પડેલા જીવતા ઘેર પહોંચ્યા અને રાજમહેલમાં બિરાજમાન થયેલા, સિપાઈઓ અને અંગરક્ષકાથી રક્ષણ કરાયેલા મૃત્યુના મુખમાં પીસાઈ ગયા—મરી ગયા. અરે, એમને બચાવવા મેટા વૈદ્યો, ડેકટર અને નામાંકીત હકીમો હાજર હતા; એમને બચાવવા હીરા ને મોતીની ભસ્મો, હિરણ્યગર્ભની ગેળીઓ મજુદ હતી છતાં એ મૃત્યુ પામતા રાજવીને, કેઈ બચાવી શકાયું નહીં. બાબર અને રાણસંગની લડાઈમાં એક એવી ક્ષણ આવી હતી કે વિજય શ્રી રાણાસંગને જ વરવાનો હતે. બાબરનું સૈન્ય નાસવાની તૈયારીમાં હતું; બાબર પણ સમજી બેઠે હતો કે પોતે જ પરાજિત થવાનો છે. પરંતુ
ડી જ વારમાં બાજી બદલાઈ યુદ્ધનું પાસું ફર્યું. રણસંગને વિજયને બદલે પરાજય સાંપડે; બાબરને પરાજયને બદલે વિજય પ્રાપ્ત થયું અને એ સમસ્ત ભારને સમ્રાટ બન્યા. માટે ભાઈઓ ! બીજા ભલે ગમે તેમ માને, પરંતુ આ ભવિતવ્યતાની અનુકુળતા એ જ બધી અનુકુળતા છે અને એની પ્રતિકુળતા એ બધી પ્રતિકુળતા જ છે. માટે આ સંસારને કર્તા, હર્તા, વિધાતા, વ્યવસ્થાપક જે કહે તે હું જ છું.
ભવિતવ્યતારામનાં આ અભિમાની વચનો સાંભળી કર્મદેવતા બોલી ઊઠયા.
કમદેવતા–આટલું બધું અભિમાન ન રાખીએ, કાળદેવ, સ્વભાવવાદી સ્વભાચંદ, કે ભવિતવ્યતાવાદી ભવિતવ્યતારામ કેાઈ કાંઈ કરી શકતા જ નથી. જે કાંઈ કરે છે તે કમ રાજા જ કરે છે. કર્મના પ્રતાપે જ આ જીવ નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવલોકમાં જઈ શકે છે. પ્રાણું માત્ર શુભાશુભ કર્મના પ્રતાપે જ સદ્દગતિ કે અસદ્દગતિ પામે છે. માટે હું કર્મરાજા જ બલવાન છું. કર્મરાજા ધારે તે કરી શકે છે. જુઓ કર્મના પ્રતાપે રામચંદ્રજી જેવા પુરુષોત્તમને રાજ્યાભિષેક–સમયે જ જંગલમાં જવું પડયું. કર્મના પ્રતાપે જ સતીશિરોમણિ સીતાજીને માથે કલંક આવ્યું. કર્મના પ્રતાપેજ લંકાધિપતિ રાવણનું રાજ્ય ગયું અને એનાં દશ મસ્તક રણમાં રોળાયાં. એની સોનાની લંકા હતી ન હતી થઈ ગઈ શુભ કર્મના પ્રતાપે જ મનુષ્ય-ગુણવાન અને પૂજનીય બને છે અને અશુભ કર્મના પ્રતાપે ગુણ રહિત અને તિરસ્કાર પાત્ર બને છે. એક સુખી, બીજો દુઃખી, એક રોગી, બીજે નીરોગી આ બધું કર્મના પ્રતાપે જ બને છે. એક છવ કર્મવશ બની દુખી, રાગી
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫ ]
કારણવાદ
[ ૭
શાકીયા થઈ આખું જીવન રડતાં રડતાં વિલાપમાં જ ગાળે છે. અને ખીજો જીવ આખું જીવન સુખ, ચેન-આરામમાં પસાર કરે છે. વળી સાંભળે!: પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવંતને એક વરસ સુધી આહાર અને પાણી ન મળ્યાં એ કાનેા પ્રતાપ ? યાગીપુર દર શ્રીમહાવીર પ્રભુના કાનમાં ખીલા ઠેકાયા એ કાના પ્રતાપ! અરે, જે શ્રી તીર્થંકરના અતિશયથી સર્વાંત્ર સુખ અને શાંતિ વ્યાપે તે અતિશયસ પત્ર શ્રી મહાવીર પ્રભુને સત્તુ અવસ્થામાં પણ છ મહિના સુધી લેાહીખણુને વ્યાધિ રહ્યો એ કાનેા પ્રતાપ? એકરાજાને જ પ્રતાપ સમજવાના છે, કરાજાના પ્રતાપે જ સંસારના પ્રાણી માત્રનું હલન ચલન થઈ ચકે છે. જેઓ ઈશ્વરને જગતના કર્તા, હર્યાં અને વિધાતા માને છે એમને પણ આખરે કન્નુલ કરવું પડે છે કે ઈશ્વર પ્રાણીઓને પોતપાતાનાં કર્મોનું જ ફલ આપે છે. અર્થાત્ કરાા પાસે ઇશ્વર પણ પરાધીન છે. મહાપ્રતાપી પાંચે પાંડવાને વનવાસ સેવવેા પડયા; દ્રૌપદીનું રાજસભામાં ભયંકર અપમાન થયું; એ પણ કરાજાના પ્રતાપે જ. કાઇ એમ માનતું હોય કે પુરુષાર્થ કરવાથી બધું મનેાવાંછિત મળે છે તા ખાટું છે. એક જીવ પાલખીમાં, મેટરમાં કે બગ્ગીમાં બેસી કરે છે, હજારા સેવકા એની સેવા કરે છે, એને પાણી માગતાં દૂધ આપે છે, એની સામે જી હન્નુર ખુશામત કરે છે, આ પ્રાણી લગારે ઉદ્યમ–કે પુરુષાથ નથી કરતા, છતાંયે સુખ ચેનમાં દિવસેા પસાર કરે છે. જ્યારે એક ખીજો જીવ સખત મજુરી કરે છે; પરદેશ જાય છે, મહેનતમાં લગારે કચાશ નથી રાખતા, પરન્તુ એને ઉપરના નિદ્યમી કરતાં બધું ઉલટું જ હાય છે. નથી તે। એની પાસે વાહન, નથી નાકર ચાકર, રહેવા ગામમાં ધર નથી, સીમમાં ખેતર નથી, એક ઢંકના ભેાજનના પણ સાંસા છે, માટે ભાઈએ, મારી પાસે પુરુષાર્થાંની પણ કિમ્મત નથી. તદખીર કરતાં તકદીર વધી જાય છે. માન્ય તિ યંત્ર” પુરુષાર્થવાદી એક આંધળાની શું દુયા થઈ તે સાંભળેા. એ કહેતા અને માનતા હતા કે પુરુષા`થી શું ન મલે? એકવાર એના ગામમાં આગ લાગી. ગામના માણસા પોતાને જાન બચાવવા નાસવા લાગ્યા. બિચારા આંધળાને કાઈ ન લઈ ગયું. આંધળા પણ લાકડી લતે સીધી સડક્રુ દરવાજો શેાધતા ચાલી નીકળ્યા. ગામને કિલ્લા હતા; કિલ્લાની ભીંતને હાથ દઈને ચાલતા ચાલતા જેવા ગામના દરવાજા પાસે આવ્યા ત્યાં પગમાં શૂળ વાગી. એ કાંટા કાઢવા રહ્યો તે દરવાજો ભૂલ્યા. પાછા ભીંત પકડી આગળ વધ્યું. ફરીવાર જ્યાં દરવાજા પાસે આવ્યા તે પગે જોરની ચળ આવો; પગે ખણવા રહ્યો ને દરવાજો ભૂલ્યો. ભાઇ, ત્યાં તે આગની જ્વાલાએ વધી ને ખિયારા સુરદાસ આગમાં બળી મૂએ. જોયું આ ઉદ્યમવાદનું ફલ ? ભાઈઓ, કમ રાજા બહુ બલવાન છે; જેના ઉપર કર્મરાજાની કૃપા હેાય તે સવા મણુની તળાર્ધમાં સુખેથી સૂઈ શકે છે. જેના ઉપર તેની અવકૃપા થાય તેની દુર્દશા સમજવો. મારી પાસે કાલ, સ્વભાવ, નિયતિ કે ઉદ્યમ બધાયે નિષ્ક્રિય છે. માટે ભાઇઓ, ક`રાજાના મહત્ત્વને સમજવાની જરૂર છે
આ સાંભળી ઉદ્યમવાદી ઉદ્યમલાલ ખેલી ઊઠયા.
ઉઘમલાલ-આ કર્મ દેવતા ! બહુ અભિમાન ન રાખીએ. તને હજી મ્હારા સામર્થ્યની ખબર નથી. મ્હારા વિના તમારું કાર્બનું કશું ચાલે તેમ નથી. દરેક પદાની સિદ્ધિને માટે પ્રચંડ પુરુષાર્થની જરૂર છે. કાઈપણુ કાર્યં અપૂર્ણ કે અસિદ્ધ રહે તેમાં પુરુષાર્થની જ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ ખામી સમજી લેજે. એવું કોઈપણ કાર્ય નથી જે ભગીરથ પ્રયત્ન પાસે સિદ્ધ ન થાય. એવું કયું કાર્ય છે જે ઉદ્યમ વિના સિદ્ધ થઈ શકે? જુઓ રામચંદ્રજી સમુદ્ર પાર કરી લંકા ઉપર ગયા, યુદ્ધ કર્યું તે રાવણને હરાવી, તેનો નાશ કરી સીતા દેવીને લઈ આવ્યા જેનામાં શક્તિ કે તાકાત ન હોય એ જ કર્મ–ભાગ્ય કરીને બેસી રહે છે. પરંતુ ઉદ્યમ વિના કેઈનેય ચાલતું નથી. વાઘ ભૂખ્યો થયો છે; હવે ઉદ્યમ કર્યા વિના શું એનું પેટ ભરાવાનું છે? ઉદ્યમ કર્યા વિના કઈ શિકાર એના મોંઢામાં જઈને બેસશે ખરો? ઉદ્યમ વિના તલમાંથી તેલ ન નીકળે, ઉદ્યમ વિના કુવામાંથી પાણી ન નીકળે, ઉદ્યમ વિના ખેતરમાં ખેતી ન થાય. અરે, ઉદ્યમના પ્રતાપે તે આ જીવ નિગોદમાંથી ચઢતો ચઢતો એકેન્દ્રિય વ્યવહાર રાશિમાં, બેઈન્દ્રિય અને આગળ વધતે વધતે કર્મ ક્ષય કરી મોક્ષગામી બની શકે છે. કર્મ તો ઉદ્યમને પુત્ર છે. ઉદ્યમથી જ કર્મ બંધાય છે; ભોગવાય છે અને ઉદ્યમથી જ કર્મ ક્ષય થાય છે. સુખી કે દુઃખી પ્રાણી પણ પૂર્વે ઉદ્યમ કરી શુભ કર્મ ઉપાય છે તે તે સુખી છે; અમુભ કર્મ ઉપાર્યો છે તેથી દુઃખી છે. માટે ભાઈઓ, ઉદ્યમનું જ ખરે પ્રાધાન્ય છે. મહાપાતકી અને હત્યારો દઢપ્રહારી, એણે કેવાં ઘોર કર્મો બાંધ્યાં હતાં, પરંતુ પ્રચંડ પુરુષાર્થથી સમસ્ત કર્મોને ક્ષય કરી છમહિનામાં તે અરિહંત પદવી પામ્યો. સુએજની નહેર, સક્કર બેરેજને બંધ, ગંગા અને યમુનાની મેટી મોટી નહેર, એરોપ્લેને, ઈલેકટ્ટી, રેલ્વે વગેરે આ બધું ઉદ્યમ, પુરુષાર્થથી જ થાય છે. ઉદ્યમથી મનુષ્ય વિવા-જ્ઞાન ભણે છે, ઉદ્યમથી લક્ષ્મી મેળવે છે; વ્યાપાર વધારે છે. ભાઈઓ, તમે ચારે જણું ઉઘમ પાસે કાંઈ જ વિસાતમાં નથી. ઉદ્યમ જ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે.
આમ આ પાંચે જણાએ પિતાપિતાની મહત્તા દર્શાવતાં એમનો વિવાદ વધો પડ્યો અને દરેક જણ પોતે જ સાચા અને બીજા બધાય જુઠા, પોતે જ મોટા અને બીજા બધા નાના એમ માનવા લાગ્યા. આખરે પિતાના સમાધાન માટે સર્વજ્ઞ ભગવંત શ્રી મહાવીર પ્રભુ પાસે ગયા ત્યારે ભગવંતે ફરમાવ્યું કે મહાનુભાવો, તમે પાંચે એકાંત આગ્રહ ન રાખે !
જ્યાં એકાંત આગ્રહ ત્યાં સમ્યકત્વ નહિ. તમારા પાંચને સમુદાય મલ્યા સિવાય કોઈ પણ કાર્યની સંપૂર્ણ સિદ્ધિ થાય નહિ. સમ્યગ્દષ્ટિ જીવ સાતે નયથી સિદ્ધ વસ્તુને જ માને છે. જુઓ-આ હાથ છે એની પાંચે આંગળીઓ ભેગી થાય તે જ કામ સારું ને સફળ થઈ શકે છે. આખી સેના યુદ્ધ કરવા જાય છે, એ સંગઠિત સેના જ યુદ્ધ જીતી શકે છે. તાંતણાને સમૂહ ભેગો થાય ત્યારે એક સરખો પટ બને છે, જુઓ તંતુઓને સ્વભાવ પટ ઉપજાવવાનું છે, કાળક્રમે તે વણાય છે, પરંતુ ભવિતવ્યતા હોય તો પટ થાય; નહિ તે વિને આવે છે, વણકર ઉદ્યમ કરી પટ બનાવે છે અને એનું ભાગ્ય હોય તો જ એ ભોગવી શકે છે. અર્થાત આ બધા સહકારી બનવાથી જ કાર્યસિદ્ધિ થાય છે. આ જીવ ભાગ્યના પ્રતાપે હળવા કરમી બની નિગોદમાંથી નિકળે, પુણ્યયોગે મનુષ્ય ભવ પામ્યો, સદગુર પાસે જઈ ધર્મ શ્રવણ કરી સન્માર્ગે આવ્યો. જ્યારે ભવ સ્થિતિને પરિપાક થયો, ત્યારે પંડિત થઈ, વીર્યને ઉ૯લાસ કરી સ્વભાવે ભવ્ય હેવાથી કર્મક્ષય કરી બેસે ગયો. માટે મહાનુભા, તમારા પાંચેના સહકારની જ જરૂર છે.'
૧ મહેપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજશ્રી કૃત પાંચ કારણોના સ્તવન ઉપરથી સૂચિત સારરૂપે અવતરણ છે.
*
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म ५ । પૂજનમે ભી દયા
[ ७६ આ આખા જગતની વ્યવસ્થા પાંચે કારણેના સહયોગમાં જ રહેલી છે. જુઓ આ આંબો છે–એને સ્વભાવ કેરીઓ આપવાનું છે પરંતુ અમુક કાલ વ્યતીત કરવો જ પડશે હવે એને જે સ્વભાવ હશે એવી જ કેરીઓ થશે. એની ભવિતવ્યતા હશે તે જ આંબે તૈયાર થશે, ભાગ્યમાં હશે તો જ ભગવાશે; અને ઉદ્યમ હશે તો જ એની રક્ષા થશે; પાણી ખાતર વગેરે મળશે, એટલે પાંચેના સહયોગની જરૂર છે. આ એક જીવ છે એનામાં મોક્ષે જવાની યોગ્યતા છે. હવે એ પુરૂષાર્થ કરશે ત્યારે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશીમાં; અનુક્રમે વધતો વધતે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય-પંચેન્દ્રિય-મનુષ્ય થશે. એ મનુષ્ય થયા છે પરંતુ એ ભવિ છે તે જ મોક્ષે જવાને. ભવ્યત્વ એ એને સ્વભાવ છે. ભવિતવ્યતાના યોગે સદ્દગુરૂનો મિલાપ થશે; એ ઉદ્યમ કરી અશુભ કર્મને ક્ષય કરી શુભ કર્મથી સુખી થઈ; સાધુજીવન સ્વીકારી આખરે સર્વથા કમ ક્ષય કરી મેક્ષમાં જાય છે. જેઓ જગત કર્તાને સ્વતંત્ર માને છે એમને પણ આ પાંચ કારણોના સહયોગ મલ્યા સિવાય કાર્યસિદ્ધિ માનવી પરવડે તેમ નથી. માટે મહાનુભાવો, તમારા પાંચેના સંપૂર્ણ સહકારથી જ કાર્ય સિદ્ધ થાય છે. તમે એક બીજાને નાના કે મોટા માનવા મનાવવાનું મૂકી દઈ પ્રેમ ભાવે એકથાઓ એમાં જ તમારી શોભા છે; એથી જ જગત વ્યવસ્થા નિરુપદ્રવ ચાલી શકશે.
આ સમાધાન સાંભળી પેલા પાંચે મિત્રોનું પણ સમાધાન થયું. અને બધા ખુશી यता मास्या जयतु स्याद्वादो।
- विद्यार्थी पूजनेमें भी दया लेखकः-पू. मु. म. श्री. विक्रमविजयजी.
(गतांकसे क्रमशः ) आगे चलकर लिखतें हैं कि '३६ ३ प्रकरणको आलोचनामें सूरिजीने विकराल रूप धारण कर लिया' यह गलत है, क्योंकि सत्य वस्तुका प्रदर्शन करना इसका नाम विकरालता नहीं कही जा सकती; चोरको चोर कहनेवाला विकराल नहीं, चोरके मनमें ऐसा आवे तो यह बात दूसरी है। अतः यह विषय उपेक्षणोय है। 'दयामें खानेका मात्र भूख की व्याकुलताको दूर करनेके लिए है लोलुपता अथवा इन्द्रिय पोषणके लिए नही' यह ठीक है, भूखको व्याकुलताको मिटाने के लिए माल मसाला ही कारण नहीं है, शुष्क आहारसे भी दूर हो सकती है, फिर मालमसाला खिलाना क्यों ? क्योंकि वह तो इन्द्रियके पोषणसे वीर्यको वृद्धि करनेवाला है। 'केवल संवर और निर्जराधर्म के आराधनके लिए की जाती है-इतनेसे पर्याप्त उत्तर नहीं आसकता है, तो भो पर्याप्त उत्तर समझे तो मूर्तिपूजकके संब वगैरहसे क्या द्वेष है ! वहां पर भी संवर और निर्जराधर्म की आराधनके लिए ही की जाती है, क्योंकि करनेवालोंको ओर संघादिमें एकत्रित व्यक्तियोंको भावना वही है, न कि इन्दियपोषण करनेकी भावना है। ऐसी दया करने का शास्त्रमें जब आदेश नहीं हैं तब उस कार्यको किस तरह दया समझा जाय ? सिर्फ इन्द्रियको लोलुपताके लिए ही उसका आचरण किया जाता है,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष १० बचने के लिए ही केवल उसका दया नाम दिया गया है। वस्तुतः ऐसो अप्रामाणिक आचरणा करनेवालेको हिंसक न कहा जाय तो और क्या कहा जाय ?-हमारे उपर यह सब आक्षेप नहीं आसकता है। हमको आगम तदविरोधि शिष्टपुरुषों का आचरण इत्यादि भी प्रमाण है, इस लिए 'दयामें हमारा तीन 'करण और तीन योग त्याग भी नहीं होते, तथापि हम ध्यान रखते हैं कि दयामें जितना अधिक लाभ हो सके उठाना चाहिए' यह भी निरर्थक हो है। इस प्रकारकी दयामें कोई भी प्रमाण नहीं है, इसमें कितनी जतनाते करने पर भी हिंसाजन्य पापके सिवा और कोई लाभ नहीं हैं। ऐसी निष्प्रामाणिक दयामें भी यदि धर्म मानते हो तो वैदिकी हिंसा तुम्हारे कथनानुसार तुमारे गले में चिपट जाती है। " आप हमारी दयाकी
ओरसे बच नहीं सकते' ऐसा लिखते हो वह ठीक है, कहां तुम्हारी निष्प्रामाणिक दया, कहां सप्रामाणिक मूर्तिपूजा ? इस लिये इसकी ओट कौन ले ? जो सूरिजीने इस विषयको दर्शाया है वह केवल 'तुष्यतु दुर्जन' न्यायसे ही है। इस लिये ऐसे सदोष और निष्प्रामाणिक आरम्भ समारम्भ करानेवाले साधुओं वगैरह और उसमें संमिलित होनेवालेको किस तरहसे अहिंसक कहा जाय ? विवेकविलासको जहां कही पर उद्वत किया है तावत् मासे वह ग्रन्थ सर्वांशसे प्रमाण है यह बात सिद्ध नहीं हो सकती है, क्योंकि तुम भी अपनी इष्ट सिद्धिके लिए तुम्हारे हिसाबसे अप्रमाणभूत कितने ही ग्रन्थोंका पाठ उद्धत करते हो, एतावता क्या वह ग्रन्थ तुमको प्रमाणतया संमत है ? यदि नहीं तब अन्यत्र एसे ही समझो । हेमचन्द्राचार्यजीका भी जो तुमने दिखलाया है वह भी ठीक नहीं, क्योंकि शास्त्रकारोंका नियम है जगत का स्वरूप दिखलाना, ग्राह्य और अग्राह्य तों विवेक शास्त्राधीन है। यदि खराब अच्छा नहीं दिखलाया 'जाय तो किस तरह भव्यों को हेयोपादेय ज्ञान होवे ? इस लिए शास्त्रकारोंकी प्रथाको समझे बिना उनपर आक्षेपधूली फेंकना मूर्खताके सिवा और क्या कहा जाय ? तुम जो वज्रस्वामोके विषयको लेकर आक्षेप करते हो यह सर्वथा झूठ है। क्योंकि महान् उपकार और शक्ति हो तो ऐसे कार्य के लिए तैयार हो जाना प्रभुधर्म बढानेकी प्रीति ही है। यह बात तुम भी स्वीकारते ही हो क्योंकि पीछे तुम लिख आये हो कि पानोमें बहती हुई साध्वीको भी त्यागमार्गकी रक्षाके लिए साधु बचा सकते हैं, इत्यादि। तो क्या यह कार्य करते हुए तुम्हारे साधुओंने संयमधर्मको ठोकर नहीं मारी ! - समवसरणके फुलोंको अचित्ततामें सेनप्रश्नका प्रमाण खोटा है, क्योंकि वहां सचित्त ही है ऐसा लिखा नहीं है, और इस बातको तुम भी मानते हो “जलथलयभासुरपभूतेणं बिंटठाइणा दशद्भवण्णेणं कुसुमेणं जाणुस्सेहपमागमित्ते पुष्फोवयारे किजइ ॥१॥" "जलस्थल यद्धास्वरं प्रभूतं च कुसुमं तेन वृन्तस्थायिना ऊर्ध्वमुखेन दशावर्णेन-पंचवर्णेन जानुनोरुत्सेधस्य उच्चत्वस्य यत् प्रमाणं तदेव प्रमाणं यस्य स जानुत्सेवप्रमाणमात्रः पुष्पोपचारः पुष्पप्रकर इति।"
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" પૂજનમે ભી દયા सूत्रोमें तो ' स्थलजाइ ' 'जलजाइ ' ऐसे शब्द हैं किन्तु 'वैक्रिय ' का नाम तक नहीं है इस लिए 'स्पष्ट वैक्रियसे फुल वरसानेका लखा है ' ऐसा विना पाठ दर्शाये लिखना वांचकोंको भ्रममें डालना मात्र है। और सूत्रका आशय भी ऐसा नहीं निकलता कि केवल वैक्रियकी ही वृष्टि हुई है । 'पुरिषसिहाणं' आदि स्थलोंमें उपमावाची शब्दके विना जोडे ही जब बन गये तब यहां क्यों नहीं ' ऐसा लिखना भी गलत है। 'देवाय ' जब बनता है तो 'सर्वाय' क्यों न बने ? ऐसे बकनेवालोंकी तरह तुम्हारी दलील है। पुरुषसिंहेन्यः इत्यादि स्थलोमें तो उपमावाचक शब्द है ही है, नहीं है ऐसा कहना व्याकरणशास्त्रको एकदम अनभिज्ञताको जाहिर करना है। विजयानन्दसूरिजीके पाठकी अक्षरशः सिद्धि करनेका विलंब नहीं है, कोई बच्चा उसका खंडन करनेके लिए कलम उठाकर लिखेगा, इस भवमें या भवान्तरमें, तब सिद्ध करेंगे। 'केवल वह पाठ खोटा है। ऐसा कहनेसे खोटा सिद्ध होता नहीं, अगर सिद्ध होता हो तो मैं भी कहता हुं कि वह सच्चा है। बहुत कालसे परिगृहीत वस्तुको कोई समझकर त्याग करता है, और त्याग करके भी उदासीनताका अनवलंबन नहीं रखते हुए जब वस्त्वन्तरको ग्रहण करता है तब निष्पक्षपाति पुरुषों को अवश्य ही कहना होगा, कि उस व्यक्तिने छोडी हुई वस्तुमें अवगुण का जानकर के हो परित्याग किया और अन्य बस्तुका जो ग्रहण किया उसमें यूर्ववस्तुमें परिदृष्ट अवगुणोंका अभाव देखा, अन्यथा वह उसका परिग्रह ही नहीं कर सकता, क्योंकि वह तो अज्ञ नहीं है किन्तु समझदार है, तो इसमें निष्पक्षपातसे यही सिद्ध होता है कि पूर्व वस्तुसे यह वस्तु श्रेष्ठ है। जो पुरुष मिथ्यात्वको छोडकर सम्यक्त्वको ग्रहण करता है, तो पूर्व भावोमें उपेक्षणीय बुद्धि हुए विना ही स्वीकार करता है ? नहीं। तो एवं च इससे भी उत्तर वस्तुको सत्यताको पुष्टि ही होती है। इसीसे मूर्तिपूजकका मत सच्चा कहना ही होगा। उन्होंने अपनेमें शिथिलताके कारण ही पूर्ववस्तुको छोडा ऐसा कहना भी गेल्याजबी है, क्योंकि वे हैं समझदार, युतायुक्तका परिशीनल करनेवाले, हजारोंके उपदेशक, वैराग्यभावनामें अतीव दृढ । इस लिए शिथिलताका कारण कहना बहाना है।
इस तरह प्रत्यालोचनाको कहींपर संक्षिप्त रूपसे, कहींपर विस्तृत रूपसे और कंहीपर प्रत्यालोचकका असंबद्ध प्रलाप होनेके कारण उपेक्षासे खंडन किया गया है। विशद रूपसे अनेको प्रमागों द्वारा अगर खंडन किया जाता तो लेख अतीव विस्तृत हो जाता, यदि इस पर भी कोई कलम चलानेका साहस करेगा तो उसका भी जवाब दिया जायगा, परन्तु इसका खंडन करना दःशक्य है, और लेखकका मर्म नहीं समझकर यदा तद्वा लिग्वे बह बात जुदी है।
सम्पूर्ण
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપેરી અક્ષરના કલ્પસૂત્રની પ્રશસ્તિગત રાજપાલના વાસસ્થાન અને સંવતને વિમર્શ
લેખક-પ્રયુત ચીમનલાલ લલુભાઈ ઝવેરી, મહુધા (જેન સત્ય પ્રકાશ વિ. સં. ૨૦૦૧ના માહ સુ. રના અંક ૪ના પૃ. ૬૧ થી ૪ સુધીમાં પ્રસિદ્ધ કરાએલી પૂજ્ય મુનિવર્ય શ્રી જયંતવિજયજી સંગ્રહીત રૂપેરી અક્ષરને કલાસૂત્રની પ્રશસ્તિમાં પ્રશસ્તિગત વ્યક્તિઓનું વાસસ્થાન, પુપિકા સાથે ભૂલ પ્રશસ્તિના સંવતને વિરોધ, અને રાવણતીર્થ, અને એક જ કાર્ય માટે બે ઉપદેશકોને નિર્દે શ; આ ચાર વસ્તુઓ સંદિગ્ધ હોવાનું મુનિરાજશ્રીએ જણાવ્યું છે. તેનું સમાધાન મારી નમ્ર બુદ્ધિ પ્રમાણે નીચે મુજબ થઈ શકે છે.)
એ તો સુવિદિત જ છે કે જેને તત્ત્વજ્ઞાનના સિદ્ધાન્નનુસાર જ્ઞાનાચારના આયારે જ્ઞાનાવર્ણય કર્મના નાશ માટે છે. જ્ઞાની, શાપકરણો અને એ બંનેનું બહુમાન ભારતભૂમિમાં ધર્મનું બીજારોપણ થતાંની સાથે જ ભગવાન ભદેવે ઉપદેશ્ય છે, અને તેને જ પુન: જજીવિત કરી પરમાત્મા મહાવીરદેવે પુનઃ પ્રકાશી માનવહૃદયમાં તાજું કર્યું છે. ભગવાન મહાવીરદેવને થયાને આજ લગભગ અઢી હજાર વર્ષ જેટલો સમય વ્યતીત થયું , છતાં તેમને અમર ઉપદેશ તેમના શિષ્ય સંતતિએ એવા તો ઉછવિત રાખે છે કે તેના ફલરૂપે જેને સમાજ આ જ્ઞાનોપાસનાનું આત્મહિતકર તત્વ ભૂલતો નથી, જેના ફલ સ્વરૂપે અનેક પ્રાચીન પુસ્તકભંડારા અસ્તિત્વમાં આવ્યા છે. અને હાલ પણ જ્ઞાનોદ્ધારનું કાર્ય કરવામાં જેને સમાજ હાથ લંબાવવામાં પાછો પડ્યો નથી.
પ્રભુની પવિત્ર વાણીરૂપ આગમ પુસ્તકો પ્રત્યે જેન સમાજના પરમપૂજ્ય ભાવની અધિક દેદીપ્યમાન ભક્તિ જ આવી સુવર્ણ અને રજતાક્ષરી પ્રતિઓના જન્મનું કારણ છે, અને એ ભક્તિ માવને જલંત કરનારી વિદ્વાનોને હાથે લખાએલી આવી અનેક પ્રશસ્તિઓ છે કે જે ભક્તોએ વગર માગ્યે પિતાની કીર્તિના અમર સ્થંભરૂર છે.
આવી પ્રશસ્તિઓના નિર્માતા નિસ્પૃહ જેન વિદ્વાન મુનિવરે છે કે જેઓ ભક્તોની ખુશામતથી વેગળા છે. પરંતુ તેઓએ દીર્ધ વિચાર કરી આ કામ પિતાનું સમજી સારી રીતે બજાવ્યું છે, જેપી વાણિજ્યપ્રધાન આ ક્ષાત્ર જાતિને પોતાના પૂર્વજોની ધર્મ પ્રત્યે કેટલી ભક્તિ હતી તેનું ભાન થાય અને વિસ્મૃતિને પડદે દટાઈ જતી અનેક બાબતને સજીવન રાખીને ભક્તોના હૃદયમાં એ પ્રત્યેનું આકર્ષણ અને સદ્દભાવ સદા-સર્વ જામતાં રહે,
પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ સવાલવંશીય રાજપાલનું વંશવૃક્ષ આ પ્રમાણે
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંક ૫ ]
[૮]
રાજપાલના વાસસ્થાન અને સંવતને વિમર્શ
પ્રશસ્તિ
સવંશ
વીરસિક
સુંટા-સુભટસિક ભાયં-સહુજલદેવી
પુત્ર-રામસિંહ
જાય–ભા
ભાયી-માણિકદેવી પુત્રી-હાંસીરાણી
પુત્ર-૧ ગુણરાજ
જે વસ્તુ પાલ ૩ હેમસિંહ ૫ જીવનસિંહ ૬ નયનસિંહ ૪ હીરસિંહ
ભાં–લીલાવતીદેવી
૧ પુત્ર-રાજપાલ ૨ સહજપાલ પુત્રી-૩ ગરવી ૪ ચંદ્રશ્રી,
પ્રસ્સિદશિત પરમહંત રાજપાલના પૂર્વજોની વંશાવલી અને કુટુંબી જનોની ઓળખાણ ઉપર પ્રમાણે જાણી તેઓએ શું શું ધર્મકાર્યો કર્યા તે સંક્ષિપ્ત રીતે પણ સુનિશ્ચિત સ્વરૂપમાં જાણ્યું.
આ પ્રશસ્તિને આપણે બે વિભાગમાં વહેચી શકીએ, એક વિભાગમાં સૂત્ર લખાવનારનાં સભ્યોની સંક્ષિસ નોંધ, અને બીજા ભાગમાં તે કય કરવા માટે ઉપદેશ કરનારાઓને તેમની વંશાવલી પૂર્વક નિદેશ છે.
પ્રશસ્તિના વિભક્ત વિષય તપાસ્યા પછી આપણી નજર તેમાં વર્ણવેલી વિશિષ્ટ બાબતે તરફ જાય છે. તેમાં પ્રથમ બાબત તે સવાલ તાતિના સુભટસિંહના પુત્ર રામસિંહે કરેલાં લેકોત્તર ધર્મકાર્યોની નોંધ તથા તેના પૌત્ર રાજપાલે કરેલાં ધર્મકૃત્યની નોંધ છે. એને સંક્ષિપ્ત સાર મુનિરાજશ્રીએ આપેલો હોઈ અમે પિષ્ટપેષણ કરવા ઇચ્છતા નથી, પરંતુ તેમાં તેમના વાસસ્થાનને સ્પષ્ટ ઉલ્લેખ નથી. સાતમા અને આઠમા ક્ષેકમાં એક જેસલમેર અને બીજું અણહિલપુરપાટન એ બે ગામમાં નામ છે. ૧ આમાં વાસસ્થાન કર્યું છે એને વિચાર કરતાં પરમહંત રાજપાલનું વાસસ્થાને પાટણ
વધારે સંભવિત જણાય છે. કારણ કે ત્યાં તે ઉવાપાત્સવ અને અંગરચના કરે છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪ ]
જૈન સત્યપ્રકાશ
ઘણું કરીને દરેક વ્યક્તિ પોતાના ઘર આંગણે જ આવું કાર્ય કરવા ચાહે એ સાદી નજરે તપાસતાં ચેસ સમજાય તેવું છે.
૨ ખીજી બાબત રાવણતોની છે કે જ્યાં રામસહુને સઘવી તરીકેનું તિલક ચાય છે. આ રાવતી' હાલનું રાણકપુર હાવાનું સેવસા સંભવિત છે. એમ માનવાનું કારણ એ છે કે એ શબ્દના વચલા અક્ષરને ઉઠાવી લેવાથી તેનું હાલ પ્રસિદ્ધ રૂપ થવા જાય છે. તેથી રાવણુતીર્થ રાણકપુર છે એમ માનવાને આપણુને કારણુ મળે છૅ.
વળી ઉપરોક્ત રાવણુ શબ્દની અસંગતિ કરી જોઇએ તો પણ તે એ તીર્યને લાગુ પડે છે. આ ત્રણ અક્ષરના શબ્દોનું પ્રથક્કરણ કરાએ તા રાણુ, વધુ એટલે વન, રા–રાજતે શોભતાંત રાવણુ અર્થાત્ વનને શોભવતુ તી તે રા પણુતીર્થ, રાહુક પુર જ નિશ્ચિત થાય છે કેમકે તે વનની અંદર જ બાંધવામાં આવ્યું છે.+
t
| વર્ષે ૧૦
૩ ત્રીજી બાબત પ્રશસ્તિના શ્લોકમાં દર્શાવેલા સવતથી પુષ્પિકાને સંવત. જુદો પડે છે. આ પ્રકારની ભ્રાંતિ ઉત્પન્ન કરનાર માત્ર એક ચુTM શબ્દની સંખ્યા જ છે. યેતિષના નિયમ પ્રમાણે યુગ પાંચ વર્ષના થાય છે અને લાંકક કાલ વિભાગ વાચક ચુ સંખ્યા ૪ની છે . એ બન્ને મળીને ૫+૪=૯ થાય છે એ પુષ્પકા સાથે બરાબર બંધમેસતા છે. ૪ ચોથી બાબત છે, ૨૧મા શ્લોકમાં આ પ્રશસ્તિવ ળી પ્રતિ રાજપાલે.ખરતરણાચાય' શ્રો જિનસાગરસૂરિના ઉપદેશથી લખાવી, પરન્તુ પુષ્પિકામાં તેમના વિજયરાજ્યમાં ક્ષમામૂર્તિ મહેાયાખ્યાયના ઉદેશથી લખાનું જણાવ્યું, અંતા વાસ્તાવક હેતુ એટલા જ છે ક પ્રાચીન કાલમાં ગમે તે વિદ્વાનના ઉપદેશ ધર્મ કૃત્ય થયું હોય, પશુ આવી પ્રશસ્તિ કે શિલાલેખ લખતાં તેને યશ પટધર આચાયોન દરેક વિદ્વાન આપતા, તેને અનુલક્ષીન મૂલ પ્રશસ્તિવૃત્તમાં આચાર્ય'ના નિર્દેશ કરેલો છે પરન્તુ એ કાર્ય માટે પ્રેરક ઉપદેશ આપનાર તે મહાપાધ્યાય ક્ષમામૂ જ છે, એ પ્રમણે શાસ્તગત ચાર સંદિગ્ધ બાગેતેનું સમાધાન થઇ જતું હાવાથી આ લઘુ લેખ સમાપ્ત કરૂં છું.
તા. ક. મને પણું આવી જ એક પ્રાચીન પ્રતિ મળી આવી છે જે અપૂર્ણ છે. તે માસમય વિદ્વાનેને સાદર કરવા પ્રયત્ન કરીશું.
+ આ કલ્પના કેટલી સાચી છે તે વિચારણીય છે.
વર્ષ પહેલું અંક ૨, ૩, ૭, ૮ વર્ષ બીજી સ્કર્
વર્ષ છે.--અંક ૧૧.
જુના અંકા જોઇએ છે
· શ્રી જૈન સત્ય પ્રકાશ ’ના નીચે જણાવ્યા મુજબના જૂના અ મકા જોઇએ છે. જેઓએ અકામાંથી બની શકે તેટલા કા મોકલશે તેમને એ અકાના બદલામાં યેાગ્ય વળતર આપવામાં આવશે.
વર્ષ સાતમું——અંક ૫-૬ વર્ષ નવમું--અંક ૮–૯
For Private And Personal Use Only
-તંત્રી
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર-ટીકાર (૧) બ્રીપૂર્ણમાનવિરચિતં અતિમુifમુનિવરિત્રમ્ (પ) – (પ્રતાકાર ); પ્રકાશ કશ્રી જિનદત્તસૂરિજ્ઞાનભંડાર, સુરત; પત્ર સંખ્યા ૧ ; ભેટ.
(૨) શ્રીવિવેસમુકાળવિરચિતં શ્રીગુસા વસ્થાનમ્ (પર્વે ) – ( પ્રતાકાર ) પ્રકાશકઉપર મુજબ; પત્ર સંખ્યા ૧૮; ભેટ.
(૩) શ્રીબિનઝમસૂરીશ્વરવિરચિત ગૃહત હૃારનાલ્પવિવરણ તથા વર્ધમાનવાજલ્પઃ (પ્રતાકાર) સંશોધક-પૂ. પં. શ્રી પ્રીતિવિજયજી ગણી, પ્રકાશક ડાહ્ય ભાઈ મેહનલાલ, પાંજરાપોળ, અમદાવાદ; પત્રસંખ્યા ૨૬; ભેટ.
(૪) ચોઘવીપ: કર્તા–પૃ. ઉ. મ. શ્રી મગલવિજયજી; પ્રકાશક-હેમચંદ સેવચંદ શાહ, કલકત્તા; પૃષ્ઠ સંખ્યા ૭૪૮.
(૫) વીરધર્મપટ્ટાવી: કર્તા તથા પ્રકાશક ઉપર મુજબ. (૬) યુરીનgoeત-પ્રત્યુત્તરમ્ વા પ્રમશોધ–કર્તા તથા પ્રકાશક ઉપર મુજબ.
(૭) પ્રથમ કર્મગ્રંથ-પદ્યમય અનુવાદ ટિપણુ આદિ યુકત: વિવેચનાદિ કર્તા-પૂ. મુ. મ. શ્રી. દક્ષવિજયજી; પ્રકાશક-જૈન ગ્રંથ પ્રકાશક સભા, પાંજર પેલ, અમદાવાદ; પૃષ્ઠ. ૧૪૮ મૂલ્ય છ આના.
(૮) જિનસંગીતસરિતા-કર્તા તથા પ્રકાશક ઉપર મુજબ. પૃષ્ઠ ૧૨૪, મૂલ્ય બાર આના.
(૯) હીરપ્રશ્નોત્તરાનુવાદ: અનુવાદક-પૂ. મુ મ. શ્રી વિદ્યાનંદવિજયજ; પ્રકાશક-શ્રી. મુક્તાબાઈ જ્ઞાનમંદિર, ડભોઈ, પૃ૪ ૨૩૮, મૂલ્ય એક રૂપિયો. ' - (1 ૦) સિદ્ધહેમરીવિરમગારા (પ્રથમ ભાગ): દીપિકાકાર-પૂ. મુ. મ. શ્રી દક્ષવિજયજી; પ્રકાશકાર-પૂ. મૃ. મ શ્રી મહિમામભવિજયજ; પ્રકાશક-જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, પૃષ્ઠ ૧૦૪; મૂલ ચૌદ આના.
(૧૧) સદ્દબોધસંચયઃ સંપાદક-પૂ મુ. મ. શ્રી મહિમાવિજયજી; પ્રાપ્તિસ્થાન-મહેતા કાંતિલાલ રાયચંદ, સાણંદ. ( દૃઢ આનાની ટીકીટ મેકલવાથી ભેટ મળે છે ). પૃ. ૧૦૪. | (૧૨) સદ્ગતિની ચાવી-પ્રકાશક-શ્રી વિજયલબ્ધિસૂરીશ્વર સેવા સમાજ, ઈડર, ભેટ પૃષ્ઠ ૧૦૦, - (૧૩) નૂતન સ્તવનાવલી : કર્તા પૂ આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજ; પ્રકાશક જૈન સંધ, ઇલેલ, ભેટ, પૃષ્ઠ ૯૮. . e (૧૪) ધન્ય જીવનઃ ખંડ ૧-૨-૩ : કતાં પૂ. મું, મ. શ્રી. કનકવિજયજી : પ્રકાશક જૈન સ્વાધ્યાય મંદિર, સાવરકુંડલા, પૃષ્ઠ ૩૭૬. en (૧૫) ચૈત્યવંદનભા ષ્યને છ દોબદ્ધ ભાષાનુવાદ : કર્તા પૂ. મુ. મ. શ્રી. સુશીલવિજયજી; પ્રકાશક જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, પૃષ્ઠ ૮૮, મૂલ્ય આઠ આના.
(૧૬) વિદ્યાનંદવિનાદ યાને નૂતનતવનાવલી : કર્તા. પૂ મુ. મ. શ્રી. વિદ્યાનંદવિજયછે; પ્રકાશક માસ્તર મોતીલાલ જગજીવનદાસ, જુનાગઢ મૂલ્ય ચાર આના.
(૧૭) પવિત્રતાને પંથેઃ લેખક રાજહું સ; પ્રકાશક વિજયલબ્ધિસૂરિ જૈન ગ્રંથમાળા; ગારીયાધાર. મૂલ્ય બે આના.
(૧૮) શ્રી જિનસ્તવનાદિ : કર્તા પૂ. મુ, મ, શ્રી. યશભદ્રવિજય૦૭, પ્રાપ્તિસ્થાન રાયચંદ હરચંદ કાપડિયા. વલસાડ,
For Private And Personal use only
Page #24
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આને વધુ . (2) દીપોત્સવી અંક ભેગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સીતસે વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અંકમૂલ્ય સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમવિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અંક : મૂલ્ય દાઢ રૂપિયે. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અંકો [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂપ લે ખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. R કાચી તથા પાકી ફાઇલો e ' શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચાયા, પાંચમા, આઠમા, નવમા વર્ષની કાચી તથા પાકી ફાઈલો તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦''×૧૪ની સાઈઝ, સારી બાર્ડ૨. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચને દઢ આને ). - - - શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal use only